રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ
રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ રાજકોટ રાજકોટમાં જસદણ વિસ્તરામાં કાર અને બાઈક સામ સામે આવી જતા અકસ્માત નોધાયો છે. તેમાં મામા અને બે ભાણેજનું મોત થયુ…
રાજકોટમાં જસદણમાં અકસ્માતમાં મામા અને બે ભાણેજનું મોત થયુ રાજકોટ રાજકોટમાં જસદણ વિસ્તરામાં કાર અને બાઈક સામ સામે આવી જતા અકસ્માત નોધાયો છે. તેમાં મામા અને બે ભાણેજનું મોત થયુ…
પોલીસની ખોટી ઓળખાણ આપી આંગડીયાપેઢી પાસેથી 49 લાખ રૂપિયાનો માલ લઈ રફૂચક્કર પેટા: હિંમતનગર બસ સ્ટેશની બહાર પાંચ શખ્સે લૂટ ચલાવી હિંમતનગરહિંમતનગરમાં મંગળવારે સવારે બસ સ્ટેશનમાંથી સોના ચાંદીની બેંગ કુલ…
ચોરી કરવા આવેલો ચોર મકાન માલીકને મારી નાખતા, પોલીસે આરોપીને ગણતરી કલાકોમાં પકડી પાડ્યો ધોળકાધોળકામાં રાત્રે ચોર ઘરમાં ચોરી કરવા જતા ઘરનો માલીક આવી જતા. ચોર અને ઘરના માલીક વચ્ચે…
સજા પૂરી થઈ ગયા હોવા છતા પાકિસ્તાની જેલમાં કચ્છનો લતીફ સમા ઉ. 88 વૃદ્ધ જેલમાં બંધકચ્છકચ્છ વિસ્તારમાં રહેતા લતીફ સમા પાંચ વર્ષ પહેલા ઢોર ચરાવતા ચરાવતા પાકિસ્તાની સરહદ પર પહોંચી…
વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કારણે 20 વર્ષ યુવતીએ આપઘાત કર્યો સુરત સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીએ મોબાઈલના લતના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતુ. મોબાઈલની લત…
અમારી સરકાર ગાંધીના આદર્શો પર ચાલી રહી છે: આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ બાપુનો આશ્રમ નહીં માનવજાતની ઐતિહાસિક ધરોહર છે. આઝાદી બાદ આ…
વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેન મળશે, પીએમ મોદી અમદાવાદથી કરશે ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમદાવાદથી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરતા વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેનનો લાભ…
10 વર્ષમાં જે કામ થયું એ માત્ર ટ્રેલર: અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી અમદાવાદમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું…
જાણો શું છે CAA? ● બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે CAA ● પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા મળી શકશે ● હિંદુ, સિખ, બૌદ્ધ,…
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે https://youtu.be/I8PsZaOpQjQ?si=r70bg_bjXvnuvWNB ગુજરાતમાં ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો.…