Categories
Gandinagr

વકીલ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Views: 101
0 0

Read Time:1 Minute, 6 Second

વકીલ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન તથા લીગલ સેલ કન્વીનર શ્રી જે. જે પટેલ સાહેબ ના નેતૃત્વ માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ ની ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમના દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને વેલ્ફેર ફંડ માં રૂપિયા 5કરોડ ફાળવ્યા તે બદલ તેઓશ્રી નો તમામ વકીલ પરિવારે તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પૂર્વ ચેરમેન ભરત ભગતે આભાર વ્યક્ત કર્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *