Read Time:54 Second
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન દાહોદના કંબોઈ ધામની મુલાકાત લીધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના બીજા દિવસે દાહોદના લીંમડી નજીક કંબોઈ ધામ મંદિરની મુલાકાત લઇ ગોવિંદગીરી મહારાજના સમાધી સ્થળના દર્શન કર્યા છે. રાહુલ ગાંધીએ દાહોદ અને હાલોલમાં ખુલ્લી જીપમાંથી ભાષણ આપી લોકો સાથે સંવાદ કર્યો છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દાહોદમાં પહોંચતા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ ગરબે ઘૂમી યાત્રાનું સ્વાગત કર્યુ છે.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)