Categories
Amadavad

અમદાવાદ ના કૃષ્ણનગર માં આત્મહત્યા નો બનાવ

1 0
Read Time:32 Second

કૃષ્ણનગર: નીલ રાજેશકુમાર પટેલ (રહે. વાસુદેવ પા ર્ક સુરભી બંગ્લોઝની અંદર કર્ણાવતી સોસાયટી સામેં નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૫/૨૦૨૩ રાતના 10:10 વાગે આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગે ની તપાસ હે.કો.શ્રી વિજયકુમાર મારૂતીરાવ ચલાવે છે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

આત્મહત્યા અમદાવાદ વિસ્તાર અલગ અલગ વિસ્તાર ના બનાવ

0 0
Read Time:2 Minute, 24 Second

આત્મહત્યા

સોલા હાઇકોર્ટ: પિન્ટુભાઈ નવીનભાઈ દરજી (ઉ.વ.૩૫)(રહે.સેક્ટર-૦૬, ચાણક્યપુરી) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ સવારના ૯/૪૫ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિનુભા જેઠુભા ચલાવે છે.

રીવરફ્રન્ટ વેસ્ટઃ ભરતભાઇ રણછોડભાઇ રાઠોડ (ઉ.વ.૪૩)(રહે.વસંત રજબ ક્વાર્ટર, જગદિશ પાર્ક સામે બહેરામપુરા દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૧૩ સવારના ૧૧/૧૫ વાગ્યા પહેલા રિવરફ્રન્ટ પશ્ચીમ તરફના ભાગે એન.આઇ.ડી. પાછળ સી.ડી.નંબર-૪૮૪૮ પાસે વોક- વે નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પરેશભાઇ કાનજીભાઇ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટઃ (૧) નરોતમ બબાભાઇ સોલંકી (ઉ.વ.૩૪) રહે.શ્રીનાથ એપાર્ટમેન્ટ વ્યાસવાડીની પાછળ નવા વાડજ) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ સવારના ૮ ૧૦ વાગ્યા સુભાષબ્રીજ રીવરફ્રન્ટ ગાર્ડનની પાછળ ઘાટ નંબર-૪ નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ હેમતસિંહ ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટઃ (ર) મોહમદઆરીફ મોહમદહનીફ શેખ(ઉ.વ.૩૫)(રહે.અલબસરપાર્ક સદાની ધાબી વટવા) એ અગમ્ય કારણસર તા.૨૯/૦૪/૨૦૨૩ બપોરના ૧૨/૫૦ વાગ્યા માસ્તર કોલોની પાછળ ઘાટ નંબર-૭ નજીક નદીમાં ડુબી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ હેમતસિંહ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %