Categories
Amadavad Crime

મર્ડરના ગુનામાં સાબતમતી જેલમાં રહેલ કાચા કામના પેરોલ રજા પરથી ફરારી કેદીને પકડી જેલ હવાલે કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 58 Second

ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. સોલંકી ની ટીમના પો.સ.ઈ. વી.ડી.ખાંટ નાઓ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીમાં હતા તે

દરમ્યાયાન હૈ. કો. કિરણકુમાર ચંદુભાઈ તથા પો.કો. દર્શનસિંહ પ્રવિણસિંહ ને મળેલ હકીકત આધારે કુબેરનગર કસરત શાળા પાસે રોડ પરથી મેઘાણીનગર પોલીસ સ્ટેશન પાર્ટ ‘’એ’” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૩૨૨૦૪૪૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૯૪, ૨૯૪(ખ), ૧૧૪ મુજબના કામે કાચા કામના ફરાર કેદી નં.૧૫૫૭/૨૦૨૩ મયુરભાઈ રામચંદ્રભાઈ હોઠચંદાણી ઉ.વ.૨૯ રહે: એ/૮, તીર્થરાજ એપાર્ટમેન્ટ, બંગલા એરીયા,

કુબેરનગર, મેઘાણીનગર, અમદાવાદ ને પકડી લીધેલ છે.

કેદી ને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી દિન-૧૪ ની પેરોલ રજા ઉપર તા.૨૬/૦૪/૨૦૨૩ ના રોજ મુકત કરવામાં આવેલ. કેદી ને પેરોલ રજા ઉપરથી તા.૧૧/૦૫/૨૦૨૩ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનુ હતુ. પરંતુ હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે.

આ કામનો કાચા કામનો કેદી, તેના મિત્રો જતીન, સુનીલ તથા સાહીલ સાથે ભેગા મળી પાર્ટી કરવા સારૂ લૂંટ કરવાના ઈરાદે ગઈ તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રિના સમયે મેઘાણીનગર તીર્થરાજ ફ્લેટની બહાર આવેલ હરિયાલી પાન પાર્લર ત્રણ રસ્તા પાસે રામકુમાર ઈન્દ્રદેવસિંહ ભુમીયાર (ઠાકુર) ઉ.વ. ૩૯ રહે: જય ખોડીયારનગર, નીલકંઠ પાર્ટી પ્લોટ પાસે મેઘાણીનગર અમદાવાદ સાથે ગાળી ગાળી કરી શરીરે મૂંઢ માર મારી પકડી રાખી મો.ફોન, પર્સ, લૂંટ કરી તેમજ રામકુમારે ગળામાં પહેરેલ સોનાની ચેઇન આરોપીઓ ખેંચવા જતા રામકુમાર હરજીવનદાસની ચાલી તરફ ભાગેલ આ વખતે આરોપીઓ પાછળ દોડી પીછો કરી તેની પાસે પહોંચી જતા રામકુમાર બાજુમાં આવેલ દિવાલ ચડી જતા આરોપીઓ પણ દિવાલ ચડી ગયેલ અને આ કામના કેદી તથા સુનીલે રામકુમારને જોરથી ધક્કો મારતા તીર્થરાજ સોસાયટીની પાર્કિંગ વાળી જગ્યાએ જમીન ઉપર પડતા શરીરે ગંભીર ઈજાઓ થતા રામકુમાર મરણ ગયેલ, જે બાબતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:9 Minute, 34 Second

અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ શહેર નાનો “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ નં-૩૭/૨૦૨૩ તા-૨૨/૦૪/૨૦૨૩ થી જાહેરાત કરેલ. જેની તપાસ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી.

પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓએ સંભાળેલ.

ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી તથા મ.પો.કમિ.શ્રીના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર ની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ક્રાઈમ બ્રાન્ચના પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમથનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનના ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે – બિહાર તથા તેની સાથેના બીજા માણસોનો હાથ હોવાની ખાનગી રાહે હકીકત જાણવા મળેલ, જે આધારે અત્રેથી એક ટીમને બિહારના અલગ-અલગ જીલ્લાઓમાં તપાસ કરવા મોકલી આપેલ.

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેંન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૧૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/ ૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી . ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે દોડીના દાા મારી તેમજ રામજાત કાઠો નશો જ માિન તથા

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.ખપુરા બિન્નર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુજકુમાર નાઓએ મળી ગળુ દબાવી સુરેશભાઈનુ મ્રુત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ ઉપર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ- ટીડી ની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ હોવાની, કબુલાત કરેલ જે જગ્યા પોતે આગળ ચાલી બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી તેની અંતિમ વિધી માટે લાશ તેના ભાઇ પ્રકાશભાઇને સોપવામાં આવેલ.

blisheds with આ કામના આરોપીઓ (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) સુરજ બાલ્મિકી પાસવાન (૩) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ (૪) અરવિંદ જવાસર મહતો વિરૂધ્ધ નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૮/૨૦૨૩ ઇપીકો કલમ- ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવામાં આવેલ છે. અને ઉપરોક્ત આરોપી અરવિંદ જવાસર મહતોની આ ગુનામાં ઘરપકડ કરી

આ કામના આરોપી અરવિંદ જવાસર મહતોની પુછપરછ કરતા તમામ આરોપીઓએ ચાલુ ગાડીએ મર્ડર કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ચારેય જણાએ મળી અલગ અલગ એંગલથી વિચારણા કરેલ અને અંતે નેશનલ હાઈવે જેવા જાહેર રોડના નાળામાં સંતાડવામાં આવે તો જલ્દીથી કોઈના ધ્યાનમાં નહીં આવે તે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 48 Second

અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે.

આરોપીના કબ્જામાંથી દેશી તમંચા નંગ – ૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા પિસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ – ૧૨ કિ.રૂ. ૧૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૬૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૬/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ

કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આજથી આશરે વીસ એક દિવસ પહેલાં મ.પ્ર. રાજ્યના ભીંડ ગોરમી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગ યેલ ત્યાં એક અજાણ્યા માણસે હથીયાર આપવાની વાત ક રતાં તેણે તમંચા નંગ – ૨ તથા પિસ્તોલ નંગ – ૧ તથા કાર તુસ નંગ – ૧૨ મ.પ્ર. ના ભીંડ જીલ્લાના ગોરમી ગામના એક છોકરા રૂ.૩૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.

પકડાયેલ આરોપી મ.પ્ર. રાજ્ય તથા ગુજરાત રાજ્યમાં લુંટ તથા ધાડના ગુનાઓમાં પકડાયેલ હોય અને અમુક ગુનાઓમાં વોન્ટ ડ હોય જેથી આરોપીના જુના સાગરીતો સાથે મળીને દાવાદ શહેરમાં તેમજ અન્ય શહેરોમાં ફાયરીંગ કરી લુટને અંજામ આપવાના ઈરાદે મ.પ્ર. રાજ્યમાંથી હથીયારો લઈને આવેલ હોવાનું તપાસ દર મ્યાન જાણવા મળેલ છે.

  • મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨/૧૦ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૬ તથા આર્મ્સ એક્ટ કલમ : ૨ ૫(૧)(બી-એ) મુજબ
  • સને – ૨૦૦૮ માં ઓઢવ પો.સ્ટે. માં રૂ. ૮ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને – ૨૦૦૮ માં પાલનપુર ખાતે રૂ. ૧૨ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં પાટણ ખાતે ઘાડની કોષિશના ગુનામાં પકડાયેલ છે. • સને ૨૦૧૧ માં જામનગર ખાતે ઘાડની કોષિશના ગુનામા પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં રાજપીપળા ખાતે દોઢ લાખ સોનાના દાગી નાની લુંટના ગુનામાં

પકડાયેલ છે. • સને – ૨૦૧૧ માં વિરમગામ પો.સ્ટે. ખાતે પોલીસ ઉપર હુમલો કરવાના ઈપી.કો.

કલમ ૩૦૭ મુજબના ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 14 Second

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ રામોલ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે સહજાનંદ સોસાયટીના નાકે ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ નામની દુકાન સામે બ્રીજ નીચે તુલસીબેન વા/ઓ ચમનભાઇ મકવાણા ઉવ.૩૪ ની લાશ મળી આવેલ. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ મરણજનાર બેનની લાશના પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણજનાર તુલસીબેનનું મોત ગળુ દબાવવાથી થયેલ હોવાનો અભિપ્રાય મળેલ.મરણજનાર તુલસીબેનના ભાઈ અખાભાઇ ધુળાભાઇ ભાટીએ તુલસીબેનનુ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર ગળુ દબાવી ખૂન કરેલ હોવાની રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદ આપતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.આ ગુનો વણશોધાયેલ હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ દ્વારા આ વણશોધાયેલ ખૂનના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ.જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ અનેપો.સ.ઈ.શ્રી વી.ડી.ખાંટ ટીમ સાથે ઉપરોકત ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ માટે પ્રયત્નશીલ હતાં. દરમ્યાન એ.એસ.આઇ હિમંતસિંહ ભુરાભાઇ અને હે.કો. કૌશીક ગોવિંદભાઇને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપી શંકરભાઈ ઉર્ફે ભૂરીયો સન/ઓફ નાનજીભાઈ અવાભાઈ ખોખરીયાવાળા (દેવીપુજક) ઉ.વ.૫૫ રહે:ઘર નં ૧૧૫,ન્યુ ગાયત્રીનગર,વિભાગ-ર, ગોપીનાથ એસ્ટેટની બાજુમાં,પન્ના એસ્ટેટની સામે,સોનીની ચાલી ચાર રસ્તા ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ધારણોજ તા.જી.પાટણ ને સોનીની ચાલી બિરજુનગરના નાકેથી ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીને તુલસી વા/ઓ ચમનભાઇ મકવાણા રહે.મુન્શીપુરા નવી વસાહત રામદેવ મંદિરની પાસે જશોદાનગર અમદાવાદ શહેરની સાથે પાંચેક વર્ષ અગાઉ આડાસબંધ હતા અને આ તુલસીને વિરસિંહ ભદોરીયા નામના વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી આડાસબંધો છે. ગઇ તા.૭/૦૪/૨૦૧૩ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ પોતે વટવા જીઆઇડીસી તરફથી એકસપ્રેસ હાઇવે ગરનાળા વાળા રસ્તે થઇ એકસપ્રેસ હાઇવેની બાજુમાં ન્યુ મણીનગર જવાના રોડ પર આવેલ ત્રિકમપુરા તરફ જતી ખારીકટ કેનાલ પાસે પાનના ગલ્લા આગળ બાંકડા ઉપર તુલસી અને વિરસિંહ બંને જણા બેસેલ હતા, ત્યારે તુલસી તથા આરોપી શંકરની નજર એક થતા તુલસીએ બુમ પાડી તેને ઉભા રહેવા માટે જણાવતા તે પેડલ રીક્ષા સાઇડમાં રાખી ઉભો રહેલ. આ વખતે તુલસીએ જણાવેલ કે તે અને વિરસિંહ અહીં બેઠા છે તેવી વાત તેના ઘરે ના કરવા માટે જણાવેલ.જેથી પોતે તુલસીને કહેલ કે તુ વિરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શુ લેવા દેવા. તેમ જણાવતા તુલસીએ જણાવેલકે જો મારા ઘરે કાલે ખબર પડશે તો તારી આવી બનશે.તેમ કહી તુલસીએ તેનો કોલર ખેંચી ઝપાઝપી કરતા તેણે તુલસીને ધકકો મારતા તે લોખંડની એંગલની પાછળ પડી ગયેલ.જયાંથી તે ઉભી થઇ પાછી તેની પાસે આવેલ અને તેને લાતો મારવા લાગેલ જેથી તેણે તુલસીનું ગળું પકડી પેડલ રીક્ષા પર પાડી દેતા તે છુટવા માટે પ્રયત્ન કરતા તેનુ ગળુ દબાવી મારી નાખેલ.તુલસીને પેડલ રીક્ષામાં મૂકી તેની ઓઢણીથી તેને ઢાંકી અને પેડલ રીક્ષા ચલાવી લઇ થોડે આગળ આવેલ બીજી કેનાલ પાસે રોડની સાઇડમાં પાણીની ટાંકી પાસે આવેલ જયાં પાણી લઇ તુલસીના ચહેરા પર છાંટેલ પરતું તે જીવિત જણાયેલ નહી. તે મરી ગયેલ હોવાની ખાત્રી થતા ત્યાંથી આગળ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ટ્રાવેલ્સની ઓફીસની સામે બ્રીજની નીચે તેની લાશ પેડલ રીક્ષામાંથી ઉતારીને પેડલ રીક્ષા ચલાવી લઇ તેના ઘર તરફ જતો રહેલ.જેથી આરોપીએ જણાવેલ ઉપરોકત હકીકત બાબતે તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોઇ આરોપીએ તુલીને મારી નાખી તેની લાશને સગેવગે કરવામાં તેની પેડલ રીક્ષાનો ઉપયોગ કરેલ તે પેડલ રીક્ષા સાથે આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %