Categories
Amadavad Crime

દાણીલીમડા પોલીસએ પેરોલ જમ્પ પાકા કેદી તેમજ શરીર સંબંધી ગુનામાં નાસતા – ફરતા આરોપીને દબોચી લીધો

0 0
Read Time:3 Minute, 43 Second

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારના નાસતા ફરતા આરોપીઓ તેમજ વિસ્તારમાં રહેતા પેરોલ ફર્લો જમ્પ આરોપીઓ અંગેની ડ્રાઈવ ચાલતી હતી જે આરોપીઓ શોધી કાઢવા દાણીલીમડા પોલીસ પોલીસ ઈન્સ્પેક્ટર જી.જે.રાવત ની સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા તથા પો.સબ.ઇન્સ. પી.એ.નાયી અને સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન પાકા કેદી નં.૨૧૭૭ મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાફ્સા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર હાલ રહે. મ.નં.૨૧ રહીમનગર, લેવગલ્લા પાછળ, ઉમર મસ્જીદ પાસે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર ને ક્રિમીનલ કેસ, નાની દમણ પો.સ્ટે. ફર્સ્ટ ગુના નામદાર ચીફ કોર્ટ દમણથી તા.૨૯/૧૦/૨૦૨૧ ના રોજ ૦૫ (પાંચ) વર્ષ કેદની સજા કરવામાં આવેલ હોય, સજા દરમિયાન સદર કામના કેદીને દિન – ૦૩ની લાજપોર મધ્યસ્થ જેલ – સુરત ખાતેથી પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ હતાં. જે મુજબ કેદીને પેરોલ રજા પરથી તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ હજર થવાનું હતુ પરંતુ આ કામના કેદી પેરોલ રજા ઉપરથી જેલ ખાતે હાજર નહીં થતા ફરાર થઈ ગયેલ. પેરોલ જમ્પ દરમિયાન અત્રેના દાણીલીમડા પો.સ્ટે ના ગુનામાં છેલ્લા સાત મહિના થી નાસતો ફરતો હોય. જે બાબતે પો.કો. વજાભાઈ દેહુરભાઈ તથા પો.કો. રામસિંહ જેરામભાઈ નાઓની ચોક્કસ અને બાતમી ના આધારે આરોપી મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે ફાયટર અબ્દુલ ખાલીફ પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાસા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર નામના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીને પકડી લઈ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.•

પડાયેલ આરોપીના નામ :-• મોહંમદ હુસેન ઉર્ફે શાહરૂખ ઉર્ફે કાયટર અબ્દુલ ખાલીક પઠાણ રહે.મ.નં. ૧૦૪ હાસા ફ્લેટ, ગુલમહોર રેસીડન્સી સામે,બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર હાલ રહે. મ.નં.૨૧ રહીમનગર, લવગલ્લા પાછળ,ઉંમર મસ્જીદ પાસે, બેરલમાર્કેટ, દાણીલીમડા, અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-

(૧) પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા

(૨) પો.સબ.ઈન્સ પી.એ.નાયી

(૩) અ.હેડ.કોન્સ. અમરસિંહ રઘુરાજસિંહ

(૪) અ.હેડ.કોન્સ. શૈલેષભાઈ ગાંડાભાઈ

(૫) અ.હેડ.કોન્સ. યોગેશકુમાર રમેશભાઈ

(૬) પો.કોન્સ વજાભાઇ દેહરભાઇ

(૭) પો.કોન્સ. ગોપાલભાઇ શિવાભાઇ

(૮) પો.કોન્સ. રામસિંહ જેરામભા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ માં સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

1 0
Read Time:4 Minute, 1 Second

સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ *વિરમાયાં ટેકરી, પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલમાં આજે અનુસૂચિત જાતિના વર -કન્યાના અનોખા લગ્ન યોજાયી ગયા. *લંકાની લાડી અને ઘોઘાના વર* જેવા આ અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અનુસૂચિતજાતિ (વણકર સમાજ )ની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ)ના… આ લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયાં સ્મારક સંકુલ ના ધીરજભાઈ સોલંકી, અમરતભાઈ વૈષ્ણવ, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ જાદવ, પાટણ ના વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર, કમલેશભાઈ વણકર (કોમ્પ્યુટર ગુરુ )તેમજ પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને રોહિત સમાજના અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ગાંધીનગર રોહિત સમાજના અગ્રણી નાનજીભાઈ પરમાર અમરતભાઈ પરમારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું….. આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઈ વાલ્મિકી, દિનેશભાઇ સોલંકી, અમરતભાઈ વાલ્મિકી,નરોત્તમભાઈ વાલ્મિકી બાબુભાઇ, કિશોરભાઈ નૈયા વગેરે હાજર રહી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય *સમાનતા દર્શક લગ્ન* ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી. વિર માયાંટેકરી, પાટણ ખાતે અમોએ *કોરોના સમય કાળ* થી શરુ કરેલ *સાદાઈ થી લગ્ન* નો આજે – 19=(ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો અમારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ અમારા આ પ્રયાસને બિરદાવી સાદાઈ થી લગ્ન કરવાની આ વ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી સમાજની પરંપરા જ થઇ જાય તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપે છે. આજનો આ લગ્ન પ્રસન્ન અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રસંગે મહારાજ તરીકે ધાર્મિક વિધિ શ્રીમાળી ગરો -બ્રાહ્મણ સમાજના સરઢવના મુકુંદભાઈ તપોધને સેવા આપી હતી. વિરમાયાં ટેકરીપાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે પાંચ હજારથી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે. વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના *હેતુ પરિપૂર્ણ થાય છે.*

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kalol santej news

સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

0 0
Read Time:2 Minute, 34 Second

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીનગર ગુજરાતમાં અવારનવાર ગુજરાત રાજ્ય દ્વારા નવી નવી પદ્ધતિઓ તથા નસીલા પદાર્થોને નિસ્તો નાબૂદ કરવા નવા નવા કાયદાઓ સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ સરકારી કચેરીઓમાં કંઈક ભ્રષ્ટાચાર વ્યક્તિઓ આવા બુટલેગરો સાથે મળી પોતાનું મેળાપણો કરી તેઓ પાસેથી એસ્ટ્રોસન મનીના નામે હપ્તા ઉઘરાવે છે અને નસીલા પદાર્થ વેચવાની પરમિશન આપે છે.

આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ ગુજરાત રાજ્યના સ્થાપિત કરેલા નિયમોનું ભંગ કરી પોતાની મનમાની કરે પોતાના ખિસ્સા ભરવા માટે થઈ અને પોતાના આર્થિક ખર્ચા પૂર્ણ કરવા આવા બુટલેગરો પાસેથી આર્થિક લાભ મેળવી લઈ બાળી બોળી જનતા સાથે તથા તેઓના જીવન સાથે રમત કરતા દેખાઈ રહ્યા છે.

હાલમાં આવા જ સરકારના નિષ્ફળ પ્રયાસોના કારણે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ના કારણે સાંતેજ વિસ્તાર અનેકો વાર બળાત્કાર ચોરી ના બનાવો બની રહ્યા છે કલોલ તાલુકા માં આવેલા સાંતેજ વિસ્તાર માં અનેકો વાર smc ની રેડ પડે છે પરંતુ ગાંધીનગર LCB તેમજ કલોલ DYS કયારે કેમ કોય રેડ પડતી નથી શુ??? આ લોકો ને મહિને. વહિવટ પોહચી જાય છે કે ????

કલોલ ના સાંતેજ વિસ્તાર માં અનેકો વાર SMC રેડ પડે છે અને ત્યાંના પીઆઇ અને પીએસ આઇ પર એક્શન લેવામા આવે છે પરંતુ ત્યાંના માનીતા વહિવટ દાર વિશાલ પર કોય એક્શન લેવામા આવતું નથી?

ટુંકજ સમયમાં સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ૧૩ ગામડા માં ચાલતા તમામ દેશી દારૂ ના અડ્ડા ,જુગાર ના અડ્ડા ના ફોટો તેમજ વિડિયો અમારી good day Gujarat પર બતાવવામાં આવશે જોતા રહો અમારી ચેનલ ને

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

0 0
Read Time:4 Minute, 11 Second

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ સાહેબ તથા

અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૧ નીરજકુમાર બડગુજર સાહેબની સુચનાથી

તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓની સુચના

તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારું તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ નાઓ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ તથા પો.કો.મનભાઇ વલભાઇ તથા પો.કો.મુળભાઇ વેજાભાઇ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે બોડકદેવ વિસ્તાર માંથી (૧) જય સ/ઓ બિપીનભાઇ જાતે-તબિયાર ઉ.વ.૧૮ વર્ષ ૧૦ માસ રહેવાસી, બ્લોક નં-૦૭ મકાન નં-૪૦૮ ચોથો માળ કબીર એપાર્ટમેન્ટ સીમ્સ હોસ્પિટલ પાસે થલતેજ અમદાવાદ શહેર મુળ-વતન-ગામ-મલાસા તા- ભિલોડા જીલ્લો-અરવલ્લી તથા (૨) નીલ સ/ઓ જશુભાઇ જાતે-પંચાલ ઉ.વ.૨૪ રહે,મ.નં-૬૧ જયઅદિતિ પાર્ક ચાદલોડિયા અમદાવાદ શહેર નાને તથા કાયદાના સંધર્ષમાં આવેલ ૦૨ કિશોરો પાસેથી અલગ અલગ કંપનીના કુલ્લે-૦૪ મો.સા તથા ૦૨ એક્ટીવા મળી કુલ્લે ૦૬ ટુ વ્હિલર વાહનો જેની કુલ્લે-કિ,રૂ,૧,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ આજ રોજ તા- ૦૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૧/૩૦ વાગ્યે ઉપરોક્ત ઇસમોને અટક કરી વાહન ચોરીના ૦૬ અનડીટેકટ ગુના ડિટેકટ કરી સારી કામગીરી કરેલ છે. તા-૦૨/૦૬/૨૦૨૩

1/3

શોધાયેલ ગુનાની વિગત

(૧) નારણપુરા પોલીસ સ્ટેશન- પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૪૨૩૦૧૦૧/૨૦૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯

પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૧/૨૩ ધી

(૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૨/૨૩ ધી

(૨) સોલા હાઇકોર્ટ ઇ.પી.કો.કલમ-૩૭૯

ઇ.પી.કો.કલમ-૩૭૯

(૪) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૩/૨૩ ઘી ઇ.પી.કો.કલમ-૩૭૯

(૫) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૮/૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯ (૬) મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

આ કામે પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસ પહેલા ગાંધીનગર સેકટર ૧૩ પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા (AQ) ના સભ્યો અને ગેરકાયદેસર રીતિ ભારત મા રહી અલ કાયદા નો પ્રચાર-પ્રસાર તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ત્રણ બાંગ્લાદેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ ટી એસ.

1 0
Read Time:4 Minute, 10 Second

ગુજરાત એ.ટી.એસ.ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અ લ કાયદા (AQ) માં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ચાર બાંગલાદેશી ઈસમો નામે સોબ મીયાં, આકાશમાન. મુન્નાખાન તથા અબ્દુલ લતિફનાઓ અંગે ગુપ્ત માહિ તી મળેલ. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા મોહમ્મદ સોબમિયા અહેમદઅલી, ઉ.વ.ર૮ ધંધો :નોકરી, રહે સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચા ર રસ્તા પાસે, અમદાવાદ, મૂળ રહે. ખુદરો ગામ, જીલ્લો: મ્યુમનસિંહ, બાંગ્લાદેશનાની પૂછપરછ કરવામાં આવેલ

મોહમ્મદ સૌજીબમિયા અહેમદઅલીની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાગલદેશી ઈસમો મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ તથા મોમિનુલ ઉર્ફે અબ્દુલ લ તીફ રહે, મોરસી, બાંગ્લાદેશનાઓ સાથે 8 તો, જે ત્રણેય પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ ક (AQ) છે. જે આધારે ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમોની ઓળખ કરવામાં આવેલ, જે પૈકી મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇન્ ઝબાલ ઉર્ફે મુન્નાખાન તથા અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે ગીર ઉર્ફે આકાશખાનનાઓને ગુજરાત એ.ટી એસ.ની દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી યુ.પી. પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ છે.

(AQ) નો સભ્ય મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ રહે, મોરસી, બાંગ્લાદેશ, જે આ મોડ્યુલના ઉપ રોક્ત સભ્યો દ્વારા પ્રોત્સાહિત થયેલ અને તાજેત રમાં જ ગેરકાયદેસર રીતે બાંગલાદેશથી ભારતમાં પ્ રવેશ કરેલ. ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા આ મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ ને તા. 22/05/2023 ડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ તથા તપાસમા ં જાણવા મળેલ છે કે, આ મોડ્યુલના સભ્યો ગેરકાયદેસ (AQ) ની વિચારધારાનો પ્ર ચાર- પ્રસાર કરવા, અન્ય યુવાનોની સહાનુભૂતિ ની તેમની આ આતંકવાદી સંગઠનમાં રીક્રુટમેન્ટ કરવા તેમજ ફંડ કલેક્શન કરી તેમના હેન્ડલરને કેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ તમામ ઈસમો પોતાની મૂળ ઓળખ તથા પ્રવૃત્તિઓ છૂપ ાવી રાખવા કોમ્યુનીકેશન માટે Aplicaciones de chat encriptadas, TOR તથા VPN નો ઉપયોગ કરી રહેલ હતા.

વધુમાં, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન તથા મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાનનાઓ બોગસ આ ધાર કાર્ડ તથા પાન કાર્ડ ધરાવે છે અને ભારતીય કોમાં ખોટી ઓળખ આઘારે બેંક એકાઉન્ટ્સ ધારાવે છે. આ મોડ્યુલના સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવે લ નાણાં અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જ હાંગીર ઉર્ફે આકાશખાન દ્વારા બેંક ટ્રાન્ઝેક્શ ન્સ તથા હવાલાના માધ્યમથી બાંગલાદેશ ખાતે અલ-કાય (AQ) ખુલવા પામેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા એક સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચા ર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદ દેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ

1 0
Read Time:5 Minute, 7 Second

ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં અમદાવાદમાં ઓઢવ તથા નારોલ વ િસ્તારમા રહે છે. આ ચારેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાય દા (AQ) સાથે જોડાયેલ છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલ કાયદામાં જોડાવવા ેરીત કરે છે તેમજ અલ કાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઇનપુટના આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ અને ઉપર ોક્ત ઇસમ મોહમ્મદ સોજીબમીયા અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવેલ.

સદર ઇસમની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે દ સોજીબમિયા અહેમદઅલી, ઉ.વ. ૨૮ ધંધો: નોકરી, રહે. સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચાર રસ્તા પ ાસે, અમદાવાદ, મૂળ બાંગ્લાદેશના મ્યુમનસિંહ જિલ્ લાના ખુદરો ગામનો રહેવાસી છે. મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલી બાંગ્લાદેશમાં તે ના ઘણા સંપર્કો દ્વારા અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલ અને અલ-કાયદાનો સભ્ય બનેલ હતો. મોહમ્મદ સોજીબમિયા તેના બાંગલાદેશી હેન્ડલર શ AQ માં જોડાવા માટે પ્રેરણા આપેલ હતી. શરીફુલ ઈસ્લામ દ્વારા મોહમ્મદ સોજીબમિયાનો પર AQ સંસ્થાના બાંગ્લાદેશના પ્રમુખ શાયબા નામના ઇસમ સાથે કરાવેલ. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમિયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, તેમને અલ-કાયદામાં જોડાવવા અને સંગઠન માટે

ભંડોર એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ તેમજ Chat encriptado Aplicaciones, TOR y VPN. આ મોડ્યુલના હેન્ડલર, શયબાએ આ ઇસમોને દાવા આપેલ અને તેઓએ શયબાના નામે પોતાની બાયા આપેલ.

મોહમ્મદ સોજીબની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે @ મુ @ જ હાંગીર @ આકાશખાન પણ અલ-કાયદા સાથે જોડાયેલ છે તથા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી ખોટા દસ્તાવેજો આધારે ભારતમાં વસવાટ કરી રહ્યા છે તેમજ માટે ફંડ એકત્રિત કરવાનું તથા લવવાનું કાર્ય કરી રહ્યા છે. આ તમામ ઈસમો ગુજરાત તથા અન્ય રાજ્યોની ઘણી વ્યક્તિઓ ના સાથે સંપર્કમાં આવેલ અને તેઓને AQ થકી કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ ત્રણેય ઈસમોએ ઘણી વ્યક્તિઓ પાસેથી નાણાં એકત્ AQ ની પ્રવૃત્તિ ઓના ભંડોળ માટે મોકલી આપેલ. શાહીબાએ આ મોડ્યુલના તમામ સભ્યોને જેહાદ, કિતાલ (કત્લ) અસ્લીયા (શસ્ત્ર સરંજામ) હિજરત સા અને સમયનુ બલીદાન આપવુ, શહાદત વહોરવી વિગેરે બાબતે ઉંડાણપૂર્વક સમજાવેલ હતુ. આ તમામને નવા ભરતી થનારાઓને ઓળખવાનું, તેમને કટટરપંથ બનાવવાનું અને તેમને આ વિચારધારામાં જો ડાવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેના simpatizantes ની ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ, અલ કા યદાના ઉપરોક્ત ઈસમોનો અન્ય એક સભ્ય અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી પણ હાલમાં જ બાંગલાદેશથી ભારત ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અલ-કાયદા વિચારધારાના પ્રચાર પ્રસાર તથા ફંડ એક ત્રિકરણ માટે અમદાવાદ આવેલ છે.

જે અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા તપાસ ના કામે કરવામાં આવેલ સર્ચ દરમ્યાન બોગ8 ર્ડ તથા પાન કાર્ડ મળી આવેલ છે. (AQ) ની મીડીયા વીંગ As-Sahab Media હિત્ય મળી આવેલ છે.

આ બાબતમાં ગુજરાત એ.ટી.એસ. I.P.C. ની કલમો મુજબ મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન, અઝા રુલ ઇસ્લામ કફિલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઊર્ફે આકાશખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનલ અંસા રીનાઓ વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 51 Second

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.

*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ શહેર ની આંગણવાડી તેમજ તેડાઘર બહેનો નું ત્રીશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ તેમજ જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા સન્માનિત કાર્યક્ર્મ યોજાયો.

0 0
Read Time:2 Minute, 42 Second

આજ તા-૩૦-૦૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માં આંગણવાડી ની સ્થાપના પછી પ્રથમવાર જ પાટણ શહેરની તમામ ૮૮ (અઠ્યાસી ) આંગણવાડી ની કુલ ૧૭૬ કાર્યકર અને તેડાગર બહેનોને તેઓના અગત્યની બાળ વિકાસ અને બાળ સંસ્કાર ના ઉમદાકાર્ય ની ફરજને સામાજીક ઉત્તરદાયિત્વ

નિભાવવાના શુભ આશય થી આ સ્ત્રી સશક્તિકરણના સરકારશ્રી ના કાર્ય ને ઉજાગર કરવામાં અમારી બન્ને સંસ્થાઓએ ઉત્તમ કાર્ય કરી સામાજીક કાર્યક્રમોનો નવો ચીલો ચાતર્યો છે. આ કાર્યક્રમ નું સંચાલન ડો.મનોજભાઈ પરમારે કર્યું હતું. સહયોગ ધીરજભાઈ સોલંકીએ કર્યો. આભારવિધિ પ્રવિણભાઈ કે. રાઠોડ કરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ અતિઉત્તમ સહયોગ કર્યો હતો. આ કાર્યક્રમ મા મહેમાનો મા ડી.એમ.સોલંકી સાહેબ, ધારપુર સિવિલ ના એમ.એસ પારૂલબેન શર્મા, જય ભીમ ફાઉન્ડેશન ના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબહેન સોલંકી, પીનલબેન સોલંકી(કોર્પોરેટર), હિરલબેન પરમાર (કોર્પોરેટર), રમેશભાઈ પરમાર (સામજીક આગેવાન) , ઉર્મિલાબેન પટેલ, ગૌરીબેન સોલંકી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ લૉ ના ડીન ડૉ.અશોકભાઈ શ્રોફ તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વીરેન્દ્ર સાધુ, રાજેન્દ્ર પરમાર, ડૉ. ચિરાગ મકવાણા, કમલેશભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ, મહેશભાઈ જાદવ, ગીતાબેન સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, સાધનાબેન પરમાર, મહેશભાઈ ઝાલા, રમેશભાઇ વાણિયા, અજયભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, જગદીશભાઈ ગવાણીયા, પરેશાબેન, દક્ષાબેન સોલંકી તેમજ નામી અનામી મિત્રો નો સિંહ ફાળો રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %