Categories
Crime Kalol santej news

કલોલ નું સાંતેજ પોલીસ સ્ટેશન બન્યું ક્રાઇમ નું હબ ???

0 0
Read Time:1 Minute, 59 Second

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ક્ષર્મજીવી વસાહતમાંથી 13 વર્ષના સગીરે શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપનીમાં જઈ તે 3 વર્ષ ની દીકરીને 8ફુટ ઊંચે થી ફેકી દીધી તે ઈજાગ્રત બાળકીને અસારવા હોસ્પિટલ સારવાર થઇ રહી છે.

સાંતેજ ના ક્ષર્મજીવી વસાહતમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના 27 વર્ષ યુવક ના પરિવાર માં પત્ની તેમજ પોતાના 5 વર્ષનો દીકરો અને 3વર્ષ ની દીકરી છે સાંતેજ ચોકડી પર આવેલી અરવિંદ મિલ માં નોકરી કરતા પાડોસી ના ઘર માં અવાર નવાર રમવા માટે જતી હતી હતી.પાડોસી પણ તેને પોતાની દીકરી હોય તેમજ રાખતા.

15 મી ઓગસ્ટએ તેની દીકરી રમતી હતી, થોડીવાર પછી ત્યાં જોતા તેની દીકરી ના દેખાતા તે પાડોસીના ઘરે શોધવા માટે જાય છે પણ ત્યાં પણ તેમની દીકરી ના મળતા તેઓ સાંતેજ ચોકડી પર શોધે પણ તેમની દીકરી ના મળતા, બાજુમાં આવેલા પેટ્રોલ પંપએ લગાડેલા સી સી ટી વી માં જોતા જ પાડોસીનો જ દીકરો તેની દીકરી ને તેડી ને જતો દેખાય છે. ત્યારે દીકરી ના માબાપએ પાડોસી દીકરાને તેના ઘરે જોતા તેમને શંકા ના થઇ તેથી તેઓ શોધતા શોધતા તેઓ શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપની ની દીવાલ નજીક આવતા પોતાની દીકરીને માથાના ભાગે ઈર્ઝા જોઈને તે ત્રણ વર્ષની બાળકી ને આશારવા હોસ્પિટલ ખાતે સારવાર સારુ ખાસેડવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના માધવપુર માં પ્રવિણ ઉર્ફે લંગો રમેશભાઇ ઠાકોર નું જુગારધામ ઝડપાયું

0 0
Read Time:2 Minute, 0 Second

અમદાવાદ ના માધવપુરા આવેલાં આનંદભુવન પાસે આવેલ પાણીની પરબ પાસે જાહેર અમુક ઈસમો પૈસા-પાનાથી હારજીતનો ગંજીપાનાથી જુગાર રમી રમાડી રોકડ ૩.૮૩,૫૬૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિમંત ૩.૭૫૦૦૦/- તથા એકસેસ ટુવ્હીલર વાદળી કલરનુ જેનો આર.ટી.ઓ નંબર જીજે-૦૧-વીપી-૧૩૨૭ જેની કિમંત રૂ.૧૦,૦૦૦/ તે કુલ્લે કિંમત ૩-૧૬૬૮,૫૬૦/- સાથે મળી આવેલ આ તમામ આરોપી ઓ વિરુધ્ધ માધવપુરા પોલીસ સ્ટેશન માં જુગારધારા ક્લમ ૧૨ મુજબનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી ::

(1) અમિત સુજનસીંગ રાજપુત ઉ.વ ૩૦ રહે મન બી૧/૩૦૩ વિરાજ રેસીડેન્સી સીંગરવા ઓઢવ અમદાવાદ શહેર

(૨) દિલીપ રમેશભાઇ ઠાકોર ઉ.વ ૪૯ રહે માને ૧૨૩૬ ઠાકોરવાસ જોગણીમાતાનુ મંદીર પાસે જુના માધુપુરા

(૩) કૌશીકભાઇ ગણપતભાઇ આસોડીયા ઉ.વ ૪૬ રહે માન ૨૧૧૪૨૩ પ્રશીની ચાલી ગીરધરનગર શાહિબાગ અમદાવાદ

(૪) દિપકભાઇ સોનાભાઇ પટણી ઉવ 3ર રહે શાંતીસાગરના છાપરા મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે મેઘાણીનગર

જુગાર ધામ ચલાવનાર ::

પ્રવિણ ઉર્ફે લંગો રમેશભાઇ ઠાકોર રહેવાસી ઠાકોરવાસ માધુપુરા અમદાવાદ

કામગીરી કરનાર અધિકારી કર્મચારી

(૧) આઇ.એન.ઘાસુરા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર

(૨) .કે.ખાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(3)અનાર્મ હૈ કો જયકિશનરાય

(૪)પો.કો જગદીશભાઇ

(૫) પો.કો દિનેશભાઇ

(૬) પો.કો નિલેશકુમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ . મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ આપ્યા

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ કહ્યું આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે.

મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી.

રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી.

આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr Kalol

કલોલ પૂર્વ વિભાગ એટલે ઉભરાતી ગટરો નું સામ્રાજ્ય, નાગરીકોના અયોગ્ય ઉપર લટકતી તલવાર

0 0
Read Time:2 Minute, 45 Second

કલોલ પૂર્વ વિભાગ એટલે ઉભરાતી ગટરો નું સામ્રાજ્ય, નાગરીકોના અયોગ્ય ઉપર લટકતી તલવાર,વર્ષ ૨૦૨૧ જુલાઈ માં ચૂંટાયેલા પ્રતિનિધિ મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ . કુંજ મકવાણા દ્વારા ત્રણ ત્રણ વાર લેખિત અરજી આપી હોવા છતાં નગરપાલિકા ની ઘોર બેદરકારી થી સાત લોકોએ કોલેરાગ્રસ્ત થઈ જીવ ગુમાવ્યા હતા. વર્ષ ૨૦૨૨ ફેબ્રુઆરીમાં ફરી થી કોલેરા ફાટી નીકળતા એક નવ માસના માસુમ બાળક ની સાથે અન્ય એક એમ કુલ બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ કલોલ નગરપાલિકા જાગી હતીઆજે હાલ ચાલુ વર્ષ ૨૦૨૩ માં વોર્ડ નંબર છ (મુસ્લિમ વિસ્તાર) માં કોલેરા ફાટી નીકળ્યો છે. એવામાં કલોલ પૂર્વ વિસ્તાર માં વાલ્મીકિ વસાહત,અંકિત સો. બાજુ, આરોગ્ય સંકુલની બાજુમાં, પ્લોટ વિસ્તાર, ચંદ્રલોક, વગોસણા પરા, મજૂર હાઉસીંગ છાપરા જેવા વિસ્તારોમાં હજુ પણ વારંવાર ગટરો ઉભરાઈ, ગંદા પાણી ભરાઈ રોગચાળો ફાટી નીકળવાની પરિસ્થિતી સર્જાઇ રહી છે. વારંવાર નગરપાલિકા, ધારાસભ્ય, આરોગ્ય વિભાગમાં લેખિત, મૌખિક રજૂઆતો કરવા છતાં પૂર્વ વિભાગ માટે ભેદભાવ વાળું વર્તન ચાલતું આવ્યું છે.

વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા, આજે તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૩ માં રોજ (બહુજન મુક્તિ પાર્ટી) વોર્ડ નંબર ૧૧ ના કાઉન્સિલર ડૉ. કુંજ મકવાણા અને સમસ્યાગ્રસ્ત સ્થાનિકો દ્વારા બંધારણીય રીતે નગરપાલિકા જવાનું આયોજન કરેલ. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ની વાત સાંભળી પ્રજાને હકક અધિકાર આપવા ના બદલે આવેલા અરજદારો માટે પી. સી. આર. વાન સાથે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં ડૉ. કુંજ મકવાણા એ જણાવ્યું હતું કે અમે કોઈ ગેરબંધારણીય કે ગેરકાનૂની પ્રવૃત્તિ નથી કરતા, શું હકક અધિકાર માંગનાર ને આ રીતે દબાવવા નો પ્રયાસ યોગ્ય છે. જે બાબતે નગરપાલિકાને તાત્કાલિક કલોલ પૂર્વની તમામ ઉભરાતી ગટરોનું નિવારણ લાવવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ માં સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

1 0
Read Time:4 Minute, 1 Second

સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો

પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ વિરમેઘ માયા દેવની પ્રવિત્ર ભૂમિ *વિરમાયાં ટેકરી, પાટણ ખાતે વિરમાયાં સ્મારક સંકુલમાં આજે અનુસૂચિત જાતિના વર -કન્યાના અનોખા લગ્ન યોજાયી ગયા. *લંકાની લાડી અને ઘોઘાના વર* જેવા આ અનોખા લગ્નમાં કન્યા રાજસ્થાનની અનુસૂચિતજાતિ (વણકર સમાજ )ની અને વર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના અનુસૂચિત જાતિ (રોહિત સમાજ)ના… આ લગ્નમાં રવિન્દ્રાથી રોહિત સમાજની જાન વિરમાયાં સ્મારક સંકુલમાં આવી પહોંચતા વિરમાયાં સ્મારક સંકુલ ના ધીરજભાઈ સોલંકી, અમરતભાઈ વૈષ્ણવ, ઈશ્વરભાઈ પરમાર, મહેશભાઈ જાદવ, પાટણ ના વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર, કમલેશભાઈ વણકર (કોમ્પ્યુટર ગુરુ )તેમજ પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને રોહિત સમાજના અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર, મોહનભાઇ પરમાર, ગાંધીનગર રોહિત સમાજના અગ્રણી નાનજીભાઈ પરમાર અમરતભાઈ પરમારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું….. આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા પાટણ શહેરના વાલ્મિકી સમાજના અગ્રણીઓ સર્વશ્રી રામભાઈ વાલ્મિકી, દિનેશભાઇ સોલંકી, અમરતભાઈ વાલ્મિકી,નરોત્તમભાઈ વાલ્મિકી બાબુભાઇ, કિશોરભાઈ નૈયા વગેરે હાજર રહી આ અનોખા લગ્નની ગૌરવપૂર્ણ ગરિમામય *સમાનતા દર્શક લગ્ન* ની શોભામાં અભીવૃદ્ધિ કરી હતી. વિર માયાંટેકરી, પાટણ ખાતે અમોએ *કોરોના સમય કાળ* થી શરુ કરેલ *સાદાઈ થી લગ્ન* નો આજે – 19=(ઓગણીસ )મોં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન વ્યવસ્થાની સમગ્ર અનુસૂચિત જાતિ પર ખુબજ સુંદર પ્રેણાદાયી છાપ પડી છે. જેના કારણે ઘણા પરિવારો અમારો આ સુંદર પ્રયાસને બિરદાવે છે અને પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંપર્ક કરી આ મોંઘવારીમાં સમાજને આર્થિક બોજમાંથી બચાવવાંના યજ્ઞમાં સેવાની આહુતિ અમારા આ પ્રયાસને બિરદાવી સાદાઈ થી લગ્ન કરવાની આ વ્યવસ્થા મજબૂત રીતે આગળ વધી સમાજની પરંપરા જ થઇ જાય તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપે છે. આજનો આ લગ્ન પ્રસન્ન અનેક રીતે અનોખો અને ખાસ કરીને અનુસૂચિતજાતિ ની એકતા માટેનો અનેરો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રસંગે મહારાજ તરીકે ધાર્મિક વિધિ શ્રીમાળી ગરો -બ્રાહ્મણ સમાજના સરઢવના મુકુંદભાઈ તપોધને સેવા આપી હતી. વિરમાયાં ટેકરીપાટણ ખાતે લગ્ન બિલકુલ સામાન્ય ખર્ચ માં થઇ જાય છે. અંદાજે પાંચ હજારથી પંદર હજાર રૂપિયા જેટલા જ થાય છે. જે ખુબજ નોંધવા જેવી બાબત છે. વિરમાયાં ટેકરી, પાટણ ખાતે યોજાતા વિવિધ કાર્યક્રમોથી વિરમાયાં સ્મારક સંકુલના સ્વપ્ન દ્રસ્ટાઓના *હેતુ પરિપૂર્ણ થાય છે.*

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

દુઃખદ સમાચાર :: રામોલ પોલીસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત

0 0
Read Time:53 Second

અમદાવાદ ના નારોલ માં રહેતા અને રામોલ પોલિસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ૩૨ વષઁ ના કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત નીપજીયું

નારોલ શાહવાડી ના આંબેડકરવાસ મા રહેતો પોલિસ જવાન ઘરે પાણી ની પાઈપ થી પાણી નો છંટકાવ કરી રહ્યો હતો તે દરમ્યાન વીજકરંટ લાગતા સારવાર માટે LG હોસ્પિટલ મા લાવેલ જ્યાં તેમનું ટુંકી સારવાર દરમ્યાન મોત નીપજીયુંરામોલ પોલિસ ના યુવાન પોલિસ જવાન નું આકસ્મિક મોત નીપજતા પોલિસ પરિવાર સાથે કુંટુંબ માં અરેરાટી સાથે શોક વ્યાપ્યો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

S.O.G ક્રાઈમ બ્રાન્ચ દ્વારા. “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યકમ નુ આયોજન કર્યું હતું.

0 0
Read Time:1 Minute, 32 Second

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પો લીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ ક મિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નારર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો ક રેલ. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના

માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.વી.રાઠોડ તથા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન તથા લીસ સ્ટેશનની POLICÍA EQUIPO ELLA તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓ સાથે તા:૦૮/૦૬ /૨૦૨૩ (૧) જમાલપુર ઉર્દુ શાળા નં-૧, અમદાવાદ શહેર ખા તે કલાક ૧૦/૦૦ થી ૧૧/૦૦ તથા ના રોજ (૨) ઓઢવ ગુજરાતી શાળા નં-૪, અમદાવાદ શહેર ખાતે કલાક ૧૬/૦૦ થી ૧૭/૦૦ દરમયાન “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બન્ ને સ્કૂલોના મળી કુલ્લે ૨૦૦ થી ૨૫૦ જેટલા વિદ્ધાર્થી તથા સ્કૂલના શિક્ષકો હાજર રહેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ડમ્પરના નીચે કચડાઈ જતા યુવક નું કરુણ મોત

0 0
Read Time:1 Minute, 40 Second

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં રૂંવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક લઈને જઈ રહેલા યુવકનું બાઈક સ્લિપ ખાતા સામેથી આવી રહેલા ડમ્પરના વ્હિલ નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. આ કમકમાટી ભર્યા અકસ્માતને જોઈને ઘટનાસ્થળે હા જર લોકોના પણ હોશ ઉડી ગયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ ના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પરથી એક યુવક બાઈક લઈને પસાર થઈ ર હ્યો હતો. તે સમયે જ એક ડમ્પર સામેથી આવી રહ્યું હતું. જેમાં યુવકનું અગમ્ય કારણોસર બાઈક સ્લિપ થતા તે સામેથી આવી રહેલા ડમ્પર નીચે કચડાઈ જતા યુવકના કરચે કુરચા ઉડ્યા હતા. CCTV માં કેદ થ અકસ્માતની સમગ્ર ઘટના વા પામી છે. આ અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ત્યાં હાજર લોકોના પણ યુવકને જો ઈ હોશ ઉડી ગયા હતા.

પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો ઘટના અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે ગઈ હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા. એક મહિલા નું મોત.

1 0
Read Time:1 Minute, 8 Second

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બં ધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આઈસરનો પાછળનો ભાગ બસ માં ઘુસી ગયો હતો. જેમાં કંડક્ટર સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તો એક મહિલાનું મોત નિપજ્યું છે.

ભૂજ-ખેડબ્રહ્મા રૂટની બસનો અકસ્માત વિગતો, વસાઈ નજીક ભૂજથી ખેડબ્રહ્મા રૂટની બ8 રની પાછળ અથડાઈ હતી. જેમાં એક મહિલા મુસાફરનું કરુણ મોત નિપજ્યું હત ું. તો બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે ટક્કર બાદ મુસાફરોને બહાર કાઢવા માટે બસના દરવાજાને દરવાજાને પડ્યો હતો હતો. આ બાદ બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હ તા. બીજી તરફ આઈસરનો કેટલોક ભાગ બસની અંદર ઘુસી હતો.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ શહેર ની આંગણવાડી તેમજ તેડાઘર બહેનો નું ત્રીશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ તેમજ જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા સન્માનિત કાર્યક્ર્મ યોજાયો.

0 0
Read Time:2 Minute, 42 Second

આજ તા-૩૦-૦૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માં આંગણવાડી ની સ્થાપના પછી પ્રથમવાર જ પાટણ શહેરની તમામ ૮૮ (અઠ્યાસી ) આંગણવાડી ની કુલ ૧૭૬ કાર્યકર અને તેડાગર બહેનોને તેઓના અગત્યની બાળ વિકાસ અને બાળ સંસ્કાર ના ઉમદાકાર્ય ની ફરજને સામાજીક ઉત્તરદાયિત્વ

નિભાવવાના શુભ આશય થી આ સ્ત્રી સશક્તિકરણના સરકારશ્રી ના કાર્ય ને ઉજાગર કરવામાં અમારી બન્ને સંસ્થાઓએ ઉત્તમ કાર્ય કરી સામાજીક કાર્યક્રમોનો નવો ચીલો ચાતર્યો છે. આ કાર્યક્રમ નું સંચાલન ડો.મનોજભાઈ પરમારે કર્યું હતું. સહયોગ ધીરજભાઈ સોલંકીએ કર્યો. આભારવિધિ પ્રવિણભાઈ કે. રાઠોડ કરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ અતિઉત્તમ સહયોગ કર્યો હતો. આ કાર્યક્રમ મા મહેમાનો મા ડી.એમ.સોલંકી સાહેબ, ધારપુર સિવિલ ના એમ.એસ પારૂલબેન શર્મા, જય ભીમ ફાઉન્ડેશન ના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબહેન સોલંકી, પીનલબેન સોલંકી(કોર્પોરેટર), હિરલબેન પરમાર (કોર્પોરેટર), રમેશભાઈ પરમાર (સામજીક આગેવાન) , ઉર્મિલાબેન પટેલ, ગૌરીબેન સોલંકી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ લૉ ના ડીન ડૉ.અશોકભાઈ શ્રોફ તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વીરેન્દ્ર સાધુ, રાજેન્દ્ર પરમાર, ડૉ. ચિરાગ મકવાણા, કમલેશભાઈ સોલંકી, ધીરજભાઈ સોલંકી, પ્રવીણભાઈ રાઠોડ, મહેશભાઈ જાદવ, ગીતાબેન સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, સાધનાબેન પરમાર, મહેશભાઈ ઝાલા, રમેશભાઇ વાણિયા, અજયભાઈ પરમાર, ભરતભાઈ વાણિયા, જગદીશભાઈ ગવાણીયા, પરેશાબેન, દક્ષાબેન સોલંકી તેમજ નામી અનામી મિત્રો નો સિંહ ફાળો રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %