Categories
Amadavad

અમદાવાદના A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ની હદમાં ભારે વાહનોથી આક્સમત સર્જ્યા તો જવાબદાર કોણ..?? વહીવટદાર અર્જુન શિહ કે પીઆઇ પોતે??

0 0
Read Time:1 Minute, 53 Second

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તંત્ર નવા નવા નિયમો સહિત નવતર પ્રયોગ પણ કરી હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ નિયમનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના A ડિવિજન ટ્રાફિકના હદ વિસ્તારમાં ભારે સાધનોની અવરજવરથી સામાન્ય જનતાને ભારે ટ્રાફિક સહિત ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદના A ડિવિજન ટ્રાફિક હદ વિસ્તારમાં લક્ઝરી બસો, ડમ્પરો, ટ્રક સહિતના ભારે વાહનો પ્રવેશે સે
જેના કારણે ટ્રાફિક જામની પણ સામાસય સર્જાય છે.

ટ્રાફિકના નિયોનું અનુસાર રાત્રીના અમુક સમય થી લઈને વહેલી સવારના અમુક સમય સુધી જ શહેરમાં ભારે વાહનોને પ્રવેશની મંજરી છે. પરંતુ અહિતો નિયમોનો ભંગ ખુલ્લેઆ જોવા મળી રહ્યો છે.
અને દિવસ દરમિયાન પણ ભારે વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે.
તો અહી સવાલ ર ઊભા થાય છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેનો મુખ્ય જવાબ કોણ..??

અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનોને પ્રવેશ કેમ..??

ભારે વાહનોથી જો અકસ્માત સર્જ્યા તો મુખ્ય જવાબદાર કોણ..??

શું કરી રહી છે ટ્રાફિક પોલીસ..??

અમદાવાદ ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા સવાલ..??

ટ્રાફિકના નિયમોનું ખુલ્લ્યમ ઉલંઘન..??

દિવસ દરમિયાન શહેરમા ભારે વાહનો પર રોક ક્યારે..??

વધું માહીતી માટે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %