Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ . મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ આપ્યા

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ કહ્યું આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં આ ઘટના અંગે તપાસ થશે.

મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવવાની સૂચના આ બેઠકમાં આપી.

રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ તેમજ ટ્રાફિકની દેખરેખ માટેનું CCTV કેમેરા નેટવર્ક તેમજ મહાનગરોના હાઈવે પર લાઈટ પોલની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પણ જરૂરી સૂચનાઓ આપી.

આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : ₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ

0 0
Read Time:5 Minute, 16 Second

ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય :

₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ
…………………
PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ
…………..
બજાજ વીમા કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી
…………..
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળી વિધિવત રીતે ₹. ૧૦ લાખની વીમા સહાયનો આજે પ્રારંભ કરાવ્યો


…………….
₹.૧૦ લાખની વીમા સહાય થી ટ્રાન્સપ્લાન્ટ , ઇમ્પાન્ટ અને અત્યંત ખર્ચાળ સર્જરીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
……………….
આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારજનોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
****
આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે.


આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કમિશ્નર શ્રી શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે.જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.
બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ(Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭ સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે.
આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ. ૧૦ લાખની થઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

કલોલ તાલુકા પોલીસ એ ફોર્ચ્યુનર ગાડી એક્સીડેન્ટ થયેલ હાલતમાં બ્રીજ ઉપર પડેલ હતી અને તેમા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ઝડપીપાડયો

0 0
Read Time:3 Minute, 50 Second

આજ રોજ સવારના આશરે સાડા છએક વાગે કલોલ તાલુકા પોલીસ ને માહિતી મલેલ કે એક ટોયટા કંપનીની સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ-27-EB-1 1451145 ની છત્રાલ બીજ ઉપર મહેસાણાથી અમદાવાદ જતાં હાઇવે જતા કોઇ વાહન સાથે અકસ્માત થયેલ હાલતનીબંધ હાલતમાં પડી રહેલ છે.

અને તેમાં ઈંગ્લીશ દારૂ ભરેલ છે. તેવી માહિતી મળતા કલોલ તાલુકાના પોલીસ કર્મી અક્સ્માત વાળી એ જગ્યા છત્રાલ બ્રીજ ઉપર મહેસાણાથી અમદાવાદ જતા રોડ ઉપર જતાં ઉપરોક્ત નંબરવાળી ફોર્ચ્યુનર ગાડી એક્સીડેન્ટ થયેલ હાલતમાં બ્રીજ ઉપર પડેલ હતી અને તેમા ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો હતો અને ગાડી બંધ હાલતમાં હોય અને વાડીની અંદર બેસેલ ન હોય તેમજ આજુબાજુ ચેક કરતાં કોઇ શંકમંદ ઇસમ મળી આવેલ ન હોય તેમજ આ કામે કાયદેસર કાર્યવાહી કરવાની હોય ટ્રાફીક થ વાની સંભવ હોય તો આ ફોર્ચ્યુનર ગાડીની તે જ હાલતમાં ક્રેન મારફતે ટોઇંગ કરી નજીકમાં છત્રાલ ચોકી ખાતે લાવી આગળ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી

મુદ્દામાલ :: કુલ પેટીછૂટક નંગ કુલ બોટલો એક અંગની કિ.રૂકુલ કિ.રૂ. ૧ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHAND IGARH DISTILLERS & BOTTLERS LTD., BANJR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601 ૭૫૦ ML કાચની બોટલ બેચ નં.124/L09-10/06/2023750 Proaf 42.8% VIV જે નો લાયસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે છૂટક નંગ ઘૂંટી – ૨૪૦૨ક૧૨,૪૯૬૪-મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHANDI GARH DISTILLERS & BOTTLERS LTD., BANUR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601 ૭૫૦ ML કાચની બોટલ બેચ નં.125*/L-08 10/06/2023_750 Proof 42,8% V/V જે નોં લાયસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે પેટી – ૩ છૂટક નંગ 3%** ૨૩,૧૨:-૩ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHAND IGARH DISTILLERS & BOTTLERS LTD., BANUR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601-૭૫૦ ML કાચની બોટલ પર બેચ નંબર કાઢી નાખેલ છે,750 Praaf 42.8% VIV જેનો લા ઇસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે પેટી – ૩ છૂટક નંગ 35ચાહક 3 મી*૨૮૯૦ ૧૭,૩૪૦-૪ વ્હાઇટલેસ વોડકા ઓરેંજ ફ્લેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી Distilled, Blended & Bottled By G lobus Spirits Ltd, Vill Shyamour, Behror, District, Alwar-301701, RAJASTHAN ૧૮૦ એમ, એલ. ૨૫ UP 42.8% vv 75 PROOF ખેલ છે, જેનો Lic No.10014013000723 શીલબંધ છે. તે પેટી – ૫છુટક નંગ ૨૪ઃ- 20/- $3,410/- કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કી ક્લેન્ડેડ વીથ મેસ્ટર્ડ મોલ્ટ સ્પીરીટ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી Distilled, B/ andad & Bottled By Globus Spirits Ltd, Vill Shyamur, Bahrar, District, Alwar-301 701, RAJASTHAN ૨૫ UP 42.8% v!v 75 PR00F ૧૮૦ એમ.એલ. લખેલ છે, જેનો Li No.100 14013000723 શીલબંધ છે. તે પેટી-૪

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઈગ્લીશ દારૂના ગુનાના નાસતાફરતા આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 42 Second

અમદાવાદ પ્રોહીબ્રીશનના ગુનામાં નાસતા ફરતાં આરોપી દિલીપ ઉર્ફે લાલો સ/ઓ અરવિદભાઈ મકવાણા, ઉ.વ.૨૯, ધંધો મજુરી, રહે. મ.ન. ૪, આબેડકરનગર, અમૃત ગેસ્ટ હાઉસ

પાછળ, નરોડા ફાટક પાસે, અમદાવાદ શહેરને નરોડા નાના ચિલોડા ચાર રસ્તા જાહેર રોડ

પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીએ ગઈ તા.૦૮/૧૨/૨૨ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે તે તથા લાલો રહે. ગામ ધોલવાણી ભીલોડા બન્ને જણા લાલાની સેલેરીયા ગાડીમાં ભીલોડાથી ઈંગ્લીશ દારૂ ભરી બન્ને જણા ભીલોડાથી સરદારનગર સંતોષીનગર નાકે ઉભેલ હતાં. તે દરમ્યાન પોલીસ આવતા બન્ને જણા ઈગ્લીંશ દારૂ ભરેલ ગાડી ત્યાંજ મુકીને ભાગી ગયેલ હતા. જે ગુનામાં બન્ને જણા પકડાયેલ નથી. બન્ને જણા નાસતા ફરતા હોવાનું જણાવેલ છે.

આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુના: સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૨૨૬૭૧/૨૦૨૨

પ્રોહી કલમ ૬૬(૨), ૧૫એઇ,૧૧૬(બી),૮૧,૮ મુજબ

આરોપીનો પૂર્વ ઈતિહાસ: આરોપી અગાઉ નરોડા તથા સરદારનગર પોલીસ સ્ટેશનમાં દશેક વખત ઈગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ છે. તેમજ ત્રણ વખત અલગ અલગ જેલોમાં પાસા અટકાયત તરીકે રહેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગુમ થયેલ વર્ષના બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ

1 0
Read Time:1 Minute, 53 Second

ગુમ થયેલ દસ વર્ષના બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ

તારીખ ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રીના સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃત ઓટોરિક્ષા ચાલક એક ભૂલા પડેલા નાના બાળકને લઈ પોલીસ સ્ટેશન ખાતે આવેલ જ્યાં ફરિયાદ રૂમમાં હાજર હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ને મળતા તેઓએ બાળકનું નામ પૂછતા પ્રેમ અનિલભાઈ મનુભાઈ પરમાર ઉ.વ.૧૦ ગામ લાંભા હોવાનું અધૂરું નામ સરનામું જણાવેલ તેમજ તેઓના પિતાના કે કોઈ સગાના મોબાઈલ નંબર બાબતે પૂછતા આ બાળકે કોઈ જવાબ આપેલ નહીં જેથી સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ નો સંપર્ક કરતા બાળકના પિતાના નામ અનિલભાઈ મનુભાઈ પરમાર આધારે કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી ડીપ સર્ચ કરી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી ગુમ થયેલા બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવી સાબરમતી પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે

કામગીરી કરનાર અધિકારી

(૧) પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ

(૨) પો.સ.ઇ.શ્રી આઇ.કે. મોથલિયા, સર્વેલન્સ સ્ક્વોડ,

(૩) અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ

(૪) અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર

(૫) અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાગ્યપાલસિંહ

(૬) અનાર્મ વુ પોલીસ કોન્સ્ટેબલ સ્નેહાબેન

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:9 Minute, 34 Second

અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ શહેર નાનો “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ નં-૩૭/૨૦૨૩ તા-૨૨/૦૪/૨૦૨૩ થી જાહેરાત કરેલ. જેની તપાસ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી.

પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓએ સંભાળેલ.

ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી તથા મ.પો.કમિ.શ્રીના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર ની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ક્રાઈમ બ્રાન્ચના પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમથનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનના ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે – બિહાર તથા તેની સાથેના બીજા માણસોનો હાથ હોવાની ખાનગી રાહે હકીકત જાણવા મળેલ, જે આધારે અત્રેથી એક ટીમને બિહારના અલગ-અલગ જીલ્લાઓમાં તપાસ કરવા મોકલી આપેલ.

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેંન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૧૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/ ૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી . ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે દોડીના દાા મારી તેમજ રામજાત કાઠો નશો જ માિન તથા

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.ખપુરા બિન્નર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુજકુમાર નાઓએ મળી ગળુ દબાવી સુરેશભાઈનુ મ્રુત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ ઉપર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ- ટીડી ની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ હોવાની, કબુલાત કરેલ જે જગ્યા પોતે આગળ ચાલી બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી તેની અંતિમ વિધી માટે લાશ તેના ભાઇ પ્રકાશભાઇને સોપવામાં આવેલ.

blisheds with આ કામના આરોપીઓ (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) સુરજ બાલ્મિકી પાસવાન (૩) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ (૪) અરવિંદ જવાસર મહતો વિરૂધ્ધ નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૮/૨૦૨૩ ઇપીકો કલમ- ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવામાં આવેલ છે. અને ઉપરોક્ત આરોપી અરવિંદ જવાસર મહતોની આ ગુનામાં ઘરપકડ કરી

આ કામના આરોપી અરવિંદ જવાસર મહતોની પુછપરછ કરતા તમામ આરોપીઓએ ચાલુ ગાડીએ મર્ડર કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ચારેય જણાએ મળી અલગ અલગ એંગલથી વિચારણા કરેલ અને અંતે નેશનલ હાઈવે જેવા જાહેર રોડના નાળામાં સંતાડવામાં આવે તો જલ્દીથી કોઈના ધ્યાનમાં નહીં આવે તે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Patan

સિદ્ધપુરમાં દસ દિવસથી ગુમ થયેલ યુવતી નો મૃતદેહ પીવાના પાણીની પાઇપલાઇન માંથી મળ્યો

0 0
Read Time:6 Minute, 45 Second

પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના મળતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિદ્ધપુર શહેર ચર ્ચામાં છે. મંગળવારે મળેલા અવશેષો જોઈને સ્પષ્ટ નહોતું થત ? પરંતુ બુધવારે મળેલા અવશેષો માનવ શરીરના હતા. એને લઇને સિદ્ધપુર સ્થાનિક પોલીસ સાથે પાટણ એલ. સી.બી.ની ટીમ તપાસ કરી રહી છે, એમાં પોલીસને એક દુપ ટ્ટો, બંગડી અને ટાંકા નજીકના સીસીટીવી મળ્યા છે. એને લઇને પોલીસે દસેક દિવસથી ગુમ યુવતીનાં પરિવ ારજનોને બોલાવીને પૂછપરછ કરતાં દુપટ્ટો ગુમ યુવ તીનો હોવાની પરિવારે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે હાલ ગુમ યુવતીની માતાના ડી.એન.એ લઇને ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

સિદ્ધપુરમાં માનવ અવશેષો મળવાને લઇને પોલીસે ગ ુમ વ્યક્તિઓની યાદી બનાવી હતી, જેમાં એક યુવતી છે લ્લા નવ-દસ દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતુ ં. જ્યારે ટાંકા નજીકના સીસીટીમાં એક યુવતી ભાગતી જોવા મળે છે. એને લઇને પોલીસે તેનાં પરિવારજનોને બોલાવ્યાં Ver más બંગડી બતાવી હતી. એને લઇને પરિવારને શંકા છે કે આ મૃતદેહ તેમની ગુ મ થયેલી દીકરીનો છે.

7 મારી દીકરી લવીના 7 સ્કર સાથેની વાતચીતમાં ગુમ યુવતીના પિતાએ 7 :30 હીને નીકળી હતી, જે મોડા સુધી પરત ન આવતા, મેં ઘરે આવ્યા બાદ પરિવારના સભ્યો સાથે મંદિર સહિત સિદ્ ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં તેની શોધખોળ ધરી હતી, પરંતુ પત્તો ન લાગતાં આખરે સાત તારીખે ર ાત્રે સિદ્ધપુર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી.

દુપટ્ટો લવીનાનો હોવાનું નાની દીકરીએ ં આ વચ્ચે મંગળવારના રોજ સિદ્ધપુર શહેરના ઉપલી શે Ver más તના પગલે પાલિકા દ્વારા હાથ ધરાયેલી મિયાન પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષ નીકળવાની ઘ ટના પ્રકાશમાં આવતાં પોલીસ દ્વારા તેની ઓળખ ે અમને બોલાવ્યા હતા, જે અવશેષ જોતાં મારી દીકરીન ા છે એવું લાગતું ન હતું. તો પોલીસે એક બંગડી પણ બતાવી હતી, જે બંગડી ઉપર મ ાટી ચડેલી હોવાથી એને પણ અમે ઓળખી શક્યાં ન હતાં. જ્યારે બુધવારના રોજ લાલ ડોસી વિસ્તારમાંથી પગ ના અવશેષો નીકળતાં પોલીસે પુનઃ બોલાવી એ ક ો જે પાણીની ટાંકીમાંથી મળ્યો હોવાનું જણાવી બત ાવતાં દુપટ્ટો મારી દીકરીનો હોવાનું મારી નાની દ ીકરીએ જણાવ્યું હતું.

12 12 મારી બહેનનાં 12 ીનાની નાની બહેન રેશ્માએ જણાવ્યું હતું કે મારી મ 12 મેના રોજ લગ્ન હતાં અને લગ્નન ે લઈને તે ઉત્સાહી પણ ખૂબ જ હતી. બ્યૂટિપાર્લર સહિતની તમામ તૈયારીઓ પોતે જાતે જ કરી હતી અને દરેકને લગ્નની જવાબદારી પણ મારી ે સોંપી હતી. મારા બનેવી સાથે તેણે હોશે હોશે પ્રિવેન્ડિંગ પ ણ કરાવ્યું હતું, પરંતુ સાતમી મેના રોજ રવિવારની સાંજે મંદિરે દર્શન કરીને આવું છું એમ કહીને ઘરે થી નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતાં આ બાબતની મા રા પપ્પાએ સિદ્ધપુર પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી.

પોલીસે ગુમ યુવતીની માતાના ડી .એન.એ લઇ તપાસ રી

મંગળવારે સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમ ાંથી પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન ા અવશેષ નીકળવાની ઘટનાને પગલે પોલીસે ખરાઈ કરવા માટે અમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ પોલ ીસ દ્વારા બતાવેલી બંગડી પર રેતી ચડેલી હોવાથી મા રી બહેનની બંગડી હોવાનું અમે ઓળખી શક્યા ન હતા. જ્યારે બુધવારે ફરીથી પોલીસે મને બોલાવતા અને પ ાણીના ટાંકામાંથી મળેલો દુપટ્ટો ટો મારી બહેનનો હોવાનું મેં પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા બતાવેલા સી.સી.ટી.વી. ફૂટેજમાં મારી બહેન પાણીના ટાંકા તરફ ઝડપથી જતી જોવા મળી હતી. ડીએનએ ટેસ્ટ માટે મારી

સિદ્ધપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો મહત ્ત્વનું છે કે, યુવતી ગુમ થવાના બનાવને પગલે પરિવ ારજનો સહિત સમગ્ર સિદ્ધપુર શહેરમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ગુરુવારે યુવતીના નિવાસ સ્થાનેથી પરિવારજનો સ હિત સિંધી સમાજના લોકો અને સિદ્ધપુરના નગરજનો એ ર ેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઘટનાન 48 48 ડોવાયેલા આરોપીની અટકાયત કરવામાં નહીં આવે તો ગા ંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. બનાવના પગલે સિદ્ધપુરના તમામ વેપારીઓએ સ્વયંભ ૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી બનાવને સખત શબ્દોમ ાં વખોડી કાઢ્યો હતો.

શું હતી ઘટના

સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીન ી રામાયણ ચાલતી હતી, છેલ્લા ચાર દિવસથી પાણી દુર્ ગંધ મારતું આવતું હતું, જેને પગલે સ્થાનિકોએ પાલિ કામાં રજૂઆત કરી હતી. જોકે આ વચ્ચે પાણી આવવાનું જ બંધ થઇ ગયું હતું. જેથી પાલિકા પ્રોબ્લેમ શોધવા કામે લાગી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી પાલિકા શહેરમાં જ્યાંત ્યાં ખાડા ખોદીને પ્રોબ્લેમ શોધતી હતી. આ વચ્ચે મંગળવારે ઉપલી શેરી વિસ્તારમાં ખાડા ખો દ્યા હતા, જેમાંથી એક ખાડામાં પાણીની પાઇપલાઇન ક ાપતાં જ પાલિકાના કર્મીઓ ચોંકી ઊઠ્યા હતા, કારણ ક ે આ ખાડામાંથી હાથ અને માથાના ભાગનો મૃતદેહ મળ્ય ો હતો.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 10 Second

મહારાષ્ટ્ર પૂણે ખાતે ચેન સ્નેચીંગ અને વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને કિ.રૂ.૨,૯૪,૦૦૦/- ની મતાના સોનાના બે મંગળસૂત્ર સાથે પકડી પૂણે ખાતે દાખલ થયેલ ચેન સ્નેચીંગના બે ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એમ.સોલંકીની ટીમના એ.એસ.આઈ નારસિંહ મલુસિંહ, હે,કોઇમ્તીયાઝઅલી ઉમરાવઅલી દ્વારા ચેન સ્નેચીંગ કરતા આરોપી આકાશ સ/ઓ વજીર મિરકાંત રાઠોડ, ઉ.વ.૨૩, રહે.હાલ નાના ચિલોડા, કરંજ સોસાયટીના છાપરા, નંદીગ્રામની બાજુમાં, નરોડા અમદાવાદ મૂળ વતન રહે કચરા ડેપોની પાછળ, ગણેશ તાપકીર ઈંટ ભઠ્ઠીની બાજુમાં, આચનડી બસ્તી મુલખેડ, તા.મુલસી, જી.પૂણે, મહારાષ્ટ્રને.પાનકોર નાકા પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી તૂટેલી હાલતના કાળા મણકાવાળા ફ્રેન્સી ડિઝાઇનવાળા ડબલ ચેનવાળા બે સોનાના મંગળસૂત્ર કિ.રૂ.૨,૯૪,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીની આજથી આશરે અઠવાડીયા પહેલાં સાંજના સમયે તે તથા તેનો મિત્ર બજરંગ ઉર્ફે સાગર ચતુર મારવાડી (કુંભાર) રહે: ચૌકુલા પુણે મહારાષ્ટ્ર બંને જણાં તેની KTM duke 200 cc મોટર સાયકલ નં.M.H.12.P.P.8725ની લઈને ચેઈન સ્નેચીંગ કરવા સારૂ પૂણે ખેડ વિસ્તારમાં નિકળેલ. દરમ્યાન સાંજના ચાકણ એસ.ટી બસ સ્ટેન્ડ પાસે બસમાંથી એક બહેન અને એક ભાઈ ઉતરી ચાલતાં જતાં હતાં. તે વખતે બહેનના ગળામાંથી મંગલસૂત્ર તોડી લીધેલ અને ત્યાંથી મોટર સાયકલ પર નાસી જઈ રાતના આશરે સાડા નવ વાગે દિઘી વિસ્તારમાં ચરોલી ફાટા આનંદનગર પાસે આવતાં ત્રણ બહેનો ચાલતા ચાલતા જતા હતાં. તે સમયે એક બહેનના ગળામાંથી મંગલસુત્ર તોડી ભાગી ગયેલ હોવાનું જણાવેલ છે.જે અંગે દાખલ થયેલ નીચે મુજબના ગુનાઓ શોધવામાં આવેલ છે.શોધાયેલ ગુન્હા: (૧) મહારાષ્ટ્ર પૂણે ખેડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૮૫/૨૦૧૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ (૨) મહારાષ્ટ્ર પૂણે દિલ્લી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૯૫/૨૦૨૩ ઈપીકો કલમ-૩૯૨, ૩૪ મુજબ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ

0 0
Read Time:3 Minute, 3 Second

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. વિક્રમસિંહ તથા પો.કો. અવિનાશસિંહ દ્વારા આરોપી દશરથભાઈ ભીખાભાઈ રાજગોર ઉ.વ. ૪૪ રહે. એ/૨૯ કર્ણાવતીનગર સ્વામીનારાયણમંદિર પાછળ નવા નરોડા અમદાવાદ શહેરને નરોડા બાપા સિતારામ ચોક જાહેરમાંથી ઝડપી લીધેલ છે. આરોપી સને-૨૦૨૨ માં જુલાઈ માસમાં મેદરા સર્વે નંબર ૩૮૦,૧૨ ના ખેડુતો ને તેઓની જમીન વેચાણ આપવાની હોય. તે તથા તેના સાગરીતો ભેગા મળી બિલ્ડર હોવાની ઓળખ આપી ખેડૂતને સોંગદનામુ કરવું પડશે તેમ કહી તેઓની સહીઓ મેળવી તેઓનુ આધારકાર્ડ નકલ મેળવી જૂની તારીખમાં સાગરીત લાલસિહ રામસિંહ રાઠોડ નામનો પાવર ઓફ એર્ટની બનાવી તે પાવર ઓફ એર્ટની અન્વયે જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પડાવી લીધેલ હોય.જે બાબતે ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૧{૨૦૨૨, ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ (બી) મુજબનો ગુનો દાખલ થતાં. તે તેના વતન બોટાદ ખાતે ભાગી ગયેલ હોવાનું અને ઉપરોકત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત કરેલ છે.આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:(૧) ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૦૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ધી ગુજરાત લેન્ડ ગ્રેબીગ (પ્રોહીબીશન એકટ)૨૦૨૦ ની કલમ ૪(૧),૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૨) અડાલજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૧૨૧૦૫૦૩/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ)અધિનિય- ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ઈ) મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૩) અરજદાર શાન્તાબેન દરબાર રહે. કરાઈ તા.જી. ગાંધીનગર નાઓની આરોપીએ જમીન પચાવી પાડવા અંગેની ફરીયાદ દાખલ કરવા સારૂ કલેકટરશ્રી ગાંધીનગર નાઓને અહેવાલ પાઠવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %