હમારે ઇલાકા મે કામ કરના હે તો હમકો હપ્તા દેના પડેગા જમાલપુર ની ઘટના
જમાલપુર વિસ્તાર માં બિલ્ડરો અને વેપારી ઓ પર RTI કરી ખંડણી માંગનાર 5 ઈસમો ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપીપાડયા અમદાવાદ ના જમાલપુર માં નાના બિલ્ડરો તેમજ વેપારી ઓ ને કોયપણ…
જમાલપુર વિસ્તાર માં બિલ્ડરો અને વેપારી ઓ પર RTI કરી ખંડણી માંગનાર 5 ઈસમો ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપીપાડયા અમદાવાદ ના જમાલપુર માં નાના બિલ્ડરો તેમજ વેપારી ઓ ને કોયપણ…
અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બૂટલેગરો ને કોય ના બાપ ની બીક નથી???? અમદાવાદ માં નવા કમિશ્નર જે એસ મલિક .એ હમણાજ ચાર્જ સાંભળ્યો છે અને અમદાવાદના તામામ વિસ્તાર…
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ક્ષર્મજીવી વસાહતમાંથી 13 વર્ષના સગીરે શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપનીમાં જઈ તે 3 વર્ષ ની દીકરીને 8ફુટ ઊંચે થી ફેકી દીધી…
નરોડાઃ કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૪૬) (રહે. અશ્વમેઘ સોસાયટી ગાયત્રી વિદ્યાલયની બાજુમાં નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૮/૨૦૨૩ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નરોડા ખારીકટ-૧ કેનાલની પાસે…
સોલા હાઈકોર્ટ: યોગેશકુમાર ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ.૫૧) (રહે.એન.આર.આઈ પાર્ક હાર્મોની હોમ્સ- ૪ પાસે ગાર્ડન વ્યુ સામે સોલા) એ તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૧૨/૨૦૨૨…
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં…
મહેસાણા જિલ્લાના વિસનગર પંથકની યુવતીને 26 વર્ષ અગાઉ ઊંઝાના ભુણાવ ગામનો યુવક ભગાડી ગયો હતો.જે અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમના પોલીસ કર્મીઓને આ કેસ મામલે હિટ…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ મું અંગદાન*...........*ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી*........*૫૪ વર્ષના જયંતિભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાન કરી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું*...........*બે કિડની અને એક લીવરનું…
પાટણ શહેરના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ...?? કહેવાતા વહીવટદાર બુટલેગરો કે પાટણ તાલુકા પી.આઈ..?? લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર…
ફરિયાદીશ ભરતભાઇ S/O મગનભાઇ મકનભાઇ પટેલ ઉવ.૩૭ ધંધો:- વેપાર રહે, ગામ જોધપર નદી તા.જી.મોરબી સને-૨૦૧૭ માં મોરબી ખાતે બીજોટીક લાઇફ સાયન્સ પ્રા.લિ. નામની કંપની શરુ કરવાના હોય તેઓને કલાસ વન…