ગરીબોને મફત અનાજ આપવાની જગ્યાએ બારોબાર વહેચી દેવાની કૌભાડ બહાર આવ્યું
અમદાવાદ
સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ જે બારોબાર વેચી દેવાનો કૌભાડ બહાર આવ્યું છે. કેસરીસિંહ પરમાર ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ગરીબોને અનાજ આપતા નથી. અને બીજાને બારોબાર અનાજ આપીદે છે. અને પોતે મોટો નફો લેતા હોય છે. તેથી પોલીસે તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સરકાર દ્વારા ગરીબોને મફતમાં સૌથી સસ્તુ અનાજ શાકભાજી અને વગેરે વસ્તુઓ મળી રહી તે માટે સરકાર ઘણા બધા પ્રયાસ કરતી હોય છે. પણ સરકારના અમુક લોકો ગરીબનાનામે અનાજની દુકાનો ચલાવતા હોય છે.
જે સરકાર તરફથી મફતમાં અનાજ તો લે છે પણ તે અનાજ ગરીબો સૌથી આવતુ નથી. અને તે બારોબાર પોતાના ફાયદા માટે ઉંચા ભાવમાં વેચી દેવામાં આવે છે. બસ આવુ કૌંભાડ પકડવામાં આવ્યું છે. જે અસલાલીમાં કેસરીસિંહ પરમાર ઉ. 43 તે રહે. બારેજાતે ગરીબોને મફતમાં અનાજ મળી રહી તેની દુકાન ચલાવે છે. પણ તે અનાજ ગરીબોને આપતા નથી. બારોબાર વેચી દેતા હોય છે. અને જે ગરીબો દુકાનમાં અનાજ લેવા આવે છે તેમને કહેવામાં આવે છે. કે અનાજ હજુ આવ્યુ નથી. તેવુ ગ્રાહકોને કહે છે.
પોલીસને જ્યારે આ પ્રકારની માહિતી મળી ત્યારે ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને ત્યાં જઈને જોયું તો ગરીબોનુંજે અનાજ હતુ તે ગરીબોને આપવાની જગ્યાએ પોતાને આર્થિક લાભ મળે તે માટે બીજાને અનાજ આપી દેતા હોય છે. તેથી પી.બી.એમ. અધિનિયમ હેઠળ તેમને ધરપકડ કરવામાં આવી છે. અને તેમને આગળ આવા કેટલા પ્રકારના કૌભાળો કર્યા છે. તેની પોલીસ દ્વારા વિગત લેવામાં આવશે. તેની તપાસ કરશે. અત્યારે તો કેસરસિંહને અટકાયત કરીને જૂનાગઢ મોકલવામાં આવ્યા છે.
અહેવાલ રાહુલ દેસાઈ