Categories
Amadavad

“જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ“ આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

0 0
Read Time:58 Second

અમદાવાદ ના કાલુપુર સર્કલ પાસે એકટીવા ચાલક ની અચાનક છાતી મા દુખાવા ચાલુ થતા, તેને પોલીસ ને જાણ કરી ત્યારે પોલીસ જવાને તે વક્તિ ને CPR આપી તે વ્યક્તિ નો જીવ બચાયો,

જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ, આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

આ અંગે મળતી માહિતી મુજબ, એક્ટિવા ચાલકને કાલુપુર સર્કલ નજીક અચાનક છાતીમાં ખુબજ દુ:ખાવો થતા જે ઓએ ચોકી પાસે આવી પોલીસને જાણ કરી કે મને છાતીમાં ખુબજ દુ:ખાવો થાય છે. ત્યારે પોલીસ જવાનો એ CPR આપી તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %