Categories
Ahemdabad crime news

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો.

Views: 13
0 0

Read Time:2 Minute, 43 Second

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો. અમદાવાદ. અમદાવાદમાં અશોક જાડેજાનો સાગરીત 15 વર્ષે રાજસ્થાનતી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 15 વર્ષથી નાસતો ફરતો અશોક જાડેજાનો સાગરીત આખરે પોલીસે 15 વર્ષ પછી સફળતા મળી હતી. આ આરોપી પાછળ પોલીસે 20 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. અને તેના ઉપર 20 થી વધારે ગુનાઓ પણ સામેલ હતો.અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં 15 વર્ષ પહેલા અશોક જાડેજા એક કા તીન કોંભાડ ચલાવતો હતો. લોકો જોડેથી પૈસા લઈને એકના ત્રણ ગણા પૈસા કરી આપતો હતો. અને લોકોને છેતરપિંડી કરતો હતો. તેના સાથે તેનો ખાસ સાગરીત કિશોર છારા તે લોકોને અશોક જાડેજા પાસે લાવતો હતો. અને લોકો જોડે પૈસા પડાવતો હતો. જ્યારે અશોક જાડેજાની પોલ ખુલ્લી અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારે અશોક જાડેજાનો સાગરીત કિશોર છારા લાપતા થઈ ગયો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પણ તે હાથમાં આવતો હતો નહી. તેથી પોલીસે કિશોર છારા ઉપર 20 હજારનું ઈનામ જાહેર કરવામાં આવતુ હતુ. સરખેજ પોલીસે 15 વર્ષ પછી એક મોટી સફળતા મળી છે. 15 વર્ષથી નાસતો ભાગતો અશોક જાડેજાનો ખાસ સાગરીતે કિશોર છારા રાજસ્થાનથી પોલીસે તેની ધરપકડ કરી છે. તેના ઉપર 20થી વધારે ગુનો નોધાવામાં આવ્યા છે. અશોક જાડેજાનો તે એજન્ડ હતો. અને અશોક જાડેજા જોડે લોકોને કિશોર છારા લાવતો હતો. અને પૈસાનો હિસાબ રાખતો હતો. અને અશોક જાડેજાનો 24 કલાક લોકોની અવર જવર હતી. અને ત્યા લાંબી લાબી લાઈન પણ લાગતી હતી. અને લોકો જોડેથી લાખો રૂપિયા લેતો હતો અને પૈસાનો હિસાબ રાખતો હતો. જ્યારે કોરોડો રૂપિયા ભેગા થયા ત્યારે કિશોર છારા લાપતા થઈ ગયો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આખરે 15 વર્ષ પછી કિશકોર છારાન રાજસ્થાન દ્વારા ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *