Categories
Amadavad

10 વર્ષમાં જે કામ થયું એ માત્ર ટ્રેલર: અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી

Views: 21
0 0

Read Time:52 Second

10 વર્ષમાં જે કામ થયું એ માત્ર ટ્રેલર: અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી

અમદાવાદમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદીએ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે, “દસ વર્ષમાં જે કામ થયું એ માત્ર ટ્રેલર છે, મારે હજુ આગળ વધવું છે. છેલ્લા 10-12 દિવસમાં ₹7 લાખ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે.” વધુમાં કહ્યું કે, અમારા માટે રેલવેનો વિકાસ રાજનીતિ માટે નથી. રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *