સરબજીત સિંહના હત્યારા આમિરની પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી: અહેવાલો

સરબજીત સિંહના હત્યારા આમિરની પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી: અહેવાલો

Views: 24
0 0

Read Time:47 Second

સરબજીત સિંહના હત્યારા આમિરની પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી: અહેવાલો અહેવાલોના જણાવ્યા મુજબ, વર્ષ 2013માં પાકિસ્તાની જેલમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા પાછળ સંડોવાયેલા પાકિસ્તાની ડોન આમિર સરફરાઝની લાહોરમાં બે અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નોંધનીય છે કે, વર્ષ 2018માં પાકિસ્તાનની એક કોર્ટે સરબજીત સિંહની હત્યાના કેસમાં આમિર સરફરાઝ અને તેના પરિચિતને પુરાવાના અભાવનો હવાલો આપી નિર્દોષ જાહેર કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *