Categories
Amadavad

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ . મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ આપ્યા

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ કહ્યું આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે.

મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી.

રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી.

આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી•

1 0
Read Time:5 Minute, 37 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી• સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર• અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા•

વાવાઝોડાની સ્થિતિ પૂરી થયા બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના મુખ્યમંત્રી શ્રી એ સંભવિત અતિ પ્રભાવિત કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો****ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત ૮ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની જાણકારી પણ મુખ્ય મંત્રી શ્રી ને આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે.મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે ૧૬ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહિ

પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhuj

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

0 0
Read Time:4 Minute, 54 Second

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોન ી સમીક્ષા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટ રશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજનીસ૫ ની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મો નીટરીંગ કમિટી(દિશા) ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચા લતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને ામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટ, પો સ્ટ ઓફીસ, સંકલિત બાળ વિકાસ યોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ટેલીકોમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિ ણ .. રોજગાર ગેરંટી એકટ, ડિસ્ટ્રીકટ શન ખાણ ખનીજ શાખા, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમ ંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ, દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય જમીન રેકોર્ડ આધુનિકરણ કાર્યક ્રમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ ્રી પારૂલબેન કારા તથા ધારાસભ્ય સર્વશ્રી ્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમન સિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્ત ૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂ ચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્ તારને લગતા મુદા રજૂ કરીને જેતે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રીએ આ બેઠક ખૂબજ મહત્વપૂર્ણ હ ોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીશ્રીઓ દ્વારા ગંભીર તાથી લઇને તેનો ત્વરીત નિકાલ કરવા તથા ઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપ ી હતી.

આ સાથે કલેકટરશ્રીએ વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસ Ver más ને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ રીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. આજની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ, તળાવના કામો, મન રેગાના કામ, વાસ્મો હેઠળના કામો, ગ્રામ, સ્વામિત્વ યોજના હેઠળ થતા સર્વેને લગતા સૂચનો, શ ાળાના ઓરડા, પાણી સહિતના પ્રશ્નો મુદે, રજૂઆત ને તેને લગતા કામો ગુણવત્તાયુકત કરવા તથા ભાગ પાસે મુકાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા જણાવ્યુ ં હતું.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક Ver más જનાઓ હેઠળ થતી કામગીરી અંગે તૈયાર કરાયેલા

પુ સ્તક અંગે છણાવટ કરાઇ હતી અને આ તકે સાંસદશ્રીના હસ્તે પુસ્તિકાનું વિચોમન કરાયું હતું. આજરોજ મળેલી રીવ્યુ બેઠકમાં ડીડીઓ એસ .કે. તિ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પં ચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %