પીએમ મોદી 12 માર્ચે સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે

પીએમ મોદી 12 માર્ચે સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે

Views: 23
0 0

Read Time:56 Second

પીએમ મોદી 12 માર્ચે સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમના ₹1,200 કરોડના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત અને ભૂજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. પીએમ મોદી સાબરમતી આશ્રમમાં જનસભાને સંબોધીને ધોલેરા કાર્યક્રમમાં હાજરી આપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *