Categories
સાબરકાંઠા સમાચાર

વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ

0 0
Read Time:2 Minute, 13 Second

વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ


સાબરકાંઠા
સાબરકાંઠા વડાલી ગામે ઓનલાઈન એક પાર્સલમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. અને ઓનલાઈન બ્લાસ્ટ થતા 4 જણા વ્યક્તિને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 2 વ્યક્તિનું મોત થયુ હતુ. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આજ કાલના યુવાનો કોઈપણ વસ્તુઓ મંગાવી હોઈ તો તે સીધુ ઓનલાઈન મંગાવામાં આવે છે અને વસ્તુઓ સસ્તી હોય છે. પણ ઓનલાઈન વસ્તુ મગાવો ત્યારે ખુબ ધ્યાન રાખવુ પડે છે. બસ આવો બનાવ સાબરકાઠામાં આવેલું વડાલી ગામે બન્યો હતો. જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન ઈલેક્ટ્રિક વસ્તુઓ મંગાવી હતી હતુ તે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. અને 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અને એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે એટલો જોરદાર હતો કે ત્યા ના આજુબાજુના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને તાત્કાલીક તેમને દવાખાન લઈ ગયા હતા. અને પોલીસને આવાતની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડાલી ગામમાં ઘરે ઓનલાઈન ઈલેક્ટ્રિક વસ્તુ ઘરે આવી ત્યારે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થઈ ગયો હતો. અને આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ત્યા ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ. અને ત્રણ વ્યક્તિનું ઈજા પહોંચી હતી. ઈડર અને હિંમતનગર હોસ્પિટલ ખાતે તેમને સારવાર ખાતે લઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આ સમગ્ર મામલની તપાસ કરી રહ્યુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
સાબરકાંઠા સમાચાર

સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

0 0
Read Time:1 Minute, 49 Second

સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહી
સાબરકાઠા
સાંબરકાઠામાં પાણપુર પાટિયા પાસે આવેલી ભંગારના ગોડાઉનમાં ભયકર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. અને આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ઉનાળાના સમયે આગના બનાવો વધતા જતા હોય છે. શોર્ટસર્કિટથી કે અન્ય કારણો સર આગના બનાવો બનતા હોય છે. તેમાં મોટા ભાગના કારખાના કે ગોડાઉનના વધારે બનતુ હોય છ. બસ આવો બનાવ કાલે રાત્રે સાંબરકાઠાના પાણપુર પાટિયા પાસે ભંગારના એક ગોડાઉનમાં બન્યો હતો. કોઈ કારણસર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી. કે આજુ બાજુના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
ભંગારના ગોડાઉનમાં જ્યારે આગ લાગી ત્યારે ફાયર વિભાગ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને માહામહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાટ હતી. કે તેના ધૂમાળા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. અને આસ પાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. અને ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અંદર રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %