PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા IIT ખડગપુર અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં પીએમ મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ પૂર્વના માનવ વસાહતના પુરાવા મળ્યા છે.…

Continue ReadingPM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

વડોદરામાં ટુ વ્હીલર પરથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે થયું મોત, એક યુવક ઇજાગ્રસ્ત

વડોદરામાં ટુ વ્હીલર પરથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે થયું મોત, એક યુવક ઇજાગ્રસ્ત વડોદરાના અટલાદરા બ્રિજ પર ટુ વ્હીલર પરથી નીચે પટકાતા ભાવેશ નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે…

Continue Readingવડોદરામાં ટુ વ્હીલર પરથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે થયું મોત, એક યુવક ઇજાગ્રસ્ત

અમદાવાદમાં પક્ષીને બચાવવા હાઈ ટેન્શન લાઈન પર ચઢેલા ફાયર બ્રિગેડના કર્મચારીને કરંટ લાગતા મોત થયું

અમદાવાદમાં પક્ષીને બચાવવા હાઈ ટેન્શન લાઈન પર ચઢેલા ફાયર બ્રિગેડના કર્મચારીને કરંટ લાગતા મોત થયું અમદાવાદમાં બોપલ ઘુમા રોડ પર ચાલુ હાઈ ટેન્શન વાયરની લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા ચઢેલા ફાયર…

Continue Readingઅમદાવાદમાં પક્ષીને બચાવવા હાઈ ટેન્શન લાઈન પર ચઢેલા ફાયર બ્રિગેડના કર્મચારીને કરંટ લાગતા મોત થયું

વડોદરામાં પોલીસ વાનમાં દારૂ પી રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો

વડોદરામાં પોલીસ વાનમાં દારૂ પી રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો વડોદરા શહેરમાં મુજમહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં બેસીને દારૂ પી રહેલા અનર્મ હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ…

Continue Readingવડોદરામાં પોલીસ વાનમાં દારૂ પી રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો

ગાંધીનગરના લિહોડામાં દારૂ પીધા બાદ 2 લોકોના મોત, 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

ગાંધીનગરના લિહોડામાં દારૂ પીધા બાદ 2 લોકોના મોત, 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા ગાંધીનગરના લિહોડા ગામે દેશી દારૂ પીધા બાદ કાનાજી ઝાલા અને વિક્રમસિંહ ઝાલાનું મોત થયું છે, જ્યારે 3…

Continue Readingગાંધીનગરના લિહોડામાં દારૂ પીધા બાદ 2 લોકોના મોત, 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

હપ્તા ખોરીને કારણે થયેલી હત્યા: ગાંધીનગરમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા.

હપ્તા ખોરીને કારણે થયેલી હત્યા: ગાંધીનગરમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા. ગાંધીનગરના લિહોડા ગામમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થવા મામલે કોંગ્રેસ નેતા…

Continue Readingહપ્તા ખોરીને કારણે થયેલી હત્યા: ગાંધીનગરમાં દારૂ પીવાના કારણે 2 લોકોના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા.

સામાસામાજિક દુષણ સામે કડકાઈથી કામગીરી કરી રહ્યા છીએ: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી

સામાસામાજિક દુષણ સામે કડકાઈથી કામગીરી કરી રહ્યા છીએ: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી : ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના લિહોડા ગામમાં દારૂ પીવાના કારણે 2…

Continue Readingસામાસામાજિક દુષણ સામે કડકાઈથી કામગીરી કરી રહ્યા છીએ: ગાંધીનગરમાં ઝેરી કાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદમાં ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદમાં ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા અમદાવાદમાં 2017માં કાલુપુર રેલવે સ્ટેશન પર 20 મિનિટ સુધી ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય…

Continue Readingઅમદાવાદમાં ટ્રેન રોકવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા

પાટણ :: ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ.

પાટણ ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ... ચાણસ્મા ખાતે આજરોજ વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના અધ્યક્ષ સ્થાને સંવિધાન બચાવો સભા યોજાઈ હતી.જેમાં હાઇવે ચાર રસ્તાથી…

Continue Readingપાટણ :: ચાણસ્મા ખાતે જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સભા યોજાઈ.

જો પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં છે, તો હું શું ત્યાં તાળીઓ પાડીશ…?

'જો પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં છે, તો હું શું ત્યાં તાળીઓ પાડીશ...?' જગન્નાથપુરી મઠના સ્વામી નિશ્ચલાનંદનો બળાપો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં ચારેય કોર ઉત્સવનો માહોલ છે,…

Continue Readingજો પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં છે, તો હું શું ત્યાં તાળીઓ પાડીશ…?