Categories
Uncategorized

રાજસ્થાન ના જયપુર મા સરકારી ઓફિસ માંથી 2000 ની નોટો ભરેલો થેલો અને 1 કિલો સોનુ ઝડપાયું

1 0
Read Time:1 Minute, 52 Second

જયપુર: રાજસ્થાનના જયપુરમાં સચિવાલયથી થોડે દૂર 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેચી, તે જ દિવસે યોજ ના ભવનમાં આવેલા સૂચના અને પ્રૌધૌગિકી ઓફિસમાંથી તિજોરીમાંથી આ રકમ મળી આવી છે.

તિજોરીમાં મળેલી આ રકમ 2000ની 7298 નોટ એટલે કે, એક કરો ડ 45 લાખ 96 હજાર રૂપિયા હતા. આ ઉપરાંત 500ની 17 હજાર 107 નોટ મળી, જેની કિંમત 85 લાખ 53 $ 500 રૂપિયા છે. સાથે જ એક કિલો સોનાનું બિસ્કીટ પણ મળી આવ્યું છે . આ બિસ્કીટ પર મેડ ઇન સ્વિટ્ઝરલેન્ડ લખેલું હતું . સોનાની કિંમત બજાર ભાવ અનુસાર 62 લાખ આંકવામાં આવી છે.

હકીકતમાં જોઈએ તો, આ વિભાગમાં દસ્તાવેજોનું

ડિજિટલીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમ્યાન શુક્રવારે

વિભાગની ઓફિસમાં રાખેલી એક તિજોરીની ચાવી મળતી

નહોતી. આ જોઈને અધિકારીઓએ ટેક્નિશિયનને બોલાવીને

લોક તોડાવી નાખ્યો. ગેટ ખુલતા જ તિજોરીમાંથી ફાઇલો ઉપરાંત

એક સંદીગ્ધ બેગ મળી આવ્યો. તેને જોઇને તાત્કાલિક પોલીસને બોલાવી.ઘટનાસ્થળ પર જયપુર શહેર પોલીસ કમિશ્નર આનંદ શ્રી વાસ્તવ

પણ પહોંચ્યા. 2.31 કરોડ રૂપિ યા રોકડા અને એક કિલોગ્રામ વજનની સોનાનુંટ બિસ્કિટ મળી આવ્યું. 6 લોકોની ધરપકડ કરી ચુકી છે. હાલમાં એ શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે કે, આ રુ પિયા કોના છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

સગી સાળી ની દીકરી સાથે ના પ્રેમપ્રકરણમા પત્ની,સસરા અને સાળા એ મળીને દેવકરણ ને મોત ને ઘાટ ઉતારી દીધો.

0 0
Read Time:7 Minute, 58 Second

કહે છે કે પ્રેમ આંધળો હોય છે.. ક્યારે ક્યાં મળી જાય એનો ખ્યાલ રહેતો નથી. ઘણીવાર આ પ્રેમ જીવ પણ લઇ જાય છે. આવા બનાવો દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે. માત્ર ચોટીલા પંથકમાં જ છેલ્લા દોઢ મહિનામાં પ્ રેમપ્રકરણમાં ત્રણ ઘાતકી હત્યાના બનાવો સામે આવ્યા છે. એમાં એક બનાવ એવો છે જે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે..એક યુવાનને તેની સગી સાળીની દીકરી જ .. આવો જાણીએ સમગ્ર પ્રકરણ કે યુવકને કઇ રીતે સગી સાળીની દીકરી જોડે પ્રેમ પાંગર્યો , કંઇ રીતે બંને ભાગ્યાં, સાળા અને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો…

ને પોલીસને ફોન આવ્યો- ‘એક લાશ પડી છે’ આ ઘટના છે આ ગત 16મી તારીખ અને મંગળવારની…છે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ જૂના રેલવેના પાટા નજીક પડ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો મૃતદેહ જોઇને ચોંકી ઊઠી કારણ કે એની હાલત એવી હતી કે એક નજરે જોઇ પણ ન શકાય. મૃતદેહની છાતીના ભાગે એક ટેટૂ હતું જેમાં લખેલુ હતું- ‘કમલેશ’ અને હાથ પર દિલના ટેટૂમાં ‘D J’ લખેલુ હતું. આના સિવાય બીજું કંઇ જ નહીં… ¿? પોલીસ સામે ઘણા સવાલો હતા, જે તમામ પાસાં પોલીસને ઉકેલવાનાં હતાં અને પોલીસે ગણતરીના કલાકોમાં ઉ કેલી પણ નાખ્યાં..

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવ ા અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જ ોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મ ૃતદેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવન અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મૃત્દેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

દેવકરણ આરતીને લઇને રાજકોટ ભાગી ગયો

ઘરેલુ કંકાસ ઊભો થતાં દેવકરણ પોતાની પત્ની ત્રણેય સંતાનોને તરછો ડીને સગી સાળીનીસાથે આજથી ચારેક મહિના અગાઉ રાજકોટ રહેવા જતો ર હે છે અને ત્યાં નાનું-મોટું કામ કરીને જીવન ગુજા રો કરે છે, પરંતુ સગી સાળીની દીકરીને લઇને જવું ને પત્નીને તરછોડવી.. આ વાત દેવકરણી પત્ની અને પરિવારજનોને આંખમાં કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે. આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરીમા જાય છે

કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે.

આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને

પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરી માં જાય છે.

ને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણને પતાવી ચોટીલા પહોંચતાં દેવકરણ અને આરતીને કોઇ કહે છે કે તમે ત્યાં ન જશો. બાકી તમને મારી નાખશે. આ દરમિયાન જ દેવકરણની પત્ની પૂરીબેન, સસરા વજા અ મરશીભાઇ તલસાણિયા, સાળો જાદવ વજાભાઇ તલસાણિયા અન ે બીજો સાળો રઘુ વજાભાઇ તલસાણિયા આવી જાય છે અને બોલાચાલી શરૂ થાય છે. આ બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે ચારેય મળીને લોખંડ ની પાઇપ અને ધોકા લાકડી લઇને દેવકરણ પર છે અને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણ મોતને ભેટે છે. આ તમામ ઘટના આરતી નજરે જુએ છે, એટલે પોતાને પણ મા રી નાખશે એવા ડરથી તે સંબંધીના ઘરે જતી રહે છે. આ તરફ દેવકરણની હત્યા કરીને ચારેય આરોપી મૃતદેહ ને જૂના રેલવેના પાટા નજીક ફેંકી દે છે, જ્યાં સ્ થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશનું પંચનામું કરીને પીએમ માટે ખસેડે છે અને ઉપર જણાવ્યું એમ મૃતદેહ ની ઓળખ કરીને પરિવારજનોને જાણ કરે છે અને આરોપી ઓની ધરપકડ કરે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ના કૃષ્ણનગર માં આત્મહત્યા નો બનાવ

1 0
Read Time:32 Second

કૃષ્ણનગર: નીલ રાજેશકુમાર પટેલ (રહે. વાસુદેવ પા ર્ક સુરભી બંગ્લોઝની અંદર કર્ણાવતી સોસાયટી સામેં નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૫/૨૦૨૩ રાતના 10:10 વાગે આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગે ની તપાસ હે.કો.શ્રી વિજયકુમાર મારૂતીરાવ ચલાવે છે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગીતામંદિર બીઆરટીએસ બસ માં અજાણી વ્યક્તિએ પેન્ટના ખીસામાંથી રોકડ રૂપિ યા ૮૫,૦૦૦/- ચોરી કરી લીધી

1 0
Read Time:47 Second

કાગડાપીઠ પ્રશાંતભાઈ મનસુખલાલ (ઉ.વ.૫૬) હે. ક પોરબંદર) તા.૧૯/૦૫/૨૦૨૩ કલાક ૧૦/૧૦ વાગ્યાનાં સુ મારે ગીતામંદિર બીઆરટીએસ બસ રૂટ નંબર-૧૪/ડી માં બેસી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બસમાં પ્રશાંતભાઈ અમલાણીની નજર ચુક વી અજાણી વ્યક્તિએ પેન્ટના ખીસામાંથી રોકડ રૂપિ યા ૮૫,૦૦૦/- ચોરી કરી લીધી હતી. આ અંગેની ફરીયાદ પ્રશાંતભાઈ અમલાણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.બી.ચૌહાણ ચલાવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ઓઢવ માં સોનાની ચેઈન તોડી ચોર ફરાર

1 0
Read Time:47 Second

ઓઢવઃ નટુભાઇ અમથાભાઇ પટણી (ઉ.વ.૬૫) (રહે, નિશીથપાર્ ક આદિનાથનગર જડેશ્વર મહાદેવ પાસે ઓઢવ) તા.૧૪/૦૫/૨ ૦૨૩ કલાક ૬/૦૦ વાગ્યાના સુમારે રહેણાંક નજીક ઉભા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ નટુભાઈ પટણીના ગળામાંથી સોનાની ચેઈન કિમત રૂપિયા ૧,૩૨,૫૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગ યા હતા. આ અંગેની ફરીયાદ નટુભાઈ પટણીએ તા.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.કે.ડામોર ચલાવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા એક સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચા ર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદ દેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ

1 0
Read Time:5 Minute, 7 Second

ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં અમદાવાદમાં ઓઢવ તથા નારોલ વ િસ્તારમા રહે છે. આ ચારેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાય દા (AQ) સાથે જોડાયેલ છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલ કાયદામાં જોડાવવા ેરીત કરે છે તેમજ અલ કાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઇનપુટના આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ અને ઉપર ોક્ત ઇસમ મોહમ્મદ સોજીબમીયા અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવેલ.

સદર ઇસમની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે દ સોજીબમિયા અહેમદઅલી, ઉ.વ. ૨૮ ધંધો: નોકરી, રહે. સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચાર રસ્તા પ ાસે, અમદાવાદ, મૂળ બાંગ્લાદેશના મ્યુમનસિંહ જિલ્ લાના ખુદરો ગામનો રહેવાસી છે. મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલી બાંગ્લાદેશમાં તે ના ઘણા સંપર્કો દ્વારા અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલ અને અલ-કાયદાનો સભ્ય બનેલ હતો. મોહમ્મદ સોજીબમિયા તેના બાંગલાદેશી હેન્ડલર શ AQ માં જોડાવા માટે પ્રેરણા આપેલ હતી. શરીફુલ ઈસ્લામ દ્વારા મોહમ્મદ સોજીબમિયાનો પર AQ સંસ્થાના બાંગ્લાદેશના પ્રમુખ શાયબા નામના ઇસમ સાથે કરાવેલ. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમિયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, તેમને અલ-કાયદામાં જોડાવવા અને સંગઠન માટે

ભંડોર એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ તેમજ Chat encriptado Aplicaciones, TOR y VPN. આ મોડ્યુલના હેન્ડલર, શયબાએ આ ઇસમોને દાવા આપેલ અને તેઓએ શયબાના નામે પોતાની બાયા આપેલ.

મોહમ્મદ સોજીબની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે @ મુ @ જ હાંગીર @ આકાશખાન પણ અલ-કાયદા સાથે જોડાયેલ છે તથા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી ખોટા દસ્તાવેજો આધારે ભારતમાં વસવાટ કરી રહ્યા છે તેમજ માટે ફંડ એકત્રિત કરવાનું તથા લવવાનું કાર્ય કરી રહ્યા છે. આ તમામ ઈસમો ગુજરાત તથા અન્ય રાજ્યોની ઘણી વ્યક્તિઓ ના સાથે સંપર્કમાં આવેલ અને તેઓને AQ થકી કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ ત્રણેય ઈસમોએ ઘણી વ્યક્તિઓ પાસેથી નાણાં એકત્ AQ ની પ્રવૃત્તિ ઓના ભંડોળ માટે મોકલી આપેલ. શાહીબાએ આ મોડ્યુલના તમામ સભ્યોને જેહાદ, કિતાલ (કત્લ) અસ્લીયા (શસ્ત્ર સરંજામ) હિજરત સા અને સમયનુ બલીદાન આપવુ, શહાદત વહોરવી વિગેરે બાબતે ઉંડાણપૂર્વક સમજાવેલ હતુ. આ તમામને નવા ભરતી થનારાઓને ઓળખવાનું, તેમને કટટરપંથ બનાવવાનું અને તેમને આ વિચારધારામાં જો ડાવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેના simpatizantes ની ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ, અલ કા યદાના ઉપરોક્ત ઈસમોનો અન્ય એક સભ્ય અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી પણ હાલમાં જ બાંગલાદેશથી ભારત ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અલ-કાયદા વિચારધારાના પ્રચાર પ્રસાર તથા ફંડ એક ત્રિકરણ માટે અમદાવાદ આવેલ છે.

જે અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા તપાસ ના કામે કરવામાં આવેલ સર્ચ દરમ્યાન બોગ8 ર્ડ તથા પાન કાર્ડ મળી આવેલ છે. (AQ) ની મીડીયા વીંગ As-Sahab Media હિત્ય મળી આવેલ છે.

આ બાબતમાં ગુજરાત એ.ટી.એસ. I.P.C. ની કલમો મુજબ મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન, અઝા રુલ ઇસ્લામ કફિલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઊર્ફે આકાશખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનલ અંસા રીનાઓ વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા. એક મહિલા નું મોત.

1 0
Read Time:1 Minute, 8 Second

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બં ધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આઈસરનો પાછળનો ભાગ બસ માં ઘુસી ગયો હતો. જેમાં કંડક્ટર સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તો એક મહિલાનું મોત નિપજ્યું છે.

ભૂજ-ખેડબ્રહ્મા રૂટની બસનો અકસ્માત વિગતો, વસાઈ નજીક ભૂજથી ખેડબ્રહ્મા રૂટની બ8 રની પાછળ અથડાઈ હતી. જેમાં એક મહિલા મુસાફરનું કરુણ મોત નિપજ્યું હત ું. તો બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે ટક્કર બાદ મુસાફરોને બહાર કાઢવા માટે બસના દરવાજાને દરવાજાને પડ્યો હતો હતો. આ બાદ બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હ તા. બીજી તરફ આઈસરનો કેટલોક ભાગ બસની અંદર ઘુસી હતો.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

લો બોલો હવે તો પોલીસ ને પણ મળવા લાગી ધમકી.

0 0
Read Time:1 Minute, 27 Second

લોકોના ઝગડાનું નિવારણ કરતી પોલીસને જ હવે ધમકી મળી રહી છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પાડોશીએ નજીવી બાબતમાં ધમકી આપી છે. જે મામલે પોલીસકર્મીએ વેજલપુર પોલીસ સ્ટેશનમા ં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસકર્મીએ ઘરમાં બુમો પાડવાની ના પાડી શહેરન ા વેજલપુરમાં રહેતા જયેશ સંઘવી વસ્ત્રાપુર પોલી સ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જયેશભાઈની સામે દિપક સોલંકી અને તેમનો પરિવાર ર હે છે. દિપકનો દીકરો ધ્રુવ તેના મિત્રો સાથે નાસ્તો બનાવતો હતો તે દરમિયાન બુમો પાડતા જયેશભ ાઇ ઘરમાં બુમો પાડવાની ના પાડી હતી.

દારૂ પીધેલી હાલતમાં ગંદી ગાળો આપવા લાગ્યો.દિવસે રાતે જયેશભાઇ તેમના પરિવાર સાથે હાજર હતા .ત્યારે દિપક સોલંકી દારૂ પીધેલી હાલતમાં જયેશભાઇ ના પરિવારને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. દિકપનો દીકરો ધ્રુવ અને તેની પત્ની મધુ પણ આ ગયા હતા. ધ્રુવ અને મધુ પણ પરિવારને ગાળો આફવા લાગ્યા હતા

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::*

1 0
Read Time:7 Minute, 34 Second

*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::*

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સીમાઓ મજબૂત અને દેશ વાસીઓની સુરક્ષિતતામાં વધારો થયો* *બીએસએફની શૌર્યગાથાથી દેશને ગૌરવ છે**ઓખાની રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમી સંસ્થામાં એક સાથે ૩૦૦૦ જવાનોને તાલીમ આપી શકાશે* 00000 *ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનું ભૂમિપૂજન-શિલાન્યાસ અને જખૌ કોસ્ટલ પોસ્ટ અને લખપતવારી ખાતે ઓ.પી. ટાવરનું ઈ-ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ* **** ખંભાળિયા તા.૨૦દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે દરિયાઈ સરહદોની સુરક્ષામાં વધારો કરતી ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનુ ભૂમિપૂજન કર્યું હતું. દરિયાઈ સુરક્ષામાં સેવારત જવાનોને તાલીમ આપવા માટેની આ એક મહત્વની રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થા બનશે. ઓખા નજીક મોજપ ખાતે બીએસએફ આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીએ કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી બીએસએફ ની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટ, સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક ઓપી ટાવરનું ઈ-ઉદઘાટન પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે સગૌરવ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી રાષ્ટ્રીય કક્ષાનું સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર ઓખા ખાતે બનવા જઈ રહ્યું છે. જેનાથી સાતત્ય પૂર્ણ તટીય સુરક્ષાના પાઠ જવાનો એક છત્ર નીચે ભણશે. શ્રી અમિતભાઇ શાહે દેશની સરહદ અને વિકાસ વચ્ચે સંબંધ હોવાનું જણાવી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યકાળમાં દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને દેશ વધુ મજબૂત બન્યો છે જેના પરિણામે દેશના વિકાસમાં હરણફાળ જોવા મળે છે. દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને સચેત બની હોવાનું ઉદાહરણ આપતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે હાલમાં જ કેરળમાંથી ૧૨ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાંત છેલ્લા થોડા સમયમાં જેટલું ડ્રગ્સ પકડાયું છે તેટલું અગાઉની સરકારમાં ક્યારેય પણ ડ્રગ્સ પકડાયું નથી. તેમજ ભૂતકાળ કરતાં અત્યારે દેશની દરિયાઈ સીમા વધુ મજબૂત બની છે તેમ પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ રૂપે ‘તટિય સુરક્ષા નીતિ’ અંતર્ગત તટ રક્ષક દળ, નૌસેના, કોસ્ટ ગાર્ડ અને મછવારાના સહિયારા પ્રયત્નોથી દેશની દરિયાઈ સીમાને વધુ શુદ્રઢ રીતે સુરક્ષિત બનાવવાનો પ્લાન કરાયો હોવાનું પણ આ તકે જણાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રહરીઓની ચિંતા કરી છે અને તેઓની સુવિધાઓમાં વધારો કરી તેમના પરિવારજનોની સારી રીતે સાર સંભાળ કરવામાં આવી રહી હોવાનું સાથોસાથ સુરક્ષા માટે જરૂરી આધુનિક સાધનો સેનાને પૂરા પાડ્યા હોવાનું પણ ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગૃહમંત્રીશ્રીએ બી.એસ.એફ ના જવાનોની શૌર્ય ગાથાને પણ બિરદાવી હતી. તેઓએ વધુમાં કહ્યું કે આપણા દેશની સીમાઓ બહુ વિશાળ છે જ્યારે દરિયાઈ સીમા સાત હજાર કિલોમીટરથી વધુ લાંબી છે. જેમાં અનેક ગામો ટાપુઓ અને ઔદ્યોગિક ઝોન આવેલા હોય તેઓની મજબૂતાઈ રીતે સુરક્ષા કરવી એટલી જરૂરી છે. બીએસએફના જવાનોની સીમાઓને સુરક્ષિત રાખવાના અભિગમની સરાહના કરી આ એકેડમીના સ્થાપનાની પ્રક્રિયામાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી નજીક તેઓના હસ્તે રાષ્ટ્રીય એકેડેમીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે અંગે તેઓએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી. દ્વારકા અને ઓખા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાની તટ રક્ષકીય પોલીસ એકેડેમી થવા જઈ રહી હોય અહીં પ્રતિ વર્ષ 3000 જેટલા જવાનોને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે ત્યારે આવનારા સમયમાં દરિયાઈ સીમાઓ વધુને વધુ મજબૂત બનશે તેમ ગૃહ મંત્રીશ્રીએ વિશ્વાસ દર્શાવ્યો હતો. આ તકે કચ્છ ક્રિક વિસ્તારમાં ૫૬ કરોડના ખર્ચે નિર્મિત આઉટ પોસ્ટ તેમજ ઓપી ટાવરની સુવિધા અંગેની વિડિયો ફિલ્મ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું. બી.એસ.એફના મહાનિર્દેશક ડૉ.સુજોયલાલ થાઉસેનએ સ્વાગત પ્રવચન તેમજ બીએસએફની કામગીરી અંગે માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પુલીસિંગ (NACP) ની સ્થાપના ૦૯ કોસ્ટલ રાજ્યો, ૦૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે. ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ. ૪૪૧ કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રી પબુભા માણેક, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા, બીએસએફના ડીજી ડો. સુજોય લાલ થાઉસેન, એડીજી શ્રી પી. વી. રામા શાસ્ત્રી, આઈજી શ્રી રવિ ગાંધી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભુપેશ જોટાણીયા, રેન્જ આઇ.જી શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ

1 0
Read Time:3 Minute, 21 Second

૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ના દ્વિતીય દિવસની સંધ્યાએ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ન્યૂ વોક વે વીથ કૅનોપી અને ફ્રિસ્કિંગ બૂથનું ખાતમુહૂર્ત અને ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશન માટે એમઓયુ કરાયા


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર – ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ
ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY) ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા.

પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.

આ પ્રસંગે વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %