Categories
Amadavad

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે 10 નવી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું

Views: 18
0 0

Read Time:53 Second

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે 10 નવી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું

અમદાવાદના સાબરમતી ડિકેબીન ખાતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું છે. આ ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ, મૈસૂર-ડૉ. એમજીઆર સેન્ટ્રલ, પટણા-લખનઉ, ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દહેરાદૂન, કલબુર્ગી- સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી અને ખજુરાહો-દિલ્હી ટ્રેનનો સમાવેશ થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ ₹85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *