Read Time:53 Second
રાજકોટની મહિલાએ પીએમ મોદીને ગાંઠિયા-જલેબી ખાવા નિમંત્રણ આપ્યું,
પીએમએ કહ્યું, નિમંત્રણ આપ્યું એ જ મોટી વાતગુજરાતમાં શનિવારે 1.34 લાખ આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે રાજકોટના લાભાર્થી રેખાબેન ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ દરમિયાન તેમને રાજકોટમાં ચા પીવા અને ગાંઠિયા-જલેબી ખાવા માટે આમંત્રણ આપ્યું. જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, “રાજકોટ હવે કયાં બોલાવે છે. ન ગાંઠિયા ખવડાવે છે, ન પેંડા ખવડાવે છે. તમે નિમંત્રણ આપ્યું એ જ મારા માટે ખૂબ મોટી વાત છે.”
રિપોર્ટર ઇલા મારું રાજકોટ
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)