Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

0 0
Read Time:2 Minute, 2 Second

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી તે હજુ બહાર આવેલ નથી, પોલીસ શંકાના ડાયરામાં રહેલ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે

અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની દીકરી સફાઈ કામ કરવા સ્વપ્નિલ કોમ્પલેક્ષ 108 રોડ નવા નરોડા અમદાવાદ ખાતે ઘણા સમયથી સફાઈ કામ કરીને પોતાના પરિવાર અને બાળકોનું તેમજ જેઠ જેઠાણી 100%અપંગ હોવાથી સમગ્ર ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હતા.**જેની હત્યા કરવામાં આવેલ છે તે દીકરી આ કોમ્પલેક્ષમા નિયમિત સાફ સફાઇનું કામ કરતી હતી. અંત્યંત દુઃખદ ઘટનાની મળતી માહિતી મુજબ તારીખ.18/07/2023/ના રોજ કોઈ અજાણ્યા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા આ સફાઈ કામદાર તરીકે કામ કરતી દીકરીને ઢોર માર મારી હત્યા કરેલ છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ અનુસૂચિત જાતિ સમાજની સફાઇ કામદાર દીકરીને ન્યાય મળે તે માટે અને આ ગુનામાં સંડોવાયેલ નરાધમોને ફાસી તથા કડકમા કડક સજા મળે તેવી માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.**હાલ દીકરીની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોસ્ટ મોર્ટમ માટે પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વિંઝોલ ખાતે સદગુરૂ એર નામની સાઇટ ઉપરથી કિમત રૂ.૩,૧૯,૦૦૦/- ની મત્તાના ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરોના બંડલો સાથે બે આરોપીઓને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 12 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ પાછળ, બાપુનગર, અમદાવાદ શહેર (૨) રવિન્દ્રસિંગ લક્ષ્મીસિંગ રાજપુત ઉ.વ.૨૬, રહે. મકાન નં.એ/૧૨, વિનાયક પાર્ક, આર.ટી.ઓ. રોડ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ:દેવલપુર, પોસ્ટ. ખુટાણા, થાના. ચૌબેપુર, તા.પીંડરા, જી. વારાણસી, ઉત્તરપ્રદેશનાઓને અમદાવાદ, વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે જાહેર રોડ ઉપરથી તા.૦૭/૦૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી (૧) અપાર શક્તિ કમ્પનીના ૧.૫ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૧૩ કિમત રૂ.૩૯,૦૦૦/- (૨) અપાર શક્તિ કમ્પનીના ૬ એમ.એમ. ના ઇલેક્ટ્રીક વાયરોના બંડલ નંગ-૨૮ કિંમત રૂ.૨,૮૦,૦૦૦/- તથા (૩) ટી.વી.એસ. જ્યુપીટર નં.GJ-27-DZ-5288 કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩,૯૯,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.ગઇ તા.૨૯/૦૬/૨૦૨૩ ના રાત્રીના બંને આરોપીઓએ ટીવીએસ જ્યુપીટર નંબર GJ-27-DZ-5288 લઇને હાથીજણ સર્કલ પાસે, વિંઝોલ, સદગુરુ એર નામની ફ્લેટની નવી સ્કીમ ઉપર રાત્રીના આશરે અઢી વાગ્યાના સમયે ગયેલા. જ્યાં રોશન અનુપભાઇ વર્માએ દુકાન નં.૪ ના શટરનુ તાળુ સળીયાથી તોડી દુકાનમાંથી નાના-મોટા ઇલેકટ્રીક વાયરના બંડલ નંગ-૪૭ ની ચોરી કરેલ હતી. જે તમામ વાયરો જ્યુપીટર ઉપર બે ફેરા કરીલઇ ગયેલ હતા. જે ચોરી કરેલ તમામ વાયરો છુપાવી મુકી રાખેલ હતા. આજરોજ બન્ને આરોપીઓએ ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરનુ વેચાણ કરવા માટે જ્યુપીટર લઇને વસ્ત્રાલ, ડો. શ્યામપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમના કોટની સામે રોડ પાસે ઉભા રહેલ હોવાનું જણાવેલ. ઉપરોક્ત વાયર ચોરી અંગે વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ હોય, બંને આરોપીઓને આ ગુનાના કામે સોપવામાં આવેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઉપરોક્ત બંને આરોપીઓ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વિશ્વાસઘાત અને છેતરપીંડી:- અમદાવાદ ના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી

0 0
Read Time:1 Minute, 5 Second

વિશ્વાસઘાત અને છેતરપીંડી:- અમદાવાદ ના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી

બોડકદેવઃ અનિકેતભાઈ કમલેશભાઈ પટેલ (ઉ.વ.૨૭)(રહે,ફેસ્ટીવલ રેસીડેન્સી, એસ.જી. બિઝનેશ હબની બાજુમાં, સોલા) એ તા.૨૭/૦૬/૨૦૧૩ ના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૧૧/૨૦૨૧ થી જુલાઈ/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી ગીરાબહેન પ્રદિપકુમાર ચોક્સી (રહે.ધ બનીયન એપાર્ટમેન્ટ, બોડકદેવ) એ પોતાના મકાનનું ઇન્ટીરીઅર ડીઝાનીંગનું કામ અનિકેતભાઇની કંપની દ્વારા કરાવડાવી, બીલ મુજબના બાકી લેણા કુલ રૂપિયા ૨૪,૫૦,૦૦૦/- નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વાય.વાય.ચૌહાણ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ખાતે સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

1 0
Read Time:1 Minute, 42 Second

સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

તારીખ ૪/૬/૨૦૨૩ ને રવિવારે કડવા પાટીદાર ની વાડી મા

જરૂરિયાત મંદ બાળકો ને દાતા શ્રીઓ ના સહયોગ થી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમા દાતાશ્રી કનુભાઈ પટેલ , યોગેશભાઈ પટેલ ( ભવાની ઇલોક્ટ્રોનિક્સ) તથા ડી.પી. ઠકકર સાહેબ ના સહયોગ થી કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમા મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ ( પૂર્વ નગર પાલિકા પ્રમુખ), ધર્મેશભાઈ પ્રજાપતિ ( નગર પાલિકા ઉપપ્રમુખ) , ચિરાગભાઈ રાજગોર,

પાટણ ના સામાજીક કાર્યકર વકીલ શ્રી ડૉ.મનોજ પરમાર , કોમ્પ્યુટર ગુરૂ કમલેશભાઈ સોલંકી, ભીખાભાઈ આચાર્ય, નગરપાલિકા કોર્પોરેટર બિપીનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સિદ્ધરાજ ફાઉન્ડેશન ના હોદ્દેદારો જેવા કે પ્રમુખ રવી પ્રજાપતિ, ઉપપ્રમુખ મનોજસિંહ રાઠોડ, મંત્રી કિશોરભાઇ પ્રજાપતિ, સંસ્થાપક મેહુલભાઈ તથા દેસાઈ જલ્પાબેન, સુનિલભાઈ ભીલ, કરણભાઈ ભીલ જેવા તમામ સાથી મિત્રો ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 48 Second

અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે.

આરોપીના કબ્જામાંથી દેશી તમંચા નંગ – ૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા પિસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ – ૧૨ કિ.રૂ. ૧૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૬૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૬/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ

કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આજથી આશરે વીસ એક દિવસ પહેલાં મ.પ્ર. રાજ્યના ભીંડ ગોરમી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગ યેલ ત્યાં એક અજાણ્યા માણસે હથીયાર આપવાની વાત ક રતાં તેણે તમંચા નંગ – ૨ તથા પિસ્તોલ નંગ – ૧ તથા કાર તુસ નંગ – ૧૨ મ.પ્ર. ના ભીંડ જીલ્લાના ગોરમી ગામના એક છોકરા રૂ.૩૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.

પકડાયેલ આરોપી મ.પ્ર. રાજ્ય તથા ગુજરાત રાજ્યમાં લુંટ તથા ધાડના ગુનાઓમાં પકડાયેલ હોય અને અમુક ગુનાઓમાં વોન્ટ ડ હોય જેથી આરોપીના જુના સાગરીતો સાથે મળીને દાવાદ શહેરમાં તેમજ અન્ય શહેરોમાં ફાયરીંગ કરી લુટને અંજામ આપવાના ઈરાદે મ.પ્ર. રાજ્યમાંથી હથીયારો લઈને આવેલ હોવાનું તપાસ દર મ્યાન જાણવા મળેલ છે.

  • મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨/૧૦ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૬ તથા આર્મ્સ એક્ટ કલમ : ૨ ૫(૧)(બી-એ) મુજબ
  • સને – ૨૦૦૮ માં ઓઢવ પો.સ્ટે. માં રૂ. ૮ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને – ૨૦૦૮ માં પાલનપુર ખાતે રૂ. ૧૨ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં પાટણ ખાતે ઘાડની કોષિશના ગુનામાં પકડાયેલ છે. • સને ૨૦૧૧ માં જામનગર ખાતે ઘાડની કોષિશના ગુનામા પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં રાજપીપળા ખાતે દોઢ લાખ સોનાના દાગી નાની લુંટના ગુનામાં

પકડાયેલ છે. • સને – ૨૦૧૧ માં વિરમગામ પો.સ્ટે. ખાતે પોલીસ ઉપર હુમલો કરવાના ઈપી.કો.

કલમ ૩૦૭ મુજબના ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાના મુદ્દામાલ અંગે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:2 Minute, 31 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ.શ્રી કે.એસ. સિસોીયા, અ.હેડ કોન્સ. મહેન્દ્ર વાસુદેવ, દિપનારાયણ રાજનારાયણ, અ.હેડ કોન્સ. અખિલેશકુમાર જગદીશ, અ.હેડ કોન્સ. ત્રીપાલસિંહ રઘુવિરસિંહ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ દ્વારા ગુનાહિત વિશ્ વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપી પુરણનાથ મદનના થ યોગી ઉ.વ.૨૦ રહે. મકાન નં.૧૧, ભગીરથ સોસાયટી, કઠવાડા જી.આઈ.ડી.સી., આ ઠ નંબર રોડ, કઠવાડા સિંગરવા ઓડ, કઠવાડા, અમદાવાદ શહ રને કઠવાડા સિંગરવા રોડ, ગજાનંદ સોસયટીની માં, જય અંબે ઓટો ગેરેજ પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી પુરણનાથ મંદનનાથ યોગી છેલ્લા એક વર્ષથી અ મદાવાદ, કઠવાડા સિંગરવા રોડ, ગજાનંદ સોસયટીની બા જુમાં આવેલ ફોર્ચ્યુન પાર્ક એસ્ટેટ સામે આવેલ દુ કાન નં.૧૯ માં ભંગારનો વેપાર ધંધો કરે છે. ગઇ તા.૧૨/૦૫/૨૦૧૩ ના રોજ આરોપી પ્રેમનાથ ગોકુલના થ યોગી એક આઇસર ગાડીમાં રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાનો સામાન લઇ આરોપી પુરણનાથ મદનનાથ યોગીના કઠવાડા સિગરવા રોડ, જવેરી એસ્ટેટ, ધ સન ઇન્ડસ્ટ્રીઝના શેડ નં.૧૧ ખાતે આવેલ ગોડાઉનમાં ખાલી કરી મુકી દીધેલ હતો. ગઇ તા.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ સાબરકાંઠા લોકલ એલ.સી.બી. દ્વારા રૂ.૨૯,૪૬,૬૮૯/- ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી પ્રેમનાથ ગોકુલનાથ યોગીને પકડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ હતી. તેમજ આ મુદ્દામાલ ઉપરોક્ત પકડાયેલ આરોપી પુરણનાથ મદનનાથ યોગીના ગોડાઉનમાંથી મળી આવેલ હો, પણ નામ આ કેસમાં

રિપોટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકો અધિવેશનમાં ઓલપાડ તાલુ કાનાં શિક્ષકો જોડાયા

1 0
Read Time:2 Minute, 14 Second

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે યોજવામાં આવેલ અખિલ ભારતીય થમિક શિક્ષક સંઘનાં ૨૯ માં દ્વિવાર્ષિક શૈક્ષણિ ક અધિવેશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મો દી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી બ હોળી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સહભાગી ‘શિક્ષણ પરિવર્તનનાં કેન્દ્રમાં શિક્ષકો’ વિષય પર યોજાયેલ આ રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ઉપ સ્થિત મહાનુભાવોએ શિક્ષકોને માર્ગદર્શિત કર્ય ા હતાં.

સદર અધિવેશનમાં ઉપરોક્ત વિષય સહિત વૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે મહિલા શિક્ષકોમાં પણ ભારે ઉત્સાહ જો વા મળ્યો હતો. જેનાં પગલે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની શિક ્ષિકા બહેનોએ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્ રમુખ બળદેવ પટેલની આગેવાની અને મહિલા ઉપપ્રમુખ શ ્રીમતી જાગૃતિ પટેલનાં માર્ગદર્શન હેઠળ મોટી સં ખ્યામાં આ અધિવેશનમાં સહર્ષ ભાગ લીધો હતો. તેમની સાથોસાથ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સંઘનાં હોદ ્દેદારો અને કારોબારી સભ્યો ઉપરાંત તાલુકાની વિ વિધ શાળાઓનાં શિક્ષકો જોડાયા હતાં.

૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે પણ શૈક્ષણિક તત્પરતા સા થેની શિક્ષિકા બહેનોની મોટી સંખ્યામાં િ ઊડીને આંખે વળગે તેવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટ ેલ એક ૫પ્રવાડી યાદીમાં જાગાતે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

1 0
Read Time:3 Minute, 21 Second

૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ના દ્વિતીય દિવસની સંધ્યાએ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયા


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર – ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ
ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા.

પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

1 0
Read Time:2 Minute, 31 Second

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ચિંતન શિબિર ના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદા ની સંધ્યા આરતી નો લ્હાવો લેતા મુખ્ય મંત્રીશ્રી
::::::;:;;;;;;;

ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી

નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ પણ જોડાયા

શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તા.૧૯ થી ૨૧ મે દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિર યોજાઈ રહી છે.
આ શિબિર ના પ્રથમ દિવસને અંતે સંધ્યા કાળે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી.
ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી.
આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી.
આમ, પ્રથમ દિવસની ચિંતન શિબિરના વિવિધ કાર્યક્રમો બાદ સંધ્યા ટાણે મુખ્યમંત્રીશ્રી સહિત “ટીમ ગુજરાત”એ ગોરા ઘાટ ખાતે યોજાતી નર્મદા મૈયાની દૈનિક આરતીનો આસ્થાપૂર્વક ધર્મલાભ મેળવ્યો હતો.
–૦૦૦–

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhuj

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

0 0
Read Time:4 Minute, 54 Second

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોન ી સમીક્ષા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટ રશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજનીસ૫ ની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મો નીટરીંગ કમિટી(દિશા) ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચા લતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને ામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટ, પો સ્ટ ઓફીસ, સંકલિત બાળ વિકાસ યોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ટેલીકોમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિ ણ .. રોજગાર ગેરંટી એકટ, ડિસ્ટ્રીકટ શન ખાણ ખનીજ શાખા, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમ ંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ, દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય જમીન રેકોર્ડ આધુનિકરણ કાર્યક ્રમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ ્રી પારૂલબેન કારા તથા ધારાસભ્ય સર્વશ્રી ્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમન સિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્ત ૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂ ચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્ તારને લગતા મુદા રજૂ કરીને જેતે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રીએ આ બેઠક ખૂબજ મહત્વપૂર્ણ હ ોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીશ્રીઓ દ્વારા ગંભીર તાથી લઇને તેનો ત્વરીત નિકાલ કરવા તથા ઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપ ી હતી.

આ સાથે કલેકટરશ્રીએ વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસ Ver más ને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ રીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. આજની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ, તળાવના કામો, મન રેગાના કામ, વાસ્મો હેઠળના કામો, ગ્રામ, સ્વામિત્વ યોજના હેઠળ થતા સર્વેને લગતા સૂચનો, શ ાળાના ઓરડા, પાણી સહિતના પ્રશ્નો મુદે, રજૂઆત ને તેને લગતા કામો ગુણવત્તાયુકત કરવા તથા ભાગ પાસે મુકાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા જણાવ્યુ ં હતું.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક Ver más જનાઓ હેઠળ થતી કામગીરી અંગે તૈયાર કરાયેલા

પુ સ્તક અંગે છણાવટ કરાઇ હતી અને આ તકે સાંસદશ્રીના હસ્તે પુસ્તિકાનું વિચોમન કરાયું હતું. આજરોજ મળેલી રીવ્યુ બેઠકમાં ડીડીઓ એસ .કે. તિ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પં ચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %