Categories
Amadavad Crime

દાણીલીમડા ખાનગી ટ્યુશન ના શિક્ષક કે 16 વર્ષની વિધાર્થીની ને હવસ નો શિકાર બનાવી

0 0
Read Time:1 Minute, 16 Second

દાણીલીમડા મા રહેતા પરિવાર ની દીકરી ખાનગી ટ્યુશન કરતી 16 વર્ષની વિધાર્થીની ને શિક્ષક એ પોતાના હવસનો ભોગ બનાવી હતી. તે પોતાના મા બાપ ને પણ કહી શક્તિ નહોતી કેમ કે શિક્ષક એ તે વિધાર્થી ને તેના મા બાપ ને હું મારી નાખીશ જો તુ કોઈને કહીસ તો, એ ધમકી આપી અવાર નવાર તેની સાથે દુસ્કર્મ કરતો.

વિધાર્થી ના ટ્યૂશનથી તેના ભણવામાં સુધાર ના આવવાથી તેના માતા પિતા એ તેનું ટ્યુશન બંધ કરાઈ દીધું.અને તે માત્ર સ્કૂલ જ જતી.ત્યારે ટ્યુશન નો શિક્ષક તેનો પીછો કરી હેરાન કરતો હતો. તે શિક્ષક વિધાર્થીની નો પીછો કરતા કરતા સ્કૂલ સુધી પહોંચી જતા પ્રિન્સિપાલ એ પકડી પાડ્યો અને વિદ્યાર્થીની ના માતા પિતા ને બોલાવી લીધા ત્યાર પછી તેઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરી. પોલીસ એ તે આરોપીની ધરપકડ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???

0 0
Read Time:2 Minute, 6 Second

ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી

વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.

અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી

તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %