ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

બ્રેકિંગ ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ.. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું.. જૂનાગઢમાં ચારે…

Continue Readingન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

અમદાવાદ શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર કે બુટલેગરો કે ઘાટલોડીયા પી.આઈ..??

અમદાવાદ શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ...?? કહેવાતા વહીવટદાર . બુટલેગરો કે ઘાટલોડીયા પી.આઈ..?? લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા…

Continue Readingઅમદાવાદ શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર કે બુટલેગરો કે ઘાટલોડીયા પી.આઈ..??

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો…

Continue Readingઅમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો 20 જુલાઈ 2023ના રોજ રાત્રે 00.30 વાગ્યે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી…

Continue Readingઅમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો

અમદાવાદ ના માધવપુરા ના સર્વેલન્સ સ્કોડના દબંગ પી. એસ.આઈ જી.એમ.રાઠોડ ની કામગીરી થી બૂટલેગરો માં ફફડાટ..

સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ક્રિષ્ણા ટ્રાવેલ્સની બસ માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ…

Continue Readingઅમદાવાદ ના માધવપુરા ના સર્વેલન્સ સ્કોડના દબંગ પી. એસ.આઈ જી.એમ.રાઠોડ ની કામગીરી થી બૂટલેગરો માં ફફડાટ..

અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયાઅમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ…

Continue Readingઅમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી…

Continue Readingઅમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રોકડા રૂપિયા ઝુંટવીને ચોરી કરનાર આરોપી ઝડપાયો

ઝુંટવીને રોકડા રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી…

Continue Readingમાધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રોકડા રૂપિયા ઝુંટવીને ચોરી કરનાર આરોપી ઝડપાયો

અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ ની ઉમદા કામગીરી

પ્રોહીબીશન વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો…

Continue Readingઅમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ ની ઉમદા કામગીરી

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન…

Continue Readingગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.