Categories
Uncategorized

રંગીલા રાજકોટમાં આ વર્ષે જન્માષ્ટમી ના પાવન પર્વે પ્રાદેશિક લોકમેળામાં જામ્યો જન્માષ્ટમી નો રંગ.

0 0
Read Time:5 Minute, 9 Second

રંગીલા રાજકોટમાં આ વર્ષે જન્માષ્ટમી ના પાવન પર્વે પ્રાદેશિક લોકમેળામાં જામ્યો જન્માષ્ટમી નો રંગ.

રંગીલા રાજકોટ ની તો વાત જ નિરાલી છે અને એમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને રાજકોટના રહીશો સાથે આપણ ને સૌને મહેમાનગતિ કઈ રીતે કરવી એ પણ સિખવા જેવું છે આ ગુજરાતનું રંગીલું રાજકોટ શહેર,

છેલ્લા ઘણા દાયકાઓ થી લોકમેળો રાજકોટ ની એક ઓળખ બની ગયો છે ત્યારે રાજકોટ માં દર વર્ષ ની જેમ આ વર્ષે એટલે કે ૨૦૨૩ માં તારીખ ૩ સપ્ટેમ્બર થી ૯ સપ્ટેમ્બર સુંધી રેસકોર્સ મેદાન ખાતે સાપ્તાહિક લોકો મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

આ સાપ્તાહિક ભવ્ય લોકમેળા માં આવનારા તમામ ઉંમર ના રહીશો અને સહેલાણીઓ માટે રાજકોટના મા.કલેક્ટર શ્રીઓ દ્વારા અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાયા નું સુવિધાઓ નું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું જેમ કે લોકમેળામાં વીજળી પ્રવાહ ન ખોરવાય એ માટે PGVCL ની ટીમ, પીવા માટે પાણી ની સગવડ , આરોગ્ય વિભાગ ની ટીમ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, એમબ્યુલન્સ , સફાઇ કર્મીઓ ની ટીમ, જુદાજુદા કંટ્રોલ રૂમ સહિત અન્ય પાયા ની સુવિધાઓ નું ખુબજ આયોજન પૂર્વક ટીમો ને કામ ની જવાબદારી સોંપવામાં આવી હતી

,

આ સાપ્તાહિક ભવ્ય લોકમેળા માં વાહનો લઈ આવનારા સહેલાણીઓ અને અવર જવર માટે મેટલ ડિટેક્ટર્સ સહિત પોલીસ ચેકીંગ પોઇન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ ની કામગીરી માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ની ક્રેન સાથે ટીમ અને મેળામાં આવનારા સહેલાણીઓ ની સુરક્ષા બાબતે રાજકોટ પોલીસ ની અલગ અલગ ટીમો અને મહિલા પોલીસ કર્મીઓ મેળા ની અંદર અને બહાર સતત ખડેપગે પેટ્રોલીંગ સાથે કાર્યરત જોવા મળી હતી,

રંગીલા રાજકોટ માં આયોજીત લોક મેળામાં જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ, હસ્ત કળા ની અને આર્ટ અને ક્રાફટ ની અનેક ચીજ વસ્તુઓ રમત ગમત ના સાધનો, નાના બાળકો અને ભૂલકાઓ માટે રમકડાં, ખાણી પીણી ના સ્ટોલ, કુમારિકાઓ અને મહિલાઓ ની શાર શ્રૃંગાર ની વસ્તુઓ, બાળકો માટે જુદી જુદી જાત ના ચકડોળ, રાઇડસ્, સુશોભન ની વસ્તુઓ, છોકરાઓ અને પુરુષો માટે ની અનેક વસ્તુઓ વેચાણ થતું જોવા મળ્યું હતું લોકમેળા માં મફત પાણી સેવા ની સેવા સહેલાણીઓ માટે જુદીજુદી સંસ્થાઓ અને નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,

રાજકોટ ના સાપ્તાહિક લોકમેળામાં રાજકોટ પોલીસ તરફથી ટ્રાફિક નિયમન, સાયબર ક્રાઇમ ની સમજ આપતું અને રાજા મહારાજાઓ ના સમયે સેના દ્વારા વાપરતા હથિયારો થી લઇ પોલીસ વિભાગ તરફથી ઉપીયોગમાં લેવાતા અનેક હથિયારો ના ઈતિહાસ ની ઝાંખી કરાવતું એક ખાસ ડેસ્ક પ્રદર્શન અર્થે ઉભુ કરાયું હતું

આ લોકમેળા માં સૌરાષ્ટ્ર ના જંગલો ની ઝાંખી કરાવતું ડેસ્ક સાથે સરકાર ની જુદીજુદી યોજનાઓ ના લાભ મેળવતા રહીશો જે ની માહિતી જાહેર કરવામાં આવી હતી અને ચંદ્રયાન ની સફળતા માટે નું એક ડેસ્ક પણ ઉભુ કરાયું હતું, મેળા માં બાળકો અને સહેલાણીઓ માટે આ તમામ ડેસ્ક આકર્ષણ ના કેન્દ્ર બન્યા હતા, આ લોકમેળા માં સૌરાષ્ટ્ર પંથક સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યમાં થી આવતા લાખો લોકો એ મુલાકાત કરી મનોરંજન માણ્યું હતું.,

છેલ્લા એક સપ્તાહમાં લાખો લોકો એ આ રાજકોટ ના લોકમેળા ની મુલાકાત લઈ મોજ માણી હતી અને અનેક લોકો એ આ મેળામાં રોજગાર પણ મેળવ્યો હતો અને ગુજરાત સરકાર ના એસ.ટી વિભાગ ને પણ મેળો જોવા આવનાર મુસાફરો ના કારણે કરોડોમાં આવક થઈ હતી જે નોંધનીય રહ્યું હતું.

બ્યુરો ચીફ ઇલામારું રાજકોટ

મો :: 7383033986

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧ મું અંગદાન

0 0
Read Time:3 Minute, 32 Second

*અમદાવાદના પ્રવિણભાઇ પરમારે કિડની ઇન્સ્ટિટ્યૂટમા વર્ષો સુધી સેવા આપી : મરણોપરાંત અંગદાનમાં મળેલા અંગો કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયા*

………*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧ મું અંગદાન*……………….*કિડની ઇન્સ્ટીટ્યુટના કર્મયોગી બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યુ – બે કિડની અને એક લીવરનું દાન મળ્યું*…………..*કૃષ્ણજન્મ પારણના દિવસે પ્રવિણભાઇના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું – ડૉ. રાકેશ જોષી*

……………અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે ભાવુક કિસ્સો બન્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષના પ્રવિણભાઇ પરમાર ૨૦ વર્ષથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં વેલ્ડીંગનું કામ કરતા હતા. ૫ મી સપ્ટેમ્બરે તેમને બ્રેઇનહેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ૪૮ કલાકની સધન સારવારના અંતે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.

બ્રેઇનડેડ જાહેર કરાતા પ્રવિણભાઇના ભાઇ મનોજભાઇ સહિતના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. વિધાતાના લેખ તો જુવો જે હોસ્પિટલમાં તેઓએ ૨૦ વર્ષની નોકરી કરીને સેવા આપી તે જ હોસ્પિટલમાં અંગદાન થકી મળેલા અંગોને દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા.પ્રવિણભાઇના સત્કાર્યોની સુવાસ આજીવન અને મરણોપરાંત પણ કિડની હોસ્પિટલમાં પ્રસરી ગઇ. મહત્વની વાત એ છે કે, પ્રવિણભાઇ પરમારના ભાઇ મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૨૦ વર્ષથી અને તેમના ભાભી રશ્મીકાબેન મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૧૭ વર્ષથી સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં સેવાઓ આપી રહ્યા છે.

સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ જ્યારે પ્રવિણભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા ત્યારે આ તમામ લોકોએ એકજૂટ થઇને પરોપકારભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ પ્રવિણભાઇના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. જેમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૧ મું અંગદાન વિશેષ બની રહ્યું છે.કૃષ્ણજન્મ પારણાના દિવસે જ બ્રેઇનડેડ પ્રવિણભાઇએ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આજે સિવિલ મેડિસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા નોકરી કરતા વ્યક્તિ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે જનજાગૃતિના પરિણામે ગણતરીની મીનિટોમાં જ તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપીને ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે. …………………………………….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું

0 0
Read Time:1 Minute, 30 Second

વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું

આજરોજ ના અમદાવાદ શહેર દસકોય વિસ્તાર માં પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને “International day against drug abuse and illicit trafficking “ નિમિતે મા. સીપી શ્રી પ્રેમવિર સાહેબ, સેક્ટર 1 શ્રી નીરજ badgujar તથા વીસી શ્રી હિમાંશુ પંડયા, ઝોન 1 શ્રી DCP, SOG DCP, જાણીતા સાયકોલોજીસ્ટ પ્રશાંત ભિમાની તથા સ્પંદન ઠાકર નાઓએ હાજર રહી બહોળી સંખ્યામાં આવેલ વિધાર્થીઓને ડ્રગ્સના દુશન થી કઈ રીતે દૂર રહેવું, તેના symptoms, તથા ડ્રગ્સ બાબતના દૂર કરી ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા –

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ભારતીય સુરક્ષાદળોની બટાલીયનના સરનામા પર જમ્મુ કશ્મીરના રહીશોના નામ પર બનાવામાં આવતા ડ્રાઈવીંગ લાયસન્સના રેકેટને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:8 Minute, 20 Second

ભારતીય સુરક્ષાદળોની બટાલીયનના સરનામા પર જમ્મુ કશ્મીરના રહીશોના નામ પર બનાવામાં આવતા ડ્રાઈવીંગ લાયસન્સના રેકેટને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નરને મીલીટરી ઈન્ટેલીજન્સ અમદાવાદ, પુણે બાચ દ્વારા માહિતી મળેલ કે, અમદાવાદ તથા ગાંધીનગર આર.ટી.ઓના એજન્ટ તરીકે કામ કરતા કેટલાક એજન્ટો જમ્મુ કશ્મીરના વ્યક્તિઓ સાથે સતત સંપર્ક ધરાવી જમ્મુ કાશ્મીરમાં રહેતા રહિશોના આધાર પુરાવા મેળવી તે આધાર પુરાવાની સાથે સુરક્ષા દળોના ખોટા પુરાવા આર.ટી.ઓ કચેરીમાં રજૂ કરી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી રહેલ છે. જે માહિતી મળતા ક્રાઈમ બ્રાયના પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.ત્રિવેદી તથા ટીમ દ્વારા આ બાબતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામા આવેલ અને ગઈ કાલ તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ ચાંદખેડા એસ.એમ.એસ હોસ્પીટલથી તપોવન સર્કલ તરફ જતા રોડ ઉપર મેટ્રો પીલ્લર નં-P2/13 પાસેથી આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ (૧) સંતોષસિંઘ માધવસિંઘ ચૌહાણ ઉવ.૪૭ રહે.૧૩૧૨/૧ સેકટર-૪ સી ગાંધીનગર મુળ વતન ગ્વાલીયર કોલોની નંબર ૩ અજુરા પાસે ગ્વાલીયર મધ્યપ્રદેશ (૨) ધવલ વસંતકુમાર રાવત ઉવ.૨૩ રહે.૨૧૨૫/૩૮૩ શીવ શક્તિનગર ટ્રેન્ડસ મોલ પાસે ચાંદખેડા અમદાવાદ મુળ વતન ગામ દઢીયાળ તા.વિસનગર જી.મહેસાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપી સંતોષસિંઘ ચૌહાણ સને-૧૯૯૧ થી ૨૦૧૨ સુધી ભારતીય નૌકાદળની હોસ્પીટલ આઈ.એન.એચ.એસ અશ્વિનીમા મેન્ટેન્સનુ કામ-કાજ કરતો હતો. સને-૨૦૧૫ થી તે ગાંધીનગર રહેવા આવેલ અને આર.ટી.ઓ ગાંધીનગરમા એજન્ટ તરીકેનુ કામ શરૂ કરેલ આ દરમ્યાન ગાંધીનગર ખાતે ભારતીય સુરક્ષાદળોની અલગ-અલગ બટાલીયનના જવાનોના ડ્રાઈવીંગ લાયસન્સ બનાવાડાવાનુ શરૂ કરેલ. આ દરમ્યાન તેના સંપર્કમા જમ્મુ કશ્મીરના (૧) અશફાક (ર) નઝીર (૩) વસીમ તથા બીજા કેટલાક વ્યક્તિઓ આવેલ જેઓ પોતે ભારત દેશના કોઈ સુરક્ષાદળના કર્મચારી ન હોવા છતા સુરક્ષાદળના જવાન તથા સુરક્ષાદળોની બટાલીયના સરનામા વાળા ડ્રાઈવીંગ લાઈસન્સ બનાવી આપવા જણાવેલ. સંતોષસિંઘ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય સુરક્ષાદળોના લાયસન્સ બનાવડાવતો હોય તેમા કયા દસ્તાવેજોની જરૂર પડે તે સારી રીતે જાણી ગયેલ, જેથી જમ્મુ કશ્મીરના તેના સંપર્કોન ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપવાની હા પાડેલ અને સંતોષસિંઘ ચૌહાણને જમ્મુ કશ્મીરના તેના સંપર્કઓ જેનુ ડ્રાઈવીંગ લાયસન્સ બનાવાનુ હોય તે વ્યક્તિનુ આધારકાર્ડ તથા એક ફોટો મોકલી આપતા ત્યારબાદ સંતોષસિંઘ ચૌહાણ પોતાના લેપટોપમા સુરક્ષાદળના જવાનને ડ્રાઈવીંગ લાયસન્સ મેળવા જરૂરી દસ્તાવેજ (૧) ડોક્યુમેન્ટ પૈકી સર્વિસ સર્ટીફિકેટ (૨) ડિફેન્સ મોટર ડ્રાઇવીંગ લાયસન્સ બુક (૩) કન્ફરમેશન લેટર બનાવતો. સુરક્ષાદળોની બટાલીયનના સીક્કા બનાવા માટે સંતોષસિંધએ ઓનલાઈન સીક્કા બનાવાનુ મશીન મંગાવેલ જે આધારે તેણે જે તે સુરક્ષાદળના સીક્કા બનાવેલ. સીક્કા બનાવી ઉપર જણાવેલ દસ્તાવેજોમા તે સીક્કા મારી સુરક્ષાદળોના અધિકારીની જાતે સહી કરી તમામ ડોક્યુમેન્ટ આર.ટી.ઓ ની ડ્રાઈવીંગ લાયસન્સ મેળવા માટેની સાઈટ પર અપલોડ કરતો.

અપલોડ કરેલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા લાઇવ ફોટો પડાવવા અરજદારને રૂબરૂ હાજર ન રહેવું પડે તે માટે આર.ટી.ઓ કચેરીમાં વચેટીયાઓને તે રૂપીયા ચુકવી ડ્રાઈવીંગ લયસન્સ મેળવી લેતો.આરોપી ધવલ વસંતકુમાર રાવતએ બે વર્ષ સુધી સંતોષસિંઘ ચૌહાણ સાથે કામ કરેલ અને સંતોષસિંઘ ચૌહાણ ખોટા ડ્રાઈવીંગ લયસન્સ કઈ રીતે બનાવે છે તે સારી રીતે જાણી ગયેલ આ કામમા સંતોષસિંઘને સારા રૂપીયા મળતા હોય ધવલ રાવતે અલગથી આ કામ શરૂ કરેલ અને જમ્મુ કશ્મીરના ઉપરના સંપર્ક ઉપરાંત તેનો સંપર્ક જમ્મુ શ્મીરના અયાન ઉમર સાથે થયેલ. આયાન ઉમરને જે સુરક્ષાદળી બટાલીયના સરનામા પર ડ્રાઈવીંગ લાયસન્સની જરૂર હોય તે બટાલીયાના સીક્કા આરોપી ધવલ રાવતે મોકલી આપતો. અયાન ઉંમર ધવલ રાવતને જેના નામનુ ડ્રાઈવીંગ લસસન્સ મેળવાનુ હોય તેનુ આધારકાર્ડ તથા ફોટો મોકલી આપતો ત્યારબાદ ધવલ રાવત તેના લેપટોપમા (૧) ડોક્યુમેન્ટ પૈકી સર્વિસ સર્ટીફિકેટ (૨) ડિફેન્સ મોટર ડ્રાઇવીંગ લાયસન્સ બુક (3) કન્ફરમેશન લેટર તથા (૪) આર્મીનુ કેંટીન કાર્ડ બનાવતો અને તેમા ડીજીટલ ડીજીટલ પેનથી સહી કરી તમામ દસ્તાવેજોની પ્રીંટ કાઢી તેમા સુરક્ષાદળોના એકમોના સીક્કા મારી સહી કરી તમામ ડોક્યુમેન્ટ આર.ટી.ઓ ની ડ્રાઈવીંગ લાયસન્સ મેળવા માટેની સાઈટ પર અપલોડ કરતો, અપલોડ કરેલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા લાઇવ ફોટો પડાવવા અરજદારો રૂબરૂ હાજર ન રહેવું પડે તે માટે આર.ટી.ઓ કચેરીમાં વચેટીયાઓને રૂપીયા ચુકવી ડ્રાઈવીંગ લયસન્સ મેળવી લેતો. ત્યારબાદ પોતાના નામે અથાવા ગાંધીનગરમાં આવેલ સુરક્ષાદળના સરનામે આવેલ લાયસન્સ અયાન ઉમરને પોહચાડી તેમા જમ્મુ કશ્મીરનુ સરનામુ બદલાવા માટે આર.ટી.ઓનુ બનાવટી નો-ઓબજેક્શન સર્ટી બનાવી તે પણ અયાન ઉમરને મોકલી આપતો.પકડાયેલ બન્ને આરોપીઓએ અત્યાર સુધી એક હજારથી પણ વધુ ખોટા ડ્રાઈવીંગ લાયસન્સ બાનાવેલ છે જેમા તેઓ એક લાયસન્સ દીઢ રૂ.૬૦૦૦ થી રૂ.૮૦૦૦ લેતા હતા. બન્ને આરોપી ગુગલ-પે અથવા ફો-પે થી પોતાનુ પેમેન્ટ લેતા હતા. બન્ને આરોપીઓએ બનાવતટી લાયસન્સ કઢાવી પચાસ લાખથી વધુ રૂપીયા મેળવેલ હોવાની પ્રાથમિક હકિકત ધ્યાન પર આવેલ છે.

આરોપીઓ પાસેથી કબજે કરવામા આવેલ મુદ્દામાલની વિગત :-(૧) ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૨૮૪ (૨) મોટર ડ્રાઇવીંગ લાયસન્સ બુક-૯૭ (૩) રબર સ્ટેમ્પ નંગ-૯ (૪) નો ઓબ્જેકશન સર્ટી-૩૭ (૫) સર્વિસ સર્ટીફિકેટ-૯ (૬) કન્ફર્મેશન લેટર-૫ (૭) લેપટોપ નંગ-૩ (૮) કલર ઝેરોક્ષ ડોક્યુમેન્ટ-૩(૯)મોબાઇલ ફોન-૪ (૧૦) સ્પીડ પોસ્ટ સ્ટીકર-૨૭ (૧૧) ડીજીટલ સિગ્નેચર પેન નંગ-૧

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે, પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારયો

0 0
Read Time:1 Minute, 24 Second

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે.

નરાધમ પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. સગા હેવાન પિતાએ તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને આ હેવાન છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના હેવાન પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો, અહીં સુધી કે જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો. આ હેવાન પિતાએ હદ એટલી વટાવી કે દીકરીને લગ્ન બાદ પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી, સગી બહેનોને હેવાન પિતા થી બચાવવા પુત્રીએ પોલીસની મદદ લઈ ફરિયાદ કરી અને હેવાન પિતાને વેજલપુર પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

છેતરપીંડીની ફરીયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો

0 0
Read Time:1 Minute, 40 Second

છેતરપીંડીની ફરીયાદઃ-

નવરંગપુરાઃ શૈલેષકુમાર કનુભાઈ ઠકકર (રહે. નાગરદાસની ખડકી રામજી મંદીર સામે વાસદ તા.જી-આણંદ) એ તા.૩૦/૦૫/૨૦૨૩ ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે શૈલેષકુમાર ઠકકર એ તેમના મિત્રોને વિદેશ અભ્યાસ માટે જવાનું હોઈ શૈલેશકુમાર ઠક્કરના સંપર્કમાં આવેલ અને નવરંગપુરા સી.જી.રોડ ગણેશ પ્લાઝામાં ઓફીસ નંબર-૨૦૧ ધરાવતા એહમદઅબ્બાસ ગુલામઅબ્બાસ અનુસીયા (રહે. ર૬૭ કાઠવાડ પ્રાથમિક શાળા સામે કાઠવાડ હાપા હીંમ્મતનગર) ને વિદેશ અભ્યાસ માટે વાત કરતા તા.૨૭/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૦૫/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન એક મિત્રને યુ.કે (લંડન) હેરો શહેરની ગ્રાથમ કોલેજમાં ફી ૭૫,૦૦૦/- તેમજ કેનેડાની બીટીશ કોલંબીયા કોલેજ ફી ૩,૮૬,000/- ઓનલાઈન ભરાવડાવી હતી. ત્યારબાદ શૈલેષકુમાર ઠકકરના મિત્રો કોલેજ ખાતે ગયા હતા જ્યાં કોલેજમાં તેઓની ફી ભરાયેલ અને પરત લઈ લીધેલાનુ જાણવા મળતા આરોપી એહમદઅબ્બાસ ગુલામઅબ્બાસ ખનુસીયાએ ઓનલાઈન ભરેલ ફી ના કુલ રૂપિયા ૪,૬૧,૦૦૦/- પરત મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એમ.ચૌધરી ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ખેડા જિલ્લા ના ડાકોર મા કેરલા સ્ટોરી ‘ જેવો કિસ્સો સામે આવ્યો છે,અબ્દુલ્લા એ યુવતી ને બ્લૅક મેલ કરતા,તેના ત્રાસ થી યુવતી એ આત્માહત્યા કરી

1 0
Read Time:5 Minute, 26 Second

12 ની દીકરીએ વિધર્મી યુવકના માનસિક આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે આરોપી અબ્દુલા અકબરભાઈ મોમીન ના મના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૃતક એવી કોલેજીયન યુવતી સાથે વાતચીત કરતો હતો અને પ્રેમસંબંધમાં હતો. જોકે યુવતી અન્ય યુવક સાથે વાતચીત કરતી હોવાથી અબ્દુલ તેને ધાક ધમકી આપી ગાળો ભાંડતો હતો. ટાળીને યુવતીએ ગળેફાંસો ખાઈ આમહત્યા કરી હતી.

મૃ તક યુવતીના પિતા તથા ડાકોરના પી.આઈ. કેવલ ભીમાણી સાથે વાતચીત કરી હતી.

હું ડાકોર પોલીસ સ્ટેશન મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. હાલ હું ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવું અને મારા પરિવારમાં હું, મારી, પત્ની ના એક દીકરી સાથે રહું છું. મારી દીકરી આકૃતિ( નામ બદલ્યું છે) ઉંમર 22 વર્ષ હતી. મારી દીકરી ઓપો કંપનીનો મોબાઈલ વાપરતી હતી.11 de junio, 2023 10 મે 2023ના રોજ ડાકોરથી નીકળી અમારા વતન ગયા હતા. આ સમયે મારી દીકરી આકૃતિની પરીક્ષા ચાલતી હોવાથી તે લગ્નમાં આવી નહોતી અને ડાકોર જ રોકાઈ હતી. 12 jun 2023 રોજ સવારે 07:00 વાગ્યાની આજુબાજુ મારી ્નીએ દીકરી આકૃતિ સાથે ફોન ઉપર વાત કરી હતી. તે વખતે આકૃતિ કોલેજ જવા માટે તૈયાર થાય છે તેવી વાત તેણીએ કરી હતી અને ત્યારબાદ બપોરે જમી કે કેમ ? તે બાબતે અમે તેનોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી અમને લાગ્યું હતું કે પરીક્ષામાં બેઠી હશે . તેથી તેનો ફોન બંધ આવતો હશે.’ત્યાર બાદ સાંજે પણ અમે તેને ફોન કર્યો. જો કે આમછતાં આકૃતિનો ફોન બંધ આવતો હતો. જેથી રાતના 08:00 વાગ્યાની આજુબાજુ અમારા ઘરની ુમાં રહેતા પડોશી નીતાબેન(નામ બદલ્યું છે) ફોન કર ી આકૃતિ ફોન ઉપાડતી નથી, તમે વાત કરાવો તેમ મેં કહ ્યું હતું. જેથી નીતાબેને મને કહ્યું હતું કે દરવાજો બંધ છ ે અને આકૃતિ ઘરમાં છે. દરવાજો ખખડાવું છું તો તે ખોલતી નથી. મેં તેમને કહ્યું હતું કે બે-ચાર વાર ખખડાવ કદાચ સુઈ ગઈ હશે, તેની તબિયત ખરાબ છે.પરંતુ વારંવાર વાજો ખખડાવવા છતાં આકૃતિએ દરવાજો ખોલ્યો નહોતો. નીતાબેનને દરવાજો તોડી નાખવા માટે જણાવ્ યું હતું. થોડીવાર પછી કુસુમબેને (નામ બદલ્યું છે) મને ફોન કરી રડતા રડતા જણાવ્યું હતું કે અંદરના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે અને તેનું મૃત્યુ થઈ ગયું છે. જેથી આ વાત મારી પત્ની, મારા દીકરાઓ તથા અમારા ઘર ના માણસને કરી હતી. સમાચાર સાંભળીને મારી પત્ની બેભાન થઈ ગઈ હતી. હું તેને દવાખાને લઈ ગયો અને મારા કાકા તેમના કરા અને અમારા કુટુંબના માણસો ડાકોર જવા માટે કળ્યા હતા. તેમણે મારી દીકરી આકૃતિ કેમ અને કયા કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો તે બાબતે ડાકોર પોલીસ સ્ “.મારી દીકરી સાથે અબ્દુલ્લા નામનો છોકરો વાત કર 13 મેય 2023 ના રોજ વહેલી સવારે દીકરી આકૃતિની લાશ લઈને અમારા વતનમાં આવ્યા હતા અને અંતિમવિધિ કરી હતી. મારી દીકરી આકૃતિની અંતિમ વિધિ, મરણોત્તર વિધિ 18 મેય 2023 ના રોજ અમારા ઘરે યો હતો. મેં ઘરમાં તપાસ કરતાં મારી દીકરી આકૃતિનો લ ફોન મળી આવ્યો હતો. મેં તે ફોન જોતા આકૃતિ સાથે છેલ્લે 11 મે 2023 તથા 12 મે 2023 ના રોજ 83 ** ના નંબર પર એક નંબર પર લાંબી વાતચીત કરી હતી.આ તમામ વાતચીતનું કોલ રેકોર્ડિંગ થયું હોવાથી મેં રેકોર્ડિંગ મેં આ મોબાઈલ નંબર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર અબ્દુલ્લા નામનો કોઈ છોકરો વાત કરતો હોવાનું જા ણવા મળ્યું હતું.’

દીકરી આકૃતિને લલચાવી ફોસલાવીને પ્રેમસંબંધમા ફસાવી હોવાનું તથા મારી દીકરી આકૃતિને સચ્ચાઈ ની ખબર પડતાં આકૃતિએ અબ્દુલ્લા સાથે પ્રેમ તોડી નાખ્યો હતો. અબ્દુલ્લા સાથે મારી દીકરી કોઈ સંબંધ રાખવામાં આવતી ન હોવાથી આ સંબંધ તોડી નાંખ્યો હતો. જેની દાઝ રાખીને અબ્દુલ્લા નામનો છોકરો મારી કરીને છેલ્લા ઘણા દિવસોથી તેના મોબાઈલ ઉપર ફોન ક રી તથા નડિયાદ ખાતે રૂબરૂમાં મળી હેરાન રતો હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા (AQ) ના સભ્યો અને ગેરકાયદેસર રીતિ ભારત મા રહી અલ કાયદા નો પ્રચાર-પ્રસાર તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ત્રણ બાંગ્લાદેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ ટી એસ.

1 0
Read Time:4 Minute, 10 Second

ગુજરાત એ.ટી.એસ.ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અ લ કાયદા (AQ) માં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ચાર બાંગલાદેશી ઈસમો નામે સોબ મીયાં, આકાશમાન. મુન્નાખાન તથા અબ્દુલ લતિફનાઓ અંગે ગુપ્ત માહિ તી મળેલ. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા મોહમ્મદ સોબમિયા અહેમદઅલી, ઉ.વ.ર૮ ધંધો :નોકરી, રહે સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચા ર રસ્તા પાસે, અમદાવાદ, મૂળ રહે. ખુદરો ગામ, જીલ્લો: મ્યુમનસિંહ, બાંગ્લાદેશનાની પૂછપરછ કરવામાં આવેલ

મોહમ્મદ સૌજીબમિયા અહેમદઅલીની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાગલદેશી ઈસમો મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ તથા મોમિનુલ ઉર્ફે અબ્દુલ લ તીફ રહે, મોરસી, બાંગ્લાદેશનાઓ સાથે 8 તો, જે ત્રણેય પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ ક (AQ) છે. જે આધારે ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમોની ઓળખ કરવામાં આવેલ, જે પૈકી મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇન્ ઝબાલ ઉર્ફે મુન્નાખાન તથા અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે ગીર ઉર્ફે આકાશખાનનાઓને ગુજરાત એ.ટી એસ.ની દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી યુ.પી. પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ છે.

(AQ) નો સભ્ય મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ રહે, મોરસી, બાંગ્લાદેશ, જે આ મોડ્યુલના ઉપ રોક્ત સભ્યો દ્વારા પ્રોત્સાહિત થયેલ અને તાજેત રમાં જ ગેરકાયદેસર રીતે બાંગલાદેશથી ભારતમાં પ્ રવેશ કરેલ. ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા આ મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ ને તા. 22/05/2023 ડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ તથા તપાસમા ં જાણવા મળેલ છે કે, આ મોડ્યુલના સભ્યો ગેરકાયદેસ (AQ) ની વિચારધારાનો પ્ર ચાર- પ્રસાર કરવા, અન્ય યુવાનોની સહાનુભૂતિ ની તેમની આ આતંકવાદી સંગઠનમાં રીક્રુટમેન્ટ કરવા તેમજ ફંડ કલેક્શન કરી તેમના હેન્ડલરને કેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ તમામ ઈસમો પોતાની મૂળ ઓળખ તથા પ્રવૃત્તિઓ છૂપ ાવી રાખવા કોમ્યુનીકેશન માટે Aplicaciones de chat encriptadas, TOR તથા VPN નો ઉપયોગ કરી રહેલ હતા.

વધુમાં, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન તથા મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાનનાઓ બોગસ આ ધાર કાર્ડ તથા પાન કાર્ડ ધરાવે છે અને ભારતીય કોમાં ખોટી ઓળખ આઘારે બેંક એકાઉન્ટ્સ ધારાવે છે. આ મોડ્યુલના સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવે લ નાણાં અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જ હાંગીર ઉર્ફે આકાશખાન દ્વારા બેંક ટ્રાન્ઝેક્શ ન્સ તથા હવાલાના માધ્યમથી બાંગલાદેશ ખાતે અલ-કાય (AQ) ખુલવા પામેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ગાંધીધામમાં મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્ર તિમાનું અનાવરણ

1 0
Read Time:2 Minute, 50 Second

સાહસ અને માતૃભુમી માટે વિવિધ મોરચે લડનાર યોદ્ધા મેવાડ રત્ન મહારાણા પ્રતાપની પુર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ગાંધીધામ આદિપુરના મધ્યે રોટરી સર્કલ પાસે ભારે હર્ષોલ્લાસ સાથે કરાયું હતુ કંડલા કોમ્પલેક્ષ રાજપુત ક્ષત્રિય સમાજ દ્વાર 40 લાખના ખર્ચે નિર્મિત આ પ્રતિમા અને સ્મ ારકના લોકાપર્ણ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ, રા પરના ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાનો તેમજ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને એક સુરમાં મહારાણા પ્રતાપનો જયકારો બોલાવ્યો હતો.

શહેર મધ્યે રોટરી સર્કલ પાસે આ ભવ્ય પુર્ણ કદની પ્રતિમાને સ્થાપિત કરાતા યુવાઓ અને નગરજનોમાં અ નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પુર્વ વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ આ વિચારને આવકારીને પ્રસંશા ક રી હતી. સંચાલક અને પાલિકાના સાશક પક્ષના નેતા હ જાડેજાએ ક્ષત્રિય કદી કોમવાદી નથી હોતો પણ સિદ્ધાતવાદી અને રાષ્ટ્રવાદી જરૂર હોય છે તેમ જણાવવી મહારાણા પ્રતાપની વીરગાથાની ઝલક કવિતા સ્વરરૂપે આપી હતી.આ ક્ષણે કંડલા કોમ્પલેક્ષ રાજપુત્ર ક્ષત્રિય સ માજના પ્રમુખ નરેંદ્રસિંહ રાણા, શૈલેંદ્રસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન વીરેન્દ્ર સિંહ , અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, મામ લતદાર ભગીરથસિંહ્ ઝાલા, જયદીપસિંહ જાડેજા, ચેમ્બ ર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન ક્ષત્રિય સમાજ, શિખ સમાજ સહિતનાએ સન્માન કર્યું હતું. ગાંધીધામ નગરપાલિકાએ આ જમીન ફાળવીને તેના પર સમાજ

દ્વારા આ સ્મારક અને પ્રતિમાના ભવ્ય નિર્માણ માટૅ શુભકામનાઓની વર્ષા થઈ હતી. આ પ્રસંગે આ સ્મારક અને પ્રતિમા નિર્માણ માટે કોઇ સ્વાર્થ વીના સેવા આપનાર આર્કિટેક પુરુષોતમ લાલવાણી સહિતનાનું સન્માન કરાયું હતું.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મોરબી એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૧/૨૦૨૩ ના કામે હળવદ માર્કેટીંગ થાર્ડના તત્કાલીન સેક્રેટરી,તત્કાલીન કલાર્ક નો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બી પોલીસ સુરેન્દ્રનગર,

0 0
Read Time:2 Minute, 48 Second

તત્કાલીન વાઇસ સેક્રેટરી તથા તત્કાલીન કલાર્ક ો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બ ી. પોલીસ સુરેન્દ્રનગર,

મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧/૨૦૨૩ ભ.નિ.અધિ. P.C. કલમ-૪૦૯,૪૬૭,૪૬૮,૪૭૧, ૧૨૦(બી),૩૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૬/૦૧/૨૦૨૩નાં રોજ દાખલ કરવામાં આવેલ

આ કામે આરોપીઓએ હળવદ માર્કેટીંગ યાર્ડમાં તા.૧૩ /૦૨/૨૦૧૫ થી તા.૨૬/૦૩/૨૦૧૫ સુધી જે તે વેપારીઓ પાસે થી માર્કેટીંગ યાર્ડનાં હેડીંગ અને 8 અને સીરીયલ નંબર વગરની કોરી પોંચો મારફતે માર્કેટ -ફી (શેષ) ઉધરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજ્ય સેવક તરીકેના નો દુરૂપયોગ કરી પુર્વનિયોજીત ગુનાહિત ચી એક બીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટ ફ્રી (શેષ) ઉઘરાવી ખેડુતો ના હિતાર્થે યાર્ડમાં જમા નહી કરાવી ત લાભ ખાતર ઉપયોગ કરી પોતાના અંગત ફાયદા માટે અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણુક આચરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યાનું ફલીત થતા ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

() વિપુલભાઇ અરવિંદભાઇ એરવાડીયા (તત્કાલીન સેક્રેટ રી) રહે.ઉમીયા ટાઉનશીપ, હળવદ જી.મોરબી (૨) અશોકભાઇ યંતીભાઇ માતરીયા (તત્કાલીન વાઇસ સેક્રેટરી) રહે આનંદ પાર્ક-૨ બ્લોક નં.૧૦ સરા રોડ હળવદ જી .મોરબી (૩) હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા) (કલા) (ર્ક) રહે.સીરોહી તા.હળવદ જી.મોરબી (૪) નિલેષભવઇ ોદભાઇ દવે (કલાર્ક) રહે.જોષીફળી હળવદ જી.મોરબી (૫) પં કજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક) રહે. ૧૭, ઉમા-ર સોસાયટી, સરા રોડ, તા.હળવદ જી.મોરબી (૬) ભા વેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક) રહે.નવા ઘશ્યામ ગઢ તા.હળવદ જી.મોરબી તથા (૭) અરવીંદભાઇ ભગવાનભાઇ ર ાઠોડ (કલાર્ક) રહે.સાપકડા તા. હળવદ જી .મોરબીનાઓને સદરહુ ગુન્હાનાં /૦૫/૨૦૨૩નાં રોજ અટક કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %