Categories
Bhavnagr

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો, 3 લોકોના સ્થળ પર મોત થયા

Views: 17
0 0

Read Time:45 Second

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો, 3 લોકોના સ્થળ પર મોત થયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભોળાદ પાટિયા પાસે રવિવારે સવારે 6 વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને સારવાર માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે 4 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *