Categories
Ahemdabad crime news

અમદાવાદ ગાયકવાડહવેલી પોલીસ દ્વારા આરોપી સલમાન ઉર્ફે કણી ને પાસા હેઠળ ધકેલ્યો

0 0
Read Time:1 Minute, 30 Second

પાસા અટકાયતના આરોપીને પકડી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપતી ગાયકવાડહવેલી પોલીસ

પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.ભાટી ગા.હવેલી પોલીસ સ્ટેશન એ ન આરોપી સલમાન ઉર્ફે કણી નાસીરભાઇ નાગોરી ને જાહેર વ્યવસ્થા‘ વિરૂધ્ધના ક્રુત્યો કરતો હોય તેના વિરૂધ્ધમાં પુરાવા એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી અમદાવાદ પોલીસ કમિશ્નર ની સમક્ષ કરતા પાસા હુક્મ ક્રમાંક ન-પીસીબી/ડીટીએન/પાસો/૩૯૦/૨૦૨૩.તા.૦૨/૦૮/૨૦૨૩ થી પાસા અટકાયતી સલમાન ઉર્ફે કણી S/0 નાસીરભાઇ નાગોરી જેની ઉ. વ.૩૦ જે રહે.મ.નં.૨૮૦૬ કલાધરાની પોળ વસંત રજબ પોલીસ ચોકી પાસે જમાલપુર અમદાવાદ શહેર ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા અટકાયતમાં રહેવાનો હુકમ કરતાં અત્રેના સર્વેલન્સ સ્ક્વોડના પો.સબ ઇન્સ. એમ.એન.આદરેજીયા તથા સર્વેલન્સ સ્ક્વોર્ડ સ્ટાફના માણસો નાઓએ બાતમી હકિક્ત આધારે પકડી પાડતાં સદરી ઇસમનેં તા.૦૨/૦૮/૨૦૨૩ રોજ પાસા હુકમની બજવણી કરી જરૂરી જાપ્નાં સાથે પાસા અટકાયતી તરીકે મધ્યસ્થ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ . મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ આપ્યા

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ કહ્યું આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે.

મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી.

રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી.

આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

વકીલ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

0 0
Read Time:1 Minute, 6 Second

વકીલ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન તથા લીગલ સેલ કન્વીનર શ્રી જે. જે પટેલ સાહેબ ના નેતૃત્વ માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ ની ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમના દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને વેલ્ફેર ફંડ માં રૂપિયા 5કરોડ ફાળવ્યા તે બદલ તેઓશ્રી નો તમામ વકીલ પરિવારે તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પૂર્વ ચેરમેન ભરત ભગતે આભાર વ્યક્ત કર્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Maheshana

વાલમ (વિસનગર-મહેસાણા)ની મૃતક દીકરીની માતાને ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા રૂ. ૫૦,૦૦૦ની રોકડ સહાય.

0 0
Read Time:2 Minute, 27 Second

.ભારતથી હજારો માઈલ દૂર વસતા દલિત યુવામિત્રોના સંગઠન ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા, વાલમની દલિત સમાજની દીકરી સ્વ. નિશા ભાવેશભાઇ મકવાણા (જેની રીક્ષાચાલકે અપહરણ કરી હત્યા કરી હતી), તેના ગરીબ પરિવારને રૂપિયા ૫૦,૦૦૦(પચાસ હજાર)ની સહાય કરવામાં આવી છે.’ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ વતીથી – તેમની સૂચનાનુસાર, તેમના પ્રતિનિધિઓ તરીકે અમે ગાંધીનગરના મિત્રોએ આ રકમનો ચેક

તા.૨૯\૦૬\૨૦૨૩ના રોજ મહેસાણા ખાતે રહેતા લતાબેન ભાવેશભાઇ મકવાણા (તે નિશાના માતા)ના ઘરે જઈ તેમને રૂબરૂ મળીને આપ્યો. આ સમયે સર્વશ્રી પ્રવીણ ગઢવી(પુર્વ IAS), નટુભાઈ પરમાર (પુર્વ સંયુક્ત માહિતી નિયામક), પ્રવીણ શ્રીમાળી-વસંત જાદવ(પુર્વ નાયબ નિયામકો-સમાજ કલ્યાણ), રમણ વાઘેલા (પુર્વ નાયબ સચિવ-ગૃહ), કાન્તિભાઈ પરમાર ( જિલ્લા પ્રમુખ,દલિત અધિકાર સંઘ-ગાંધીનગર ) સૌ આ ઉમદા સમાજસેવાના કામમાં સાથે રહ્યા હતા.લતાબેનને આ સહાયનો રૂ ૫૦,૦૦૦નો ચેક માન. પ્રવીણ ગઢવી સરના હસ્તે અપાયો હતો.

આ પ્રસંગે રમેશભાઈ પરમાર – રંજનબેન પરમાર (દલિત અધિકાર સંઘ – મહેસાણા) તથા જિલ્લા નાયબ નિયામક શ્રી મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ સમાજ કલ્યાણ કચેરીના કર્મયોગીઓ સર્વ શ્રી જીતેન્દ્ર મકવાણા, ગોવિંદ ચૌધરી,ઠાકોરભાઈ, સેવક લીલાબેન, નિવૃત્ત અધિકારી નરેશ મકવાણા સૌએ પણ ઉપસ્થિત રહી ઉમદા સહયોગ પુરો પાડ્યો હતો.આ સહાયની રકમ મૃતક નિશાના પરિવારના લાભાર્થીઓને સરળતાથી આપી શકાય તે માટે પ્રવીણભાઈ શ્રીમાળી અને વસંતભાઈ જાદવે વિશેષ જહેમત ઉઠાવી હતી. મૃતક નિશાની માતા લતાબેને પણ રડતી આંખોએ ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ના સૌ સભ્યો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Porabandr

ગુજરાત ATS દ્વારા પોરબંદર માં ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહેલા 3 આરોપી ને ઝડપી લીધેલ છે.

1 0
Read Time:7 Minute, 49 Second

Logo

ગુજરાત ATS દ્વારા પોરબંદર માં ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહેલા 3 આરોપી ને ઝડપી લીધેલ છે.

ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિ ન્સ (ISKP) પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓ ફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ ૯મી જુ ન, ૨૦૨૩ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટે શન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આ ઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવા માં આવ્યા હતા. આ અટકાયત કરાયેલ વ્યક્તિઓ (૧) ઉબેદ નાસિર મીર, રહે . ૯) ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯0 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર અને (3) મોહમ્મદ હા જીમ શાહ. રહે. ઘર નંબર પર ૫૩. નરીબલ, સૌરા, શ્રીનગર છે. આ વ્યક્તિઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરવાદી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્ સ (ISKP)માં જોડાયા હતા.

પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મ યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેન ન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવ ા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓ ના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા ISKP ને આ વ્યક્તિઓના ISKP ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (વફાદારો નો સિપહ-સાલ ર અથવા લીડર) ને બાયાહ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કા શ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયાહ ની ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે. તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે તેઓને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાન ી સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તર ીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચ વાના હતા, જ્યાં તેઓને ઢાઉ (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપ યોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તા ISKP અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર ISKP Ver más ડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો.

આ મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામા આવેલા પુરાવાના આધારે (૧) ઉબેદ નાસિર મીર, રહે. ૯૦ ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯૦ ફૂટ રોડ, સૌરા, નૌશરા, (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર ૫૨/૫૩, નરીબલ, સૌરા, શ્રીનગર ૯૦ ફૂટ રોડ, શ ાહ ફસલ કોલોની, સોરા, શ્રીનગર (૪) ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ, શ્રીનગર (૫) સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, રહેવાસી ૧03, બેગ-એફિઝા એપાર્ટમેન્ટ. સૈયદપુરા સુરત નાઓ વિરુદ્ધ અનલોકુલ એક્ટીવીટી સ પ્રિવેન્શન એક્ટ (UAPA) ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હા જીમ શાહ તમામ રહેવાસી સોરા, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, સૈયદપુરા, સુરતની ઘરપકડ ક રવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં મળી આવેલ સાહિત્ય અને સામગ્ર ફાઇલ્સ છે જે પકડાયેલ (૧) ) હનન અબ્દુલકયુમ હયાત સ્વાલ (૩) મોહમ્મદ હાજી મ શાહ દ્વારા ઉપયોગમાં લેવાતા Aplicación MEGA Cloud માંથી મળી આવતા બ્જે લેવામાં આવેલ છે. જેમાં મળી આવેલ ઇમેજ ફાઇલ્સમાં ઇસ્લામીક સ્ટેટસ ના ઝાંડા સામે આ ત્રણે આરોપીઓ તથા આરોપી ઝુબેર અહેમદ મુનશી નાઓએ ઘાતક અને તિક્ષ્ણ હથિયારો ફરસી અને છરો સાથે રાખી બા’યાહ લેતા દેખાય છે. તેમજ એક ઇમેજ ISIS ને સ્મર્થન આપતી ગેફીટી પી દ્વારા શ્રીનગર પાસે કોઇ દિવાલ ઉપર આશરે એકાદ વર્ષ પહેલા બનાવેલ હતી તેની છે. તેમજ મળી આવેલ ડોક્યુમેન્ટ ફાઇલ્સમાં જિહાદ, હિ જરત, કુફર, ખિલાફત, વિગેરે વિશે તથા, ISIS પોતાના ઉદ્દેશ્ય વિશે આ આરોપીઓએ લખાણ લખેલ છે. તેમજ મળી આવેલ વિડીયો ફાઇલ્સમાં આ આરોપીઓ ત સ્થાપવા માટે મદદ કરવા માટે બાયાહ લેતા દેખાય છે . તેમજ ઓડિયો ફાઇલ્સમાં પણ ખિલાફત સ્થાપવા માટે મ દદ કરવા માટે બા યાહ લેતા હોવાનું જણાય છે.

તેમજ પકડાયેલ આરોપી સુમેરાબાનુ મોહંમદ હનીફ મલ ISKP ને લગતું ઉશ્કેરણીજ નક અને કટ્ટરવાદી સાહિત્ય મળી આવેલ છે. જેમાં પ્રથમદર્શી મુસ્લીમોને જિહાદ કરવાનો, અન્ય ધર્મના લોકો જેમાં મુખ્ય રીતે ગાયોના દેશના ર હેવાસીઓને’ ચેતવણી આપતો, લોકશાહી વિરૂધ્ધ મુસ્લિ મોની ઉશ્કેરણી કરતો, મુસ્લિમ મહિલાઓને જિહાદમાં મદદરૂપ થવા માટેનો તેમજ કોઇ પણ પ્રકારે યુધ્ધ કર વાનો સંદેશો હોવાનું જણાઇ આવેલ છે. આરોપી સુમેરાબાનુ પાસેથી એક ઇસ્લામીક ભાષામાં લખેલ કાગળ મળી આવેલ જે ISK ના આમીરને આપવામાં વાહનો નમૂનો હોવાનું જણાય છે.

ઉપરોક્ત ચારેય પકડાયેલ આરોપીઓની પૂછપરછ આધારે દ્વારા ઝુબેર અહેમદ મુનશીનાની આઈડેન્ટીટી કન્ફ ISKP હે. અમીરા કદલ, શ્રીનગરનાની ATS Gujarat કાશ્મીર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને તેને ટ્રાન્ઝીટ રીમાન્ડ આધારે ATS Gujarat, અમદાવાદ લાવવામાં આવનાર છે. ત્યારબાદ સદરી આરોપીને નામદાર કોર્ટ સમક્ષ હાજ ર કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

રાણીપ પોલીસ ઉંઘતી રહી , 25 કિલોમીટર દૂરથી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દેશી દારૂ નો જથ્થો પકડાયો

0 0
Read Time:2 Minute, 16 Second

SMC ના દરોડા રાણીપમાં પકડાયો દેશી દારૂ નો જથ્થો રેલ્વે લાઈન નજીક હોય હદ બાબતે અધિકારીઓ દોડતા પણ થયા

રાણીપ પોલીસ સ્ટેશન પીઆઇ આખે પાટા બધી ને ઊંઘતા રહ્યાં અને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દેશી દારૂ નો મોટો મુદ્દામાલ ઝડપાયો

.

રથયાત્રા પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ ના આકસ્મિક અમદાવાદના રાણીપ વિસ્તારમાં દરોડા,રાણીપ વિસ્તારના બુટલેગર નો ( ૨૫ પોટલાં ) આશરે ૧૦૦૦ લીટર થી વધુ દેશી દારૂ કાર સહિત પકડયો…સાથે દેશી દારૂ સહિત ૧ સફારી કાર, ૩ દ્વિચકકી વાહનો સહિત ૭ થી ૮ વ્યક્તિઓ ની ધરપકડ કરવામાં આવેલ છે,સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પકડાયેલ દેશી દારૂ સહિત મુદ્દામાલ અને ૭ થી ૮ આરોપી બાબતે રાણીપ પોલીસ સ્ટેશન અને હદ ની ગૂંચવણ કે મૂંઝવણ ઊભી થઈ હતી, સાબરમતી રેલ્વે પોલીસ MANDઅમદાવાદ નો રેલ્વે પોલીસ ( GRP) નો ચાર્જ સંભાળતા મા..P રાજેશ પરમાર ને આ દરોડા ની માહિતી પણ જણાવવામાં આવી હતી, આ અંદાજે ૭ થી ૮ લાખ ના મુદ્દામાલ સહિત ૭ થી ૮ વ્યક્તિઓ વિરૂદ્ધ ? રાણીપ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ગત રાત્રી ના મળતી માહિતી મુજબ SMC ઉચ્ચ અધિકારી ચૌધરી સાહેબ પણ રાત્રે મહેસાણા થી રાણીપ આવી પહોંચ્યા હતા, BMC ઉચ્ચ અધિકારી ચૌધરી સાહેબ, વેસ્ટર્ન રેલ્વે પોલીસ (@RP) ના અધિકારીઓ અને રાણીપ પોલીસ ના પ્રથમ હજાર રહેલ હોય પકડાયેલ મુદ્દામાલ ની હદ બાબતે વાત અને હદ ચકાસણી બાદ નીતી નિયમો સાથે વહેલી સવારે ગુના ની નોંઘ રાણીપ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

S.O.G ક્રાઈમ બ્રાન્ચ દ્વારા. “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યકમ નુ આયોજન કર્યું હતું.

0 0
Read Time:1 Minute, 32 Second

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પો લીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ ક મિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નારર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો ક રેલ. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના

માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.વી.રાઠોડ તથા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન તથા લીસ સ્ટેશનની POLICÍA EQUIPO ELLA તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓ સાથે તા:૦૮/૦૬ /૨૦૨૩ (૧) જમાલપુર ઉર્દુ શાળા નં-૧, અમદાવાદ શહેર ખા તે કલાક ૧૦/૦૦ થી ૧૧/૦૦ તથા ના રોજ (૨) ઓઢવ ગુજરાતી શાળા નં-૪, અમદાવાદ શહેર ખાતે કલાક ૧૬/૦૦ થી ૧૭/૦૦ દરમયાન “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બન્ ને સ્કૂલોના મળી કુલ્લે ૨૦૦ થી ૨૫૦ જેટલા વિદ્ધાર્થી તથા સ્કૂલના શિક્ષકો હાજર રહેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???

0 0
Read Time:2 Minute, 6 Second

ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી

વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.

અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી

તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ખાતે સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

1 0
Read Time:1 Minute, 42 Second

સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

તારીખ ૪/૬/૨૦૨૩ ને રવિવારે કડવા પાટીદાર ની વાડી મા

જરૂરિયાત મંદ બાળકો ને દાતા શ્રીઓ ના સહયોગ થી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમા દાતાશ્રી કનુભાઈ પટેલ , યોગેશભાઈ પટેલ ( ભવાની ઇલોક્ટ્રોનિક્સ) તથા ડી.પી. ઠકકર સાહેબ ના સહયોગ થી કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમા મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ ( પૂર્વ નગર પાલિકા પ્રમુખ), ધર્મેશભાઈ પ્રજાપતિ ( નગર પાલિકા ઉપપ્રમુખ) , ચિરાગભાઈ રાજગોર,

પાટણ ના સામાજીક કાર્યકર વકીલ શ્રી ડૉ.મનોજ પરમાર , કોમ્પ્યુટર ગુરૂ કમલેશભાઈ સોલંકી, ભીખાભાઈ આચાર્ય, નગરપાલિકા કોર્પોરેટર બિપીનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સિદ્ધરાજ ફાઉન્ડેશન ના હોદ્દેદારો જેવા કે પ્રમુખ રવી પ્રજાપતિ, ઉપપ્રમુખ મનોજસિંહ રાઠોડ, મંત્રી કિશોરભાઇ પ્રજાપતિ, સંસ્થાપક મેહુલભાઈ તથા દેસાઈ જલ્પાબેન, સુનિલભાઈ ભીલ, કરણભાઈ ભીલ જેવા તમામ સાથી મિત્રો ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhavnagr

એ.સી.બી. દ્વારા ભાવનગર ડમીકાંડ – જુદા વિભાગોમાં ફરજ બજાવતા કુલ-૫૧ કર્મચારી/અધિકારીઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા

1 0
Read Time:3 Minute, 30 Second

સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કારયાયત . આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકારશ્રી તરફથી આધુનિકીકરણના તમામ સંશાધનો પુરા પાડવામાં આવી રહેલ છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તો સારૂ બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણો નો ઉપયોગ કરીને લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અ નેતેઓએ ભ્રષ્ટાચારથી વસાવેલ મિલકતો શોધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગ રૂપે તાજેતરમાં બ્યુરો દ્વારા જુદા- જુદા વિભાગના લાંચીયા વૃતિ ધરાવતા અનેક સરકારી અધિકારી/કર્મચારીઓની યાદી તૈયાર કરી ઉપર ખાસ નિગરાની રાખવામાં આવેલ. આ અંતર્ગત સરકારશ્રીના નીચે જણાવેલ વિભાગોના કકુલ -૩૫ (પાત્રીસ) અધિકારી/કર્મચારીઓએ તેઓની કાયદેસર સમાવેલ હોવાના પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તે તમામ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવાના હુકમો કરવામાં આવેલ છે.

આ વિભાગોમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહનિ ર્માણ વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ ય અને પરીવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ , કૃષિ અને ખેડુત, ક્લ્યાણ વિભાગ, નર્મદા જે પૈકી વર્ગ-૧ ના ૪ (ચાર), વર્ગ-૨ ના ૧૨ (બાર) અને વર્ ગ-૩ ના ૧૯ (ઓગણીસ) અધિકારી/કર્મચારીઓ વિરૂધ્ધ અપ્ર માણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જીલ્લામાં ઉજાગર થયેલ ‘મીકાંડ’ના કૌભાંડમાં

સંડોવાયેલા જુદા-જુદા વિભાગ અને વર્ગના કુલ-૧૬ અધિકારી/કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી

તાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર જંગમ મિલકત વસાવેલ હોવાની પુરી

સંભાવનાઓ રહેલી હોઇ તે તમામ વિરૂધ્ધ પણ અપ્રમાણ સર મિલકતની તપાસના આદેશો કરવામાં

આવેલ છે. આવા ઇસમોની 8ચોટ અને વિસ્તૃત માહિતી સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર.૧૦૬૪, ફોન નંબર, ૦૭૯ ૨૨૮૬૬ Whatsapp No.૯૦ ૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા

પેન ડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરીકોને ન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %