Categories
Bhavnagr

ભાવનગરના હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા, 3ના મોત થયા

Views: 21
0 0

Read Time:46 Second

ભાવનગરના હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા, 3ના મોત થયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સંઘને અડેફેટે લેતા 3 યાત્રાળુઓના મોત થયા છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો એ દરમિયાન આ ઘટના બની છે. ઈજાગ્રસ્ત 4 યાત્રાળુઓને એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *