મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તા.૧૯ થી ૨૧ મે દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિર ના પ્રથમ દિવસને અંતે સંધ્યા કાળે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી. ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી. આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી. આમ, પ્રથમ દિવસની ચિંતન શિબિરના વિવિધ કાર્યક્રમો બાદ સંધ્યા ટાણે મુખ્યમંત્રીશ્રી સહિત “ટીમ ગુજરાત”એ ગોરા ઘાટ ખાતે યોજાતી નર્મદા મૈયાની દૈનિક આરતીનો આસ્થાપૂર્વક ધર્મલાભ મેળવ્યો હતો. –૦૦૦–
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુખ્યાત ગુનેગારન ે પકડવા ગયેલી પોલીસ પર તેના સાગરીતોએ પથ્થર માર ો શરૂ કરી દીધો હતો. જોત-જોતામાં ચારે બાજૂથી પથ્થરો આવતા એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ પથ્થરમારો કરનાર આરોપીઓમાં કુલ આઠ લ ોકોની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવમાં ફાયરિંગ થયું હોવાની પણ ચર્ચા થઈ રહી હતી, પરંતુ પોલીસે ફાયરિંગની વાતને નકારી હતી.
પૂર્વ વિસ્તારમાં આ ગેંગનો ખૂબ આંતક અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘણી જગ્યાએ ટપોરીઓમાં પોતાના સાગરીતો સાથે મળી તે વિસ્તારમાં આતંક ફેલાવવા પ ્રયાસ
. આ લોકો પોતાની એક નાની-મોટી ગેંગ પણ બનાવી લેતા હ ોય છે. આવી જ એક ગેંગ પૂર્વ વિસ્તારમાં ખૂબ ફેમસ છે. ગેંગનો મુખ્ય સાગરીત પકો અગાઉ એક પોલીસ કર્મચાર ી પર હુમલાના પ્રકરણમાં સામેલ હતો. હાલ અમદાવાદ શહેરમાં તે પોતાની ોમાં ખોફ પેદા કરી રહ્યો હતો
આ બાતમીની જગ્યાએ પોલીસની ટીમ પહોંચી આરોપી પકો ઘ ણા સમયથી તડીપાર હતો અને તેને પકડવા માટે અલગ અલગ પોલીસની ટીમો કામ કરી રહી હતી. એ સમયે શાહીબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમ ી મળી હતી કે, પકો શાહીબાગ વિસ્તારમાં એક જગ્યાએ ધાબા પર છુપાયેલો છે. જેથી
પોલીસ ની ટીમ પકડવા માટે વિસ્તારમાં પહોંચી ગઈ હતી. બાતમીદારના જણાવ્યા મુજબ જ પકો તે જગ્યાએ હાજર હતો.
એક પોલીસ કર્મીને ઈજા પહોંચી પોલીસની એક ટીમ ની ચે હતી, ત્યારે બીજી એક ટીમ તેને પકડવા માટે ધાબા પ ર પહોંચી હતી. આરોપીને લઈને પોલીસની ટીમ નીચે ઉતરી રહી હતી, ત્ યારે અચાનક જ પોલીસ ઉપર પથ્થરો થયો હતો. આ પથ્થર મારામાં શાહીબાગ પોલીસ સ્ટેશનના એક પોલ ીસ કર્મચારીને ગંભીર ઈજા થઈ હતી.
પથ્થરમારો કરનાર 8ની ધરપકડ પોલીસ પર ચારે તરફથી પથ્થરમારો થતા પોલીસે તાત્કાલિક કંટ્રોલની જાણ કરી અને વધુ સ્ટાફ મંગાવ્યો હતો. જે બાદ પોલીસનો વધુ સ્ટાફ આવી જતા કુલ આઠ લોકો ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ દાખલ કરી રહી છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, જ્યારે પોલીસ પર પથ ્થર મારો થઈ રહ્યો હતો, ત્યારે ફાયરિંગનો પણ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસને પૂછતા આ વાતને તેઓએ નકારી દીધી હ તી.
અમરેલીના લિલિયામાં રહેતા ધર્મેશની તેમના ઘર ની પાછળની શેરીમાં રહેતી પ્રિન્સી સાથે આંખ મળી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને એ મેરેજ કર્યાં હતાં.
21 વર્ષના ઉંમર, 5 મહિના પહેલા મેરેજ કર્યાં હતાં. 12 . પતિનું મૃત્યુ થવાના બીજા દિવસે સવારે સાત વાગ્ યે જાણ થઈ અને અડધા કલાકમાં જ પ્રિન્સીએ સાસરીમા ં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. હૈયાફાટ રુદન સાથે એક જ ઘરમાંથી એકસાથે પતિ-પત્ નીની અર્થી ઊઠી, અંતિમવિધિ થઈ, પરંતુ આ કહાનીનો અં ત માત્ર આટલેથી થતો નથી. આ ઘટનામાં એવાં કેટલાંક તથ્યો છે, જેને કારણે પ્ રેમ કહાનીએ ઘણા લોકોની આંખોમાં આંસુ લાવી દીધાં. આ ઉપરાંત કેટલાક મુદ્દા એવા છે, જેના કારણે બે લો કોનાં મોતનો કેસ ઘણા સવાલોમાં ગૂંચવાઈ છ ે.
ધર્મેશ ને દવાખાને લઈ જવા માટે 108ને ફોન કર્યો. દીકરાને લઈને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ હોસ્પ િટલે ડૉક્ટર હાજર નહોતા એટલે નર્સ પાસે ફોન કરાવ ્યો. ડૉક્ટરને આવતા 15 મિનિટ લાગી. ડૉકટરે આવીને ધર્મેશને જોયો. ત્યાર બાદ થોડીવારમાં અમને કહ્યું કે છોકરો જીવ િત નથી, તેનું મોત થઈ ચૂક્યું છે. મેં કહ્યું, સાહેબ જરૂર પડે તો અમે બીજા દવાખાને લઈ જઈએ, પણ એ વાતનો કોઈ અર્થ રહ્યો ન હતો. બીજી બાજુ, મારી પુત્રવધૂ અને મારી પત્ની જ ઘરે હ તાં. તેઓ ધર્મેશની ચિંતા કરીને સતત રડતાં હતાં. તેમણે ફોન કર્યો ત્યારે મેં કહ્યું, અમે અમરેલી લઈ ગયા છીએ અને ધર્મેશ ઓક્સિજન પર છે, તેને થોડી ર ાહત છે, એમ ખોટું બોલીને સવાર પાડી હતી. બીજી બાજુ રાત્રે અમારા સંબંધીઓને જાણ કરી દીધી હતી કે તમે અમારે ઘરે પહોંચો, ધર્મેશનું ં ચૂક્યું છે, પણ મેં મારી પત્ની અને પુત્રવધૂને આ બાબતની જાણ નહોતી કરી.’
ધર્મેશની પત્નિ ને પતિ ના મૃત્યુ ની જાણ થતા પત્નિ એ આત્મા હત્યા કરી લીધી.
અમરેલી જિલ્લામાં સિંહોના વધુ કેટલાક ોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ દૃશ્યો પીપાવાવ પોર્ટની અંદરનાં છે. અહીં ઉનાળાની ઋતુ હોવાને કારણે ંથી ખૂલી હવામાં આવતા હોય એમ રાત્રિના 8મયે હેલી સવારે સિંહ પરિવાર વધુ ખુલ્લા વાતાવરણમાં જ ોવા મળે છે. હાલમાં ઉનાળાની ઋતુ હોવાને કારણે સિંહો સતત પોર ્ટ વિસ્તારમાં ફરી રહ્યા છે. એને કારણે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સિંહ-સિંહણ પાઠડું આખો પરિવાર પોર્ટ નજીક રેલવે યાર્ડ આસપાસ ફરી રહ્યો છે. જોકે મોટા ભાગે રાત્રિના સમયે અને વહેલી સવારે વધુપડતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી વધુ ઉનાળાની ઋતુમાં સતત હરતાફરતા જોવા મળી રહ્યા છે. વન વિભાગના કર્મચારીઓ કેટલાક વિસ્તારમાંથી રાત્રિના સમયે દૂર ખસેડવાના પ્રયત્ન કરતા હોય છે અને સતત સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખતા જોવા મળે છે
પોર્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં સિંહો પોતાનું નવ ું ઘર બનાવી રહ્યા છે
પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે આવેલા સૌથી મોટો ઉદ્ યોગ ઝોન વિસ્તાર છે. આસપાસ નાની-મોટી ખાનગી કંપનીઓ ધમધમી રહી છે. દરિયાકાંઠે જેટી વિસ્તારથી લઈ કન્ટેનર યાર્ડ સ હિત મોટા ભાગના વિસ્તારમાં શ્વાનની જેમજ એશિયટિ ક સિંહો લટારો મારતા જોવા મળી રહ્યા છે અને દરિયા કાંઠો બારે માસ ઠંડો વિસ્તાર રહેતો હોવાને વાતાવરણ સિંહોને માફક આવી ગયું છે અને એમનો વસવા ટ વધી રહ્યો છે. એને કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ ો છે. સિંહો દ્વારા સામાન્ય રીતે હુમલો કરવાની પણ ક્યારેક ભાગ્યે જોવા મળતી હોય છે. એને કારણે આ વિસ્તારના લોકો વાહનચાલકો અવરજવર વખતે ગમે તેવી સ્થિતિ વચ્ચે ઊભા પણ રહી જા ય છે.
વન વિભાગ ખાસ તકેદારી રાખે છે
આ ઉદ્યોગ વિસ્તારમાં સિંહો હોવાને કારણે વન વિભ ાગના ઉચ્ચ અધિકારીઓ તેમની સિક્યોરિટી, કર્મચારી અને ઓફિસરો સાથે બેઠકો યોજી સિંહો માટે કેવી ે તકેદારી રાખવામાં આવે છે એનું માર્ગદર્શન આપે છે. સિંહોને કોઈ હેરાનગતિ ન કરે એ માટે વન વિભાગ ઇન્ ડરસ્ટ્રીના સતત સંપર્કમાં રહે છે. કેટલીક વખત રાત્રિના સમયે સિંહો નજીક આવી પહોંચ તાં સિક્યોકિટીવાળાઓએ તેમની ઓફિસમાં પુરાઈને બ ેસવું પણ પડે છે. આવી પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે.
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ભારત સ રકાર ના ઉપક્રમે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા સબ જેલ,નારી કેન્દ્ર,સખી વન સ્ટોપ કેન્દ્ર , બાળ સુધાર ગ્રહ ચાઈલ્ડમાં વેલનેસ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે, જે તા.15/5/2023થી તા 06/14/2023 લા સબ જેલ સુજનીપુર ખાતે હેલ્થ વેલનેસ તેમજ જાતિ ય રોગો માટે અવેરનેસ પ્રોગ્રામમાં જિલ્લા ક્ષય અ ધિકારી ડૉ.દેવેન્દ્ર એન. arte, arte, arte લ ઓફિસર ડૉ. DAPCU, DAPCU સુપરવાઈઝર વસંતભાઈ લિમ્બચિયા, સુભિક્ષા ીનેટર, આઈ સી ટી સી સેંટર, arte િનિક સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શ ન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન મહેશકુમાર ઝાલ ા Consejero de ITS દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૪૯ કૈદી ભાઈઓનું HIV, Hbsag, HCV, RPR અને ટીબી માટે ગળફા ની તપાસ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમ એક માસ સુધી ચાલનાર હોઈ સંલગ્ન દ રેક સંસ્થાને ઉપર જણાવેલ દરેક આરોગ્ય ની સેવાઓ ઉપ લબ્ધ કરાવવામાં આવશે.આ કાર્યક્રમ નું આયોજન,પ્લ ાનિંગ અને અમલીકરણ કરાવવા જિલ્લા ક્ષય, આરટી મેડિકલ ઓફિસર, જિલ્લા જેલ અધિક્ષક, સુરક્ષા ક્લિનિક, આઈસીટીસી સ્ટાફ, , ટી. બી સ્ટાફ, સુભિક્ષા પ્રોજેક્ટ તેમજ જેલના કર્મચ ારીને કેદી ભાઈઓએ સુંદર સાથ સહકાર આપ્યો હતો, આજર 49 જેટલા કેદી ભાઈઓનું કાઉન્સેલિંગ તેમજ Prueba કરવા માં આવ્યું હતું…
કાગડાપીઠ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ વાહન સાથે એક આરોપીને ઝ ડપી લેતી અમદાવાદ શહેર, ક્રાઇમબ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમ ના પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ દ્વારા વાહન ચોરી કરતા આરોપી સ , રહે. બ્લોક નં.૧, સ્વાતેમલક, ખાનચોક, કોટની રાંગ, કાચન ી મસ્જીદ, એ.એમ.ટી.એસ. વર્કશોપની બાજુમાં, જમાલપુર અમદાવાદ શહેરને જમ ાલપુર બ્રીજ નીચેથી ઝડપી લીધેલ છે. – આરોપી પાસેથી કબ્જાના સુઝુકી .રૂ.૧૦,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આરોપી ગઇ તા.૦૬/૦૪/૨૦૧૩ ના રોજ એસ.ટી. બસ સ્ટેશન સામે નાસતાની લારી પાસેથી આ સ્કુટરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે આધારે તપાસ કરતા કાગડાપીઠ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૫૨૩૦૨૯૧/૨૦૨૩ ઈ.પી.કો.કલમ- ૩૭૯ નો ગુનો દા ખલ થયેલ હોવાનુ જણાઇ આવતાં, આરોપી તથા મુદ્દામાલ વાડજ પો.સ્ટે. તરફ મોકલી
આપવા તજવીજ કરેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ:
આરોપી અગાઉ ગાયકવાડ હવેલી પો.સ્ટે. ખાતે મારામારીના એક ગુનામાં પકડાઇ ચુકેલ છે.
ફરિયાદમાં યુવા નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું ભાયાવદર ખાતે બાલાજી ટેલિકોમ નામની દુકાન ચલાવું છું. તેમજ બજાજ ફાઇનાન્સના હપ્તા પર મોબાઈલ લે વેચનું કામ કરું છું.અંકિત પોપટ, ભાયાવદર: શહેર યુવા ભાજપના પ્રમુખ હાર્દિક રામાણી (ઉવ.32) નામના વ્યક્તિ પર 8 જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. Bajaj finance માંથી ખરીદ કરેલ એસીનો હપ્તો ચડત થતા 8 જેટલા વ્યક્તિઓ દ્વારા યુવા નેતાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેરે સમગ્ર મામલે હાર્દિક રામાણીની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ની કલમ 323, 143, 147, 149, 504, 506 (2) સહિતની કલમ હેઠળ કલ્પેશ બારોટ, મયંક વાડોદરિયા, પ્રકાશ ઉર્ફે કારો જોગલ તેમજ 5 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી
વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોન ી સમીક્ષા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ
સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટ રશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજનીસ૫ ની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મો નીટરીંગ કમિટી(દિશા) ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચા લતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને ામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટ, પો સ્ટ ઓફીસ, સંકલિત બાળ વિકાસ યોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ટેલીકોમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિ ણ .. રોજગાર ગેરંટી એકટ, ડિસ્ટ્રીકટ શન ખાણ ખનીજ શાખા, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમ ંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ, દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય જમીન રેકોર્ડ આધુનિકરણ કાર્યક ્રમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ ્રી પારૂલબેન કારા તથા ધારાસભ્ય સર્વશ્રી ્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમન સિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્ત ૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂ ચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્ તારને લગતા મુદા રજૂ કરીને જેતે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.
આ પ્રસંગે સાંસદશ્રીએ આ બેઠક ખૂબજ મહત્વપૂર્ણ હ ોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીશ્રીઓ દ્વારા ગંભીર તાથી લઇને તેનો ત્વરીત નિકાલ કરવા તથા ઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપ ી હતી.
આ સાથે કલેકટરશ્રીએ વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસ Ver más ને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ રીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. આજની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ, તળાવના કામો, મન રેગાના કામ, વાસ્મો હેઠળના કામો, ગ્રામ, સ્વામિત્વ યોજના હેઠળ થતા સર્વેને લગતા સૂચનો, શ ાળાના ઓરડા, પાણી સહિતના પ્રશ્નો મુદે, રજૂઆત ને તેને લગતા કામો ગુણવત્તાયુકત કરવા તથા ભાગ પાસે મુકાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા જણાવ્યુ ં હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક Ver más જનાઓ હેઠળ થતી કામગીરી અંગે તૈયાર કરાયેલા
પુ સ્તક અંગે છણાવટ કરાઇ હતી અને આ તકે સાંસદશ્રીના હસ્તે પુસ્તિકાનું વિચોમન કરાયું હતું. આજરોજ મળેલી રીવ્યુ બેઠકમાં ડીડીઓ એસ .કે. તિ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પં ચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
ભુજ તાલુકાના કુકમા અને નારણપર(રાવરી) ગામના ગે રકાયેદસર દબાણો તોડી પાડતું વહીવટીતંત્ર 0000 રી જમીનો પર દબાણ ન કરવા જનતાને અપીલ કરાઈ
ભુજ તાલુકાના કુકમા તથા નારણપર (રાવરી) ગામે જાહ ેરમાર્ગથી તદ્દન નજીક ખૂબ જ મોકાની જગ્યાએ સરકાર ી જમીન પર અલગ અલગ કુલ છ ઈસમો દ્વારા ગેરકાયદેસર વ ાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું. આ ઈસમોને વહીવટીતંત્ર દ્વારા ધોરણસર જમીન મહેસ ૂલ કાયદા હેઠળ નોટીસ આપવામાં આવેલી હતી. તેમ છતાં આ ઈસમો દ્વારા દબાણ દૂર કરવામાં ં ન હતું.
જેથી ક્લેક્ટરશ્રી-કચ્છની સૂચના મુજબ નાયબ ક્લ ( ગ્રામ્ય) તથા તેમની ટીમ દ્વારા આ દબાણો તોડી ામાં આવ્યા છે. આ માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તથા પીજીવીસ ીએલનો સહયોગ લેવામાં આવ્યો હતો. કુકમા ખાતે પધ્ધર પોલીસ તથા નારણપર(રાવરી) ખાતે માનકુવા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએ કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી. આ દબાણો પૈકી કુકમા ખાતે એક ફૂટ માર્કેટ અને અન્ ય બે દબાણો મળી કુલ ચો.મી. ૫૬૭૧ તથા નારણપર (રાવરી) ખાતે ત્રણ હોટેલો એમ ત્ર ણ મળી કુલ ચો.મી. ૧૫૩૦ સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા. જેને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત આશરે રૂ. ૧.૨૫ કરોડ જેટલી થાય છે.ભુજ તાલુકાની જાહેર જનતાને સરકારી જમીનો પર ણ ન કરવા તથા જો સરકારી જમીન પર દબાણ કર્યું હોય ત ો તાત્કાલિક કબ્જો છોડી દેવા જાહેર અપીલ વી.એચ.બા રહટ, મામલતદારશ્રી ભુજ ગ્રામ્ય દ્વારા કરવામાં આ વી છે. ગૌતમ પરમાર