Categories
Ahemdabad crime news

ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશન ની ઉમદા કામગીરી.

0 0
Read Time:2 Minute, 2 Second

CEIR (central Equipment Identity Register) PORTAL ગુમ થયેલા મોબાઈલ ફોન નંગ -૩૪ કિમત ₹ ૭,૦૦,૦૦૦/- ની મતાના મોબાઈલ ફોન શોધી રીકવર કરી અરજદારોને પરત કરતી ટેકનીકલ ટીમ ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનમે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલિસ કમિશ્નર શ્રી સેક્ટર-૧ તેમજ નાયબ પોલિસ કમિશ્નર ‘ઝોન -૩* તેમજ મદદનીશ પોલિસ કમિશ્નર ઇ* ડિવિજન ની મોખિક સુચના આધારે “ઝોન-૩ સાહેબ તથા મદદનિશ પોલિસ કમિશ્નર “ઇ” ડિવિજન સાહેબના સીધા માર્ગદશન હેઠળ સિનિયર પોલિસ ઇન્સ્પેકટર પી.એચ.ભાટી તથા સેકન્ડ પોલિસ ઇન્સ્પેકટર એચ.વી.ધંધુકિયા સાહેબ નાઓએ અત્રેના ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશન વિસ્તાર માંથી ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઠવા સારૂ અલગ અલગ ટેક્નીકલ સોર્સ તથા CEIR PORTAL નો ઉપયોગ કરી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઠવા સારૂ એકશન પ્લાન બનાવી ગુમ થયેલ મોબાઇલ ફોન ટ્રેક કરી નંગ -૩૪ મુળ કિ. ₹ ૭,૦૦,૦00/- રિકવર કરી જેતે અરજદારોને પોતાના મોબાઇલ પરત કરી પ્રશંસનીય તથા ઉમદા કામગીરી કરેલ છે

.કામગીરી કરનાર ટીમ

૧.સિનિયર પોલિસ ઇન્સ્પેક્ટર પી.એચ.ભાટી

૨.સેકન્ડ પોલિસ ઇન્સ્પેક્ટર એચ.વી.ધધુકિયા

૩.અ.હે.કો. પકજકુમાર આત્મારામ

૪.અ.પો.કો મેરામણભાઇ કિશાભાઇ

૫.અ.લો.ર ગિરિશકુમાર મગનભાઇ

૬. અ.પો.કો.મોતીભાઈ રામજીભાઈ

૭. અ.પો.કો.જાવિદબેગ અકબરબેગ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો.

0 0
Read Time:2 Minute, 43 Second

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો. અમદાવાદ. અમદાવાદમાં અશોક જાડેજાનો સાગરીત 15 વર્ષે રાજસ્થાનતી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 15 વર્ષથી નાસતો ફરતો અશોક જાડેજાનો સાગરીત આખરે પોલીસે 15 વર્ષ પછી સફળતા મળી હતી. આ આરોપી પાછળ પોલીસે 20 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. અને તેના ઉપર 20 થી વધારે ગુનાઓ પણ સામેલ હતો.અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં 15 વર્ષ પહેલા અશોક જાડેજા એક કા તીન કોંભાડ ચલાવતો હતો. લોકો જોડેથી પૈસા લઈને એકના ત્રણ ગણા પૈસા કરી આપતો હતો. અને લોકોને છેતરપિંડી કરતો હતો. તેના સાથે તેનો ખાસ સાગરીત કિશોર છારા તે લોકોને અશોક જાડેજા પાસે લાવતો હતો. અને લોકો જોડે પૈસા પડાવતો હતો. જ્યારે અશોક જાડેજાની પોલ ખુલ્લી અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારે અશોક જાડેજાનો સાગરીત કિશોર છારા લાપતા થઈ ગયો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પણ તે હાથમાં આવતો હતો નહી. તેથી પોલીસે કિશોર છારા ઉપર 20 હજારનું ઈનામ જાહેર કરવામાં આવતુ હતુ. સરખેજ પોલીસે 15 વર્ષ પછી એક મોટી સફળતા મળી છે. 15 વર્ષથી નાસતો ભાગતો અશોક જાડેજાનો ખાસ સાગરીતે કિશોર છારા રાજસ્થાનથી પોલીસે તેની ધરપકડ કરી છે. તેના ઉપર 20થી વધારે ગુનો નોધાવામાં આવ્યા છે. અશોક જાડેજાનો તે એજન્ડ હતો. અને અશોક જાડેજા જોડે લોકોને કિશોર છારા લાવતો હતો. અને પૈસાનો હિસાબ રાખતો હતો. અને અશોક જાડેજાનો 24 કલાક લોકોની અવર જવર હતી. અને ત્યા લાંબી લાબી લાઈન પણ લાગતી હતી. અને લોકો જોડેથી લાખો રૂપિયા લેતો હતો અને પૈસાનો હિસાબ રાખતો હતો. જ્યારે કોરોડો રૂપિયા ભેગા થયા ત્યારે કિશોર છારા લાપતા થઈ ગયો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આખરે 15 વર્ષ પછી કિશકોર છારાન રાજસ્થાન દ્વારા ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

જો તમે આઈ.પી.એલ. ક્રીકેટ મેચ નો સટ્ટાનો જુગાર રમવા ની ફિરાક માં હોય તો ચેતી જજો કેમકે અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦2 બાજ નજર થી નહિ બચો

0 0
Read Time:2 Minute, 43 Second

આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨,

ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ તેમજ પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૫ રો નંબર-ડી સીટ નં ૧૦૬ માં બેઠેલ આરોપીએ ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ની લાઈવ મેચ દરમ્યાન ચાલુમેચે પોતાના મોબાઇલ ફોનમાં બુકી પાસેથી મેળવેલ જુદા-જુદા માસ્ટર આઈ.ડી. રાખી પોતાના આર્થિક ફાયદા સારૂ જુદા જુદા ગ્રાહકોને આઈ.ડી. આપી ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી મોબાઈલ ફોન નંગ-૦૧ તથા રોકડા નાણા રૂ.૧૭,૬૦૦/- મળી કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પ ગુનો દાખલ કરી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ:-

(૧) રોહીતકુમાર પ્રભુભાઈ પ્રજાપતિ ઉવ ૨૬ રહે. ગામ- નગરાસણ પ્રજાપતિવાસ, તા.કડી, જી.મહેસાણા

(૨) વોન્ટેડ: માસ્ટર આઈ.ડી. આપનાર. (૧) કિરણભાઈ પટેલ રહે. કડીજી.મહેસાણા (૨) મીહીર પટેલ રહે. કડી જી.મહેસાણા (૩) અંકીત પટેલ રહે.મહેસાણા (૪) આર.કે. અમદાવાદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

છેલ્લા પાંચ મહીનાથી ખોખરા પોલીસ સ્ટેશનનાં મારમારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમરાઇવાડી પોલીસ

0 0
Read Time:2 Minute, 10 Second

છેલ્લા પાંચ મહીનાથી ખોખરા પોલીસ સ્ટેશનનાં મારમારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમરાઇવાડી પોલીસ પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પો.કમિ. સેક્ટર-૨ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-૫ સાહેબ તથા મ.પો.કમિ. “આઈ” ડીવીજન સાહેબ એ વોન્ટેડ આરોપીઓ, પેરોલ ફર્લો આરોપીઓ, પકડવા આપેલ સુચનાં આધારે પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.હડાત સાહેબનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડનાં પો.સબ.ઇન્સ. પી.એસ.મિયાત્રા તથા બીજા સ્ટાફનાં માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કો.સંજયભાઇ મેહુરભાઇ તેમજ પો.કો.જાલુજી દેવચંદભાઇ ની સંયુકત બાતમી આધારે ખોખરા પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૩૨૩૦૭૨૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૨૪ ૩૨૩ ૨૯૪(ખ) ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનાનાં કામે વોન્ટેડ આરોપી નિરજ શિવલાલ જાતે ચૌહાણ ઉ.વ.૨૨ રહે.મ.નં.૭૩ યાદવનગર હાટકેશ્વર બસ ડેપોની પાછળ ખોખરા અમાદવાદ શહેર ને આજરોજ તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ પકડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

આરોપી નું નામ- નિરજ શિવલાલ જાતે ચૌહાણ ઉ.વ.૨૨ રહે.મ.નં.૭૩ યાદવનગર હાટકેશ્વર બસ ડેપોની પાછળ ખોખરા અમાદવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૧)પો.સબ.ઈન્સ.પી.એસ.મિયાત્રા (૨) આસી.સબ.ઇન્સ. જવસિંગભાઇ દલાભાઇ (૩) હે.કો. અમૃતજી કાંતીજી (૪) પો.કો. સંજયભાઇ મેહુરભાઇ (૫) પો.કો.જાલુજી દેવચંદભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ચૂંટણીનો માહોલ, ઘાતક હથિયાર મળ્યા, રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસઃ મેટ્રો કોર્ટ

0 0
Read Time:1 Minute, 20 Second

ચૂંટણીનો માહોલ, ઘાતક હથિયાર મળ્યા, રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસઃ મેટ્રો કોર્ટઉત્તર પ્રદેશથી દેશી કટ્ટા, કારતૂસ લઇ આવનારા આરોપીના જામીન રદઉત્તર પ્રદેશથી દેશી કટ્ટા, કારતૂસ લઇ અમદાવાદ આવેલા યુવકને નરોડા પોલીસે ઝડપી લઇ કોર્ટમા રજૂ કર્યો હતો. જ્યાં આરોપીએ જામીન અરજી કરી હતી. જો કે, તે અરજી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.વી.રાજેએ ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી પાસેથી હથિયાર ઉપરાંત 10 જીવતા કારતૂસ મળ્યા છે, હાલ ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે આરોપી પાસેથી પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા છે, તે જોતા રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ હોય તે હકીકત નકારી શકાય નહીં, આવા આરોપીને સહેલાઇથી જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો સમાજ પર તેની વિપરીત અસર પડે તેમ છે. ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત જણાતો નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ઝોન 2 ની પ્રસંશનીય કામગીરી . સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ૫૪૦ લીટર દેશી દારૂ પકડી પાડયો

1 1
Read Time:4 Minute, 51 Second

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી તેમજ એલ.સી.બી. ઝોન દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

ઝોન-૨ એલ.સી.બી સ્કોડ ના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા,દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો.નરેંદ્રસિંહ અને અ.લો.ર. રોનક કુમાર ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ, સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂની હેરફેર કરતા કુલ ત્રણ આરોપીઓને દેશી દારૂ કુલ ૫૪૦ લીટર કિ.રૂ.૧૦,૮૦૦/- સાથે અંગજડતીના નાણા રૂ.૫૧૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા સેન્ટ્રો કાર, એક્ટીવા અને મો.સા. જેની કિ.રૂ.૧,૭૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૦૪,૩૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીઓની વિરૂધ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ગુનો દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓનાનામ :-

(૧)મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી ઉવ૪૫ હાલ રહે. મનં.૧૪૪, ગજાનંદ સોસાયટી, ગીરધરનગર, શાહીબાગ અમદાવાદશહેર મુળવતનગામ-નાની ભગેડી તા.કાલાવાડ જી.જામનગર

(૨) દારૂનો જથ્થો મંગાવનાર- અજય કાનજીભાઈ જાડેજા(છારા) ઉવ ૨૮રહે. છારાનગર, જુનાઅચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદ શહેર

(૩) દારૂનો જથ્થો મંગાવનાર-યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ઉવ ૩૨ રહે. છારાનગર, જુના અચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદશહેર

(૪)વોંટેડ: દારૂનો જથ્થો આપનાર-શૈલેષ ઠાકોર રહે.ગામ ચિત્રોડીપુરા તા.જી.મહેસાણા મો.નં. ૯૦૯૯૧૮૬૫૪૯

આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ:

(૧) મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી વાળાની વિરુધ્ધમા

(૧) માણસા પો.સ્ટે. જી.ગાંધીનગર પ્રોહી- ગુ.ર.ન.૧૧૨૧૬૦૦૯૨૩૦૪૩૫ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(ઈ),૯૮(૨) મુજબ. (૨) જામનગર સીટી બી ડીવીઝન પોસ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ-૦૦૧૧/૨૦૧૧ મુજબ. (૩) માતર પો.સ્ટે. જી.ખેડા પ્રોહી ગુ.ર.ન. ૧૧૨૦૪૦૪૦૨૦૦૨૬૫ મુજબ ..

(૨) અજય કાનજીભાઈ જાડેજા(છારા)ની વિરુધ્ધમાં.

(૧) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ -૦૦૭૩/૨૦૧૪ ધી ઈ.પી.કો. કલમ૪૯૮(ક),૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ મુજબ. (૨) સાબરમતી પોસ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૨૦૫૯૧ ધી ઈ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ), ૧૧૪,જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ

(૩) યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ની વિરૂધ્ધમાં

(૧) એલીસબ્રીજ પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૧૯૧૦૧૪૨૦૮૬૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ),૧૧૬ (બી),૮૧ મુજબ. (૨) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૦૦૧૪૬ ધી ઈ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪(ખ),૩૨૩,૫૦૬(૧),૧૩૫(૧) મુજબ. (૩) ડભોડા પો.સ્ટે. એન.સી. નં ૦૦૨૨/૨૦૧૮ મુજબ. (૪) સાબરમતી પો.સ્ટે. પ્રોહી-ગુ.ર.ન. ૦૪૫૧/૨૦૧૯ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(ઈ) મુજબ

કામગીરીકરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઈ. એસ.આર.રાજપુત. (૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (બાતમી). (૩) અ.હે.કો.સફીકઅહેમદસીરાજઅહેમદ. (૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ (૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઈ (૮) પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ. (૧૦)અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ (બાતમી)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Ahemdabad crime news

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

0 0
Read Time:2 Minute, 13 Second

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

અમદાવાદ

અમદાવાદમાં ગઈકાલે રાત્રે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાશ મળી આવી છે. જેમનું નામ જયદિપભાઈ ચંદુભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. અમદાવાદમાં અવનવાર આત્મહત્યાના બનાવો બનતા રહે છે. ખાસ કરીને પોલીસ સ્ટાફમાંથી થોડા દિવસ પહેલા વાસણાની એક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા કરી હતી. બસ આવો એક બનાવ ગઈકાલ રાત્રે મંગળવારની રાત્રે સબ ઈન્સ્પેક્ટર જયદિપભાઈ ચંદુભાઈ પટેલ. ઉ.29 વર્ષ, નવજીવન એપાર્ટમેન્ટ, પાલડી ખાતે રહે છે. તેમને બિમારીના લીધે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરી લીધી છે. ગાઈ કાલે રાત્રે જયદિપભાઈ ચંદુભાઈ પટેલ મોડી રાત્રે ઘરે પાછા ના આવતા પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. અને જ્યા નોકરી કરે છે. ત્યા તેમને તપાસ કરી હતી. પણ તે પોતાની ફરજ પર હતા નહી. તેથી પરીવાર જણા ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યા તેમને એક મેસેજ આવ્યો હતો કે જયદિપભાઈનું બાઈક રીવરફ્રન્ટ પાસે પાર્ક છે. આ વાતની ખબર પડતા જ તેમનો પરિવાર રિવરફ્રન્ટ ખાતે દોડી ગયો હતો. જ્યારે રિવરફ્રન્ડ ખાતે બાઈક મળી આવતા પોલીસે તપાસ કરતા જયદિપભાઈની લાશ મળી હતી. તેથી પરીવાર પર આભફાટી પડ્યુ હતુ. પરિવારના કહેવા પરથી જયદિપભાઈ ઘણા સમયથી બિમાર હતા અને તે થોડા ટેન્શનમાં હતા. તેવુ પરીવાર દ્વારા કહેવામાં આવે છે. પણ પોલીસ તપાસ કરી રહી છે. કે તે હત્યા છે કે આત્મહત્યા તેના પર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ડો વિશાલી જોષી કેસમાં પી.આઈ.ખાચરે આગોતરા જામીનની અરજી કરી

0 0
Read Time:1 Minute, 52 Second

ડો વિશાલી જોષી કેસમાં પી.આઈ.ખાચરે આગોતરા જામીનની અરજી કરી

અમદાવાદ

ડો. વૈશાલી જોષી આપઘાત કેસમાં આખરે પી.આઈ ખાચરએ આગોતરા જામીનની આરજી કરી છે પી.આઈ ખાચર વૈશાલી જોષી આત્મહત્યામાં દુષ્પ્રેરણાનો આરોપ છે. જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યાકરી છે ત્યારથી જ પી.આઈ ખાચર લાપતા છે. થોડા દિવસ પહેલા ડૌ વૈશાલી જોષીએ ક્રાઈમ બ્રાન્ચની અંદરના પોતાને ઈન્જેકશન મારીને પોતાનો જીવ લીધો હતો. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ડો વૈશાલી જોષી અને પી.આઈ ખાચર વચ્ચે સંબંધ હતા. અને ડો વૈશાલી જોષીએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના જોડેથી એક ચીઠ્ઠી મળી આવી હતી.

એમાં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા.પી.આઈ ખાચર અને વૈશાલી જોષી વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સંબંધ હતા. અને પણ જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યા કરી છે. અને પી.આઈ ખાચરનું નામ બહાર આવ્યું છે.

ત્યારથી જ પી.આઈ ખાચર લાપાતા હતા. અને વૈશાલી જોષીના પરીવાર તરફથી પણ પી.આઈ ખાચર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પણ હજુ સુધી પી.આઈ ખાચરની ધરપકડ કરવામાં આવી ન હતી. પણ હવે પી.આઈ ખાચર આજે અચાનક આગોતરા જામીનની અરજી કરી છે સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અંગે સુનાવણી થશે. હવે જોવાનું એ રહેશે કે પી.આઈને આગોતરા જમીન મળશે કે નહી.

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નજર ચૂકવીને અજાણ્યા વ્યક્તિ બેગ લઈ ફરાર બેગમાં લાખો રૂપિયાના દાગીના હતા

0 0
Read Time:2 Minute, 34 Second

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નજર ચૂકવીને અજાણ્યા વ્યક્તિ બેગ લઈ ફરાર
બેગમાં લાખો રૂપિયાના દાગીના હતું


અમદાવાદ.


અમદાવાદ ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજર રેલ્વે સ્ટેશનથી બરોડા આવતા ટ્રેનમાં સુઈ ગયા હતા. જ્યારે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ટ્રેન આવી તો તે જાંગી જતા તેમને જોયુ કે તેમના પાસે રહેલુ બ્લૂ કલરનું બેગ ગાયબ હતુ. અને આજુ બાજુમાં તપાસ કરતા બેગના દેખાતા ગંભરાઈ ગયા હતા અને તે બેંગમાં સોનાના દાગીના હતા જેની કિંમત કુલ 2,19,000 લાખ થાય છે. તેમને તરત જ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિના વિશે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છે તો આપણે સંપૂર્ણ પણે આપણું અને આપણા સામાનનું ધ્યાન રાખવુ પડે છે. કેમ કે ટ્રેનોમાં કે બસમાં કોણ બેઠું છે તે આપણે ખબર હોતી નથી. અને આપણી નજર ચૂકવીને આપણે જોડે રહેલો સામાન લઈ ફરાર થઈ જાય છે. બસ આવો બનાવ ભૂજમાં રહેતા ક્રિષ્નાબેન જોડે બન્યો છે.
ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજાર રેલ્વે સ્ટેશન પરથી બરોડા આવતા પોતાની સિટ પર બેઠા હતા. તેમની સાથે પોતાનો દિકરો યશ સાથે હતા. ગાંધીધામ આવતા તેમને ઉંધ આવી હતી. તે સુઈ ગયા હતા. જ્યારે ક્રિષ્નાબેન જાગ્યા ત્યારે તેમના પગ જોડે રાખેલું બેગ તેમના જોડે હતુ નહી. તેથી તે આજુબાજુની તપાસ કરતા હતા. પણ બેગ દેખાતી હતી નહી. તેથી આજુ બાજુ તપાસ કરતા કોઈને આ બેગનો ખ્યાલ હતો નહી. અને તે બેગના અદર સોનાના દાગીના હતા. જેમાં મંગળસૂત્ર, બે જોડી સોનાની બુટ્ટી, સોનાનું પેંડલ, સોનાનું ચેન વગેરે જેવી કિંમતી વસ્તુ હતી. જેમાં કુલ મળીને 2, 19,000 લાખ કિંમત થાય છે. તેથી ક્રિષ્નાબેને અજાણ્યા વ્યક્તિ સામે ચોરીને ફરિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

મિત્રએ મિત્રનું અપહરણ કરીને 23 હજાર રૂપિયા પડાવ્યા

0 0
Read Time:3 Minute, 19 Second

મિત્રએ મિત્રનું અપહરણ કરીને 23 હજાર રૂપિયા પડાવ્યા
અમદાવાદ


અમદાવાદના વિવેકરાજ ગઢવી તેના મિત્રોનો રાત્રે ફોન આવ્યો હતો. કે તારૂ કામ હોવાથી તું મને મળવા આવ વિવેકરાજ મિત્રને મળવા જતા વિવેકરાજના દોસ્તોએ તેને ગાડીમાં બેસાડીને કહ્યું હતુ કે તુમ અમારી સમાજને બદનામ કેમ કરે છે તેમ કહેતા જ કેડનેપ કરીને તેની પાસેથી 24 હજાર રૂપિયા લીધા હતા.
અમદાવાદ વેજલપુર વિસ્તારમાં વિવેકરાજ ગઢવી જી.એલ.એસ ખાતે અભ્યાસ કરે છે વિવેકરાજના મોબાઈલ ઉપર તેનો મિત્ર પ્રેમ દેસાઈનો સોમવારે સાંજે 7-30 વાંગ્યે ફોન આવ્યો હતો. અને કહ્યુ હતુ કે મારે તારું કામ છે. તું મને વસ્ત્રાપુર મને મળવા આવ વિવેકરાજને કામ હોવાથી તેને ધ્યાન ન આપ્યુ પણ ઉપરા છાપરી ત્રણ ફોન આવી ગયા હોવાથી વિવેકરાજે તરત જ તે અને તેનો દોસ્તે તેના પિતાની કાર લઈને વસ્ત્રાપુર ગયા હતા. ત્યાં પહેલાથી જ મિત્રો પાર્થ દેસાઈ, જૈનીલ દેસાઈ, ટાઈગરભાઈ સનાથલ, દીપ રામપુરા, કૃંષાત દેસાઈ, પ્રેમ દેસાઈ હાજર હતા. વિવેકરાજને કહેવા લાગ્યા હતા કે તારે મારા સમાજતી શું તકલીફ છે. કેમ તું મારા સમાજ વિશે ખરાબ બોલે છે. તેમ કહેતા તેને કારમાં બેસવાનું કહ્યુ હતુ. પણ તેના ના પાડતા જબરદસ્તી કારમાં બેસાડી દેધો હતો. અને ગાલ પર જોરદાર લાફા માર્યા હતા.
જ્યારે વિવેકરાજને ગાડીમાં જબરદસ્તી બેસાડીને વિવેકરાજના મિત્રોએ તેના ટાઈગરભાઈ સનાથલને ફોન કર્યો હતો. અને ટાઈગરભાઈ વિવેકરાજને કહ્યુ હતુ કે તું હમારા સમાજને કેમ ખરાબ બોલે છે. તેવું કહેતા વિવેકરાજને આપણા ખેતરમાં લઈ આવ ત્યારે તેને પતાવી દઈએ. પછી વિવેકરાજને કહ્યુ હતુ કે જો તારે બચવું હોય તો તારે હમને બે લાખ આપવા પડશે.
જેથી વિવેકરાજ ડરી ગયો હતો. તેને તેના મિત્રોને કહ્યુ હતુ કે મારા જોડે આટલા બધા પૈસા નથી. તો તરત જ તેના મોબાઈલમાંથી તરત જ બેંક બેલેન્સ ચેક કરતા તેના ખાતામાં ફક્ત 900 રૂપિયા હતા. પણ તેના જોડે કેન્ટીના રૂપિયા 23 હજાર રૂપિયા હતા. તે લઈન લીધા અને તેના બેંક બેલેન્સમાં રહેલા 900 રૂપિયા હતા તે પણ લઈ લીધા અને તેને પાછો મુકી દોધો અને કહ્યુ કે જો આ વાત તું બીજાને કહીશ તો તેને જાનથી મારી નાખીશ. આ વાતથી વિવેકરાજ ડરી ગયો હતો. અને તેને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.

અહેવાલ :: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %