PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

Views: 32
0 0

Read Time:48 Second

PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળ્યા

IIT ખડગપુર અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં પીએમ મોદીના ગામ વડનગરમાં 2,800 વર્ષ પૂર્વના માનવ વસાહતના પુરાવા મળ્યા છે. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડો. અનિન્દ સરકારે કહ્યું, “વડનગર 800 ઇસા પૂર્વથી સતત વસવાટ સાથે ભારતનું સૌથી જૂનું જીવિત કિલ્લેબંધ શહેર છે.” વધુમાં કહ્યું, અભ્યાસ સૂચવે છે કે લાંબા વર્ષો દરમિયાન મધ્ય એશિયાના યૌદ્ધાઓએ ભારત પર વારંવાર આક્રમણ કર્યું હતું.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *