ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું

વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું આજરોજ ના અમદાવાદ શહેર દસકોય વિસ્તાર માં પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન…

Continue Readingગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું

સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ? આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીનગર ગુજરાતમાં…

Continue Readingસાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

અમદાવામાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યુંબે કિડની અને લીવરનું દાન મળ્યું

*ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યા....*............*સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન* *૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું* ............*બે કિડની અને લીવરનું દાન…

Continue Readingઅમદાવામાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યુંબે કિડની અને લીવરનું દાન મળ્યું

અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર સિરાજ, યુવરાજસિંહ, બુટલેગરો કે માધુપુરા પી.આઈ..??

અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર સિરાજ, યુવરાજસિંહ, બુટલેગરો કે માધુપુરા પી.આઈ..?? સુત્રો ના જણાવ્યા મુજબ માધુપુરા ના વહીવટદાર સિરાજ અને D…

Continue Readingઅમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર સિરાજ, યુવરાજસિંહ, બુટલેગરો કે માધુપુરા પી.આઈ..??

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ...?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..?? લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના…

Continue Readingગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

ટુ-વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને અધિકાર નથીઃ મુંબઈ કોર્ટ

મુંબઈ સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસને ફટકાર લગાવતાં કહ્યું, છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને કોઈ અધિકાર નથી. કોર્ટે આદેશમાં સ્પષ્ટતા કરી છે, કે દ્વિચક્રી…

Continue Readingટુ-વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને અધિકાર નથીઃ મુંબઈ કોર્ટ

સાંતેજ પોલીસ હદ માં ચાલતા વિદેશી દારુ ના વેચાણ પર SMCનો દરોડો

ગાંધીનગર કલોલ વડસર ગામની ભાગોળમાં ચાલી રહેલા દારૂના વેચાણ પર દરોડો, 6 લોકો સામે ગુનો નોંધી 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલના સાંતેજ પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગની…

Continue Readingસાંતેજ પોલીસ હદ માં ચાલતા વિદેશી દારુ ના વેચાણ પર SMCનો દરોડો

અમદાવાદ રથયાત્રામાં પથ્થરમારો થવાની ખોટા કન્ટ્રોલ મેસેજ કરનાર મહિલાની ધડપક્કડ

પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પથ્થરમારો થયાની જાણ કરી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને…

Continue Readingઅમદાવાદ રથયાત્રામાં પથ્થરમારો થવાની ખોટા કન્ટ્રોલ મેસેજ કરનાર મહિલાની ધડપક્કડ

ગુમ થયેલ વર્ષના બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ

ગુમ થયેલ દસ વર્ષના બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ તારીખ ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રીના સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃત ઓટોરિક્ષા ચાલક એક ભૂલા પડેલા નાના બાળકને…

Continue Readingગુમ થયેલ વર્ષના બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવતા કેન્દ્રીય…

Continue Readingબિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી