વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેન મળશે, પીએમ મોદી અમદાવાદથી કરશે ટ્રેનનું લોકાર્પણ

વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેન મળશે, પીએમ મોદી અમદાવાદથી કરશે ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમદાવાદથી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરતા વડોદરાને વધુ...

10 વર્ષમાં જે કામ થયું એ માત્ર ટ્રેલર: અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી

10 વર્ષમાં જે કામ થયું એ માત્ર ટ્રેલર: અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી અમદાવાદમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹85 હજાર કરોડના...

જાણો શું છે CAA?

જાણો શું છે CAA? ● બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે CAA ● પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા મળી...

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે https://youtu.be/I8PsZaOpQjQ?si=r70bg_bjXvnuvWNB ગુજરાતમાં ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની...

દાહોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹314 કરોડના ખર્ચે તૈયાર થનાર 55 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

દાહોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹314 કરોડના ખર્ચે તૈયાર થનાર 55 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું દાહોદના સીંગવડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹314 કરોડના ખર્ચે તૈયાર થનાર...

ડીઆરડીઓએ મેડ ઈન ઈન્ડિયા અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું

ડીઆરડીઓએ મેડ ઈન ઈન્ડિયા અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું : પીએમ મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી કે DRDOના વૈજ્ઞાનિકોએ મિશન દિવ્યસ્ત્ર હેઠળ સ્વદેશી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે 10 નવી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે 10 નવી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું અમદાવાદના સાબરમતી ડિકેબીન ખાતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનનું...

ડૉ. વૈશાલી આપઘાત ઃ સાથીકર્મી, પરિજનોના નિવેદનો લેવાશે, ફોન, ચિઠ્ઠી FSLમાં મોકલાશે

ડૉ. વૈશાલી આપઘાત ઃ સાથીકર્મી, પરિજનોના નિવેદનો લેવાશે, ફોન, ચિઠ્ઠી FSLમાં મોકલાશે પીઆઇ ખાચર અંતર વધારીને પ્રેમિકાથી દૂર થવા લાગ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પ્રાંગણમાં...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં 'ભારત જોડો ન્યાયયાત્રા'માં સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા'માં તાપીના...

રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ: પૂર્વ ધારાસભ્ય મોઢવાડિયા

રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ: પૂર્વ ધારાસભ્ય મોઢવાડિયા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ કહ્યું...