Categories
Ahemdabad crime news

સોલા હાઈકોર્ટ :: વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરીયાદ

0 0
Read Time:1 Minute, 10 Second

સોલા હાઈકોર્ટ: યોગેશકુમાર ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ.૫૧) (રહે.એન.આર.આઈ પાર્ક હાર્મોની હોમ્સ- ૪ પાસે ગાર્ડન વ્યુ સામે સોલા) એ તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૧૨/૨૦૨૨ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી કૃતિ પાવરના પ્રોજેકટ પ્રા.લી કંપનીના ડાયરેકટર (૧) અમોલ વ્રજલાલ ઠક્કર (૨) નયન પટેલ અને (૩) પુજા હમીરભાઈ કાંમબરીયા (તમામ ઠે. ઓફીસ સી-૭૦૨ સીગ્નેચર-૨ સરખેજ સાણંદ ક્રોસ રોડ સરખેજ) એ ભેગા મળી યોગેશકુમાર પટેલ પાસેથી (૧) ટાટા બોક્ષ કિંમત રૂપિયા ૮૫,૧૫,૪૫૮/- નો ઓર્ડર આપી માલ મેળવી લઈ તે પૈકી બાકી નિકળતા રૂપિયા ૮,૬૧,૫૮૧/- નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ ગુનાની તપાસ મ.સ.ઇ. એ.જે.સાધુ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Gandinagr Kalol

કલોલ તાલુકા પોલીસ એ ફોર્ચ્યુનર ગાડી એક્સીડેન્ટ થયેલ હાલતમાં બ્રીજ ઉપર પડેલ હતી અને તેમા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ઝડપીપાડયો

0 0
Read Time:3 Minute, 50 Second

આજ રોજ સવારના આશરે સાડા છએક વાગે કલોલ તાલુકા પોલીસ ને માહિતી મલેલ કે એક ટોયટા કંપનીની સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ-27-EB-1 1451145 ની છત્રાલ બીજ ઉપર મહેસાણાથી અમદાવાદ જતાં હાઇવે જતા કોઇ વાહન સાથે અકસ્માત થયેલ હાલતનીબંધ હાલતમાં પડી રહેલ છે.

અને તેમાં ઈંગ્લીશ દારૂ ભરેલ છે. તેવી માહિતી મળતા કલોલ તાલુકાના પોલીસ કર્મી અક્સ્માત વાળી એ જગ્યા છત્રાલ બ્રીજ ઉપર મહેસાણાથી અમદાવાદ જતા રોડ ઉપર જતાં ઉપરોક્ત નંબરવાળી ફોર્ચ્યુનર ગાડી એક્સીડેન્ટ થયેલ હાલતમાં બ્રીજ ઉપર પડેલ હતી અને તેમા ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો હતો અને ગાડી બંધ હાલતમાં હોય અને વાડીની અંદર બેસેલ ન હોય તેમજ આજુબાજુ ચેક કરતાં કોઇ શંકમંદ ઇસમ મળી આવેલ ન હોય તેમજ આ કામે કાયદેસર કાર્યવાહી કરવાની હોય ટ્રાફીક થ વાની સંભવ હોય તો આ ફોર્ચ્યુનર ગાડીની તે જ હાલતમાં ક્રેન મારફતે ટોઇંગ કરી નજીકમાં છત્રાલ ચોકી ખાતે લાવી આગળ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી

મુદ્દામાલ :: કુલ પેટીછૂટક નંગ કુલ બોટલો એક અંગની કિ.રૂકુલ કિ.રૂ. ૧ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHAND IGARH DISTILLERS & BOTTLERS LTD., BANJR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601 ૭૫૦ ML કાચની બોટલ બેચ નં.124/L09-10/06/2023750 Proaf 42.8% VIV જે નો લાયસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે છૂટક નંગ ઘૂંટી – ૨૪૦૨ક૧૨,૪૯૬૪-મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHANDI GARH DISTILLERS & BOTTLERS LTD., BANUR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601 ૭૫૦ ML કાચની બોટલ બેચ નં.125*/L-08 10/06/2023_750 Proof 42,8% V/V જે નોં લાયસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે પેટી – ૩ છૂટક નંગ 3%** ૨૩,૧૨:-૩ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન પંજાબ ઓન્લી UNITED SPIRIT LTD, AT-CHAND IGARH DISTILLERS & BOTTLERS LTD., BANUR, DIST-S.A.NAGAR(MOHALI), PUNJ AB-140601-૭૫૦ ML કાચની બોટલ પર બેચ નંબર કાઢી નાખેલ છે,750 Praaf 42.8% VIV જેનો લા ઇસન્સ નંબર 10013043000623 લખેલ છે તે શીલબંધ છે તે પેટી – ૩ છૂટક નંગ 35ચાહક 3 મી*૨૮૯૦ ૧૭,૩૪૦-૪ વ્હાઇટલેસ વોડકા ઓરેંજ ફ્લેવર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી Distilled, Blended & Bottled By G lobus Spirits Ltd, Vill Shyamour, Behror, District, Alwar-301701, RAJASTHAN ૧૮૦ એમ, એલ. ૨૫ UP 42.8% vv 75 PROOF ખેલ છે, જેનો Lic No.10014013000723 શીલબંધ છે. તે પેટી – ૫છુટક નંગ ૨૪ઃ- 20/- $3,410/- કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કી ક્લેન્ડેડ વીથ મેસ્ટર્ડ મોલ્ટ સ્પીરીટ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી Distilled, B/ andad & Bottled By Globus Spirits Ltd, Vill Shyamur, Bahrar, District, Alwar-301 701, RAJASTHAN ૨૫ UP 42.8% v!v 75 PR00F ૧૮૦ એમ.એલ. લખેલ છે, જેનો Li No.100 14013000723 શીલબંધ છે. તે પેટી-૪

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વિશ્વાસઘાત અને છેતરપીંડી:- અમદાવાદ ના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી

0 0
Read Time:1 Minute, 5 Second

વિશ્વાસઘાત અને છેતરપીંડી:- અમદાવાદ ના બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી

બોડકદેવઃ અનિકેતભાઈ કમલેશભાઈ પટેલ (ઉ.વ.૨૭)(રહે,ફેસ્ટીવલ રેસીડેન્સી, એસ.જી. બિઝનેશ હબની બાજુમાં, સોલા) એ તા.૨૭/૦૬/૨૦૧૩ ના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૧૧/૨૦૨૧ થી જુલાઈ/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી ગીરાબહેન પ્રદિપકુમાર ચોક્સી (રહે.ધ બનીયન એપાર્ટમેન્ટ, બોડકદેવ) એ પોતાના મકાનનું ઇન્ટીરીઅર ડીઝાનીંગનું કામ અનિકેતભાઇની કંપની દ્વારા કરાવડાવી, બીલ મુજબના બાકી લેણા કુલ રૂપિયા ૨૪,૫૦,૦૦૦/- નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વાય.વાય.ચૌહાણ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગાંધીનગર ના કલોલ શહેર માંથી ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 11 Second

ચેન સ્નેચીંગ અને વાહન ચોરીના ૪ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની ટીમના પો.સ.ઇ. પી.બી.ચૌધરી તથા એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા કલોલ શહેર ના નાસતા ફરતા આરોપી હથિયારસિંગ ઉર્ફે નુરીસિંગ S/0 સતનામસિંગ કાલુસિંગ જાતે જુણી (સિખલીગર ) ઉવ.૧૯ જે રહે. રામનગર, આઝાદનગર, રેલ્વે બ્રિજ ના પાછળ, બળિયાદેવના મંદિર પાસે, કલોલ, તા.કલોલ, જી.ગાંધીનગરને અમદાવાદ શહેર એસ.પી. રીંગરોડ ઝુંડાલ સર્કલપાસેથી ઝડપી લીધેલ છે. આરોપી ત્રણેક મહિના પહેલાં તેના મિત્ર ત્રિલોકસિંગ ઉર્ફે બાલ્લેશિંગ ટાંક રહે. આયોજનનગર, પાંણીની ટાંકી પાસે, કલોલ સાથે મળી કલોલ શહેરમાં ૩ મો.સા. ચોરી કરેલ તેમજ ચોરી કરેલ મો.સા.નો ઉપયોગ કરી ચેન સ્નેચીંગ કરેલ જે ગુનાઓમાં ત્રિલોકસિંગ ઉર્ફે બાલ્લેસિંગ પકડાઇ ગયેલ. જેથી તેનું નામ પણ આવેલ અને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ૩ અને ચેન સ્નેચીંગના ૧ ગુનામાં નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ હોય,આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આરોપી કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતેસોંપવા તજવીજ કરવામાં આવેલ

ગુનાની વિગત:-

(૧) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯,

(૨) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૮૦/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

(૩)કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૧/૨૦૨૩ ઇપીકો કલમ૩૭૯(એ)(૩), ૧૧૪

(૪) કલોલ શહેર પો.સ્ટે. પાર્ટે એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૩૯૨/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવામાં સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યુંબે કિડની અને લીવરનું દાન મળ્યું

0 0
Read Time:4 Minute, 16 Second

*ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યા….*…………*સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન* *૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું* …………*બે કિડની અને લીવરનું દાન મળ્યું*…………*સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અંગદાનની અગત્યતાનો ખ્યાલ હતો એટલે અંગદાનનો નિર્ણય કર્યો – અંગદાતા પરિવાર*………………રામસેતુ નિર્માણ માં જેમ એક ખિસકોલીનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતુ તેવી જ રીતે સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં દરેક કર્મીનું મહત્વનું યોગદાન – ડૉ. રાકેશ જોષી********************અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સંતોકબેનને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. સંતોકબેન પટેલ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતા પરિવારના અંદાજીત ૨૦ જેટલા સભ્યોએ એકજૂટ થઇને અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાન કરવાનો નિર્ણય કરતા પરિવારમાંથી બે વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને નર્સિંગ બ્રઘર તરીકે કાર્યરત છે.

સંતોકબેનના પરિવારજનોને આ બંનેને સંપર્ક કરીને અંગદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ બ્રધર અને તબીબ એ સ્થાનિક સોટ્ટોની ટીમને સંપર્ક કરીને તમામ પરિસ્થિતિથી ટીમને માહિતગાર કરી. ત્યારબાદ તેમણે પરિવારજનોને બ્રેઇનડેડ સંતોકબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવવા માટે કહ્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અંગદાન માટેના પણ જરૂરી તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા. ટેસ્ટ થયા બાદ તેઓને રીટ્રાવલ અર્થે ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા.

૫ થી ૬ કલાકના રીટ્રાઇવલના અંતે બ્રેઇનડેડ સંતોકબેનના બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. સિવિલ હોસ્પિટલની ટીમે પરિવારજનોનું જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અમર કક્ષમાં કાઉન્સેલીંગ કર્યું ત્યારે તેઓ અન્ય અંગદાતાઓને જોઇને ભાવવિભોર થઇ ગયા હતા. પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે ઘણીં સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી અંગદાનની સેવાકીય પ્રવૃતિ વિશે અગાઉથી જ માહિતી હતી.

આ ઘટનાથી પ્રેરાઇને જ અમે અમારા સ્વજનનું પણ અંગદાન કરવાનો નિર્ણય કર્યો. આજે અમારા સ્વજન હયાત રહ્યાં નથી પરંતુ તેઓ જરૂરિયાતમંદ અને પીડિત ત્રણ જીંદગીઓને પીડામુક્ત કરીને ગયા છે તેનો ગર્વ છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ જણાવ્યું કે,સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે આજે આ ઉમદા કાર્ય થયું છે. અમારી હોસ્પિટલમા કાર્યરત રવિ બ્રધર અને ડૉ જયદિપ તેમજ અન્ય તબીબોએ એકજૂટ થઇને આ સતકાર્યને સફળ બનાવ્યું છે. અમદાવાદ સિવિલમા કાર્યરત દરેક સ્ટાફ અંગદાનની મુહિમમાં જોડાયો છે. જેમ રામ સેતુ બનાવવા કહેવાય છે કે ખિસકોલીએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી તેવી જ રીતે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અંગદાનના સેવાયજ્ઞને સફળ બનાવવા ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kach

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી

0 0
Read Time:3 Minute, 35 Second

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી

કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કચ્છમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા૦૦૦૦ભુજ,

શનિવાર: કચ્છ જિલ્લાની બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરવા પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના દરિયાકાંઠે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેલિપેડ પહોંચ્યા હતા.જ્યાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. ખાતે આવેલ શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ ગંભીર વાવાઝોડા વિશે તંત્રની કામગીરી બાબતે પૃચ્છા કરીને તેમને મળતી પ્રાથમિક જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ કેન્દ્રીયમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નો સાંભળ્યા અને તંત્રને સૂચનો આપ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિ વિષે લોકોથી માહિતી મેળવી હતી. તદુપરાંત વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શેલ્ટર હોમમાં મળતી સુવિધા વિષે પૂછ્યું હતું. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શેલ્ટર હોમમાં જોઈને લોકોએ તેમને આવકાર આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, બી.એસ.એફ આઈ. જી રવિ ગાંધી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નલીયા કમાન્ડન્ટ સંદીપ સફાયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રીરાજકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

0 0
Read Time:3 Minute, 37 Second

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

           રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજથી ૨૦ વર્ષ પહેલાં આરંભાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તા. ૧૨ અને ૧૩ જૂન દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓને ૧૨ રૂટમાં વહેંચી દેવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા નિયુક્ત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ-૧, બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. 
           તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સ્ટેટ મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરનાં મેનેજીંગ ડીરેક્ટર પી.ડી.પલસાણા (આઈ.એ.એસ.), ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, ફાર્મસ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન, ગાંધીનગરનાં કે.આર.ભટ્ટ (ડી.એસ.), પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ સહિત તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાનાં અધિકારી પદાધિકારીઓએ આ પ્રસંગે પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓનાં હસ્તે શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ વિગેરે કરવામાં આવ્યા હતાં.





           આ દ્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન તાલુકાની ૧૧૧ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૯૪ કુમાર અને ૮૫ કન્યાઓ મળી કુલ ૧૭૯ બાળકો તથા બાલવાટિકામાં ૪૯૪ કુમાર અને ૪૪૫ કન્યાઓ મળી કુલ ૯૩૯ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે 
આંગણવાડીમાં ૧૫૦  કુમાર અને ૧૪૪ કન્યાઓ મળી કુલ ૨૯૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ રૂા.૯,૮૩,૪૭૧ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી. જયારે કુલ રૂા. ૮૨,૦૨૩ જેટલી રોકડ રકમ પણ શાળાઓને પ્રાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઈ પટેલ અને બી.આર.સી. સ્ટાફગણ, તમામ શાળાઓનાં શિક્ષકો, દરેક ગામનાં સરપંચો, એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી  યાદીમાં જણાવે છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ માં કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવાના ખોટા મેસેજ કરનાર આરોપી ઝડપાયો

1 0
Read Time:2 Minute, 11 Second

કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવા સારૂ ૨૦ થી ૨૫ બીમ તથા ગન લઇને આવેલ છે તેનો પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કરનાર વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરાઇવાડી પોલીસ

અમદાવાદ માં કન્ટ્રોલર રૂમનાં એક મેસેજ લખાવામાં આવેલ કે રબારી કોલોની ચાર રસ્તા ભારતીનગર ગેટ નં.૪ ઉપરોકત જગ્યાએ વિશાલ જયસ્વાલ એમ.પી થી પંદર થી વીસ ગન તેમજ ૨૦ થી ૨૫ બોમ લઈને આવેલ છે અને કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતામંદીર બ્લાસ્ટ કરવાની વાત ચાલે છે જેવો મેસેજ એક ઇસમે કરેલ હોય જે મેસેજ આધારે પોલીસ તત્કાલીન જગ્યાએ જઇ તપાસ કરતા કોઇ ગુનાહિત મળી આવેલ નહી જેથી આ મેસેજ કરનારે ખોટો મેસેજ કરેલ હોય જે મેસેજ કરનાર વિરુધ્ધમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશન દ્વારા ઇપીકો કલમ ૧૭૭ મુજબનો ગુનો દાખલ કરી આ ખોટો મેસેજ કરનારની તપાસમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.હડાત ને ખાનગી બાતમી મળેલ કે આ ખોટો મેસેજ કરનાર આરોપી રાહુલ મહેન્દ્રભાઇ જયસ્વાલ ઉવ.૨૫ જે હાલમાં રહેવાસી-અમદાવાદ શહેર રખડતો મુળ વતન- ગામ. ભીલોડા તા-જી અરવલી આ આરોપી તા.૦૧/૦૬/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગે પકડી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

-:કામગીરી કરનાર:-

(૧) પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.હડાત

(ર) પો.સબ.ઇન્સ. પી.એસ.મીયાત્રા

(૩) હેડ.કોન્સ.અમૃતજી

(૪)પો.કો.સુરૂભા

(૫) પો.કો.પીયુષકુમાર

(૬) પો.કો.મહિતપસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 48 Second

અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે.

આરોપીના કબ્જામાંથી દેશી તમંચા નંગ – ૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા પિસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ – ૧૨ કિ.રૂ. ૧૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૬૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૬/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ

કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આજથી આશરે વીસ એક દિવસ પહેલાં મ.પ્ર. રાજ્યના ભીંડ ગોરમી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગ યેલ ત્યાં એક અજાણ્યા માણસે હથીયાર આપવાની વાત ક રતાં તેણે તમંચા નંગ – ૨ તથા પિસ્તોલ નંગ – ૧ તથા કાર તુસ નંગ – ૧૨ મ.પ્ર. ના ભીંડ જીલ્લાના ગોરમી ગામના એક છોકરા રૂ.૩૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.

પકડાયેલ આરોપી મ.પ્ર. રાજ્ય તથા ગુજરાત રાજ્યમાં લુંટ તથા ધાડના ગુનાઓમાં પકડાયેલ હોય અને અમુક ગુનાઓમાં વોન્ટ ડ હોય જેથી આરોપીના જુના સાગરીતો સાથે મળીને દાવાદ શહેરમાં તેમજ અન્ય શહેરોમાં ફાયરીંગ કરી લુટને અંજામ આપવાના ઈરાદે મ.પ્ર. રાજ્યમાંથી હથીયારો લઈને આવેલ હોવાનું તપાસ દર મ્યાન જાણવા મળેલ છે.

  • મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨/૧૦ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૬ તથા આર્મ્સ એક્ટ કલમ : ૨ ૫(૧)(બી-એ) મુજબ
  • સને – ૨૦૦૮ માં ઓઢવ પો.સ્ટે. માં રૂ. ૮ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને – ૨૦૦૮ માં પાલનપુર ખાતે રૂ. ૧૨ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં પાટણ ખાતે ઘાડની કોષિશના ગુનામાં પકડાયેલ છે. • સને ૨૦૧૧ માં જામનગર ખાતે ઘાડની કોષિશના ગુનામા પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં રાજપીપળા ખાતે દોઢ લાખ સોનાના દાગી નાની લુંટના ગુનામાં

પકડાયેલ છે. • સને – ૨૦૧૧ માં વિરમગામ પો.સ્ટે. ખાતે પોલીસ ઉપર હુમલો કરવાના ઈપી.કો.

કલમ ૩૦૭ મુજબના ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

જૂનાગઢ ના નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૧ કલાક માં રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના રૂ . ૩,૫૦,૦૦૦/- ની કીંમતની ખોવાયેલ થેલી શોધી અને ગોકળભાઇ ભાણ જીભાઇ દેવળીયાને પરત આપેલ.

0 0
Read Time:3 Minute, 58 Second

રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટી વી કેમેરાથી ફ્ક્ત ૧ કલાકમાં શોધી આપેલ.

ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જૂનાગઢ ખાતે રહેતા હો અને જૂનાગઢ બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રીક્ષામા બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે રાખેલ ૧ થેલી કે જે થેલીમાં તેમના જીવનની મરણ મુડી તરીકે રોકડ રૂ. ૨,૩૨,૦૦૦/- તથા સોનાના ૧,૧૮,૦૦૦/- રૂ. ના દાગીના સહીત કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ના મુલ્યની થેલી ઓટો રીક્ષામાં ભુલી ગ યેલ, તેઓ વૃધ્ધ દંપતી હોય, આર્થીક રીતે મધ્યમ પરિસ્થિતિ હોય અને જીવનમાં પાય પાય ભેગી કરી અને રૂપી યા ભેગા કરેલ હોય અને આ થેલી ભુલી જતા તે વયોવૃધ્ધ દંપતી દુ:ખી થયેલ અને રડવા લાગેલ. આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ કંટ્રોલ સેંટર ) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવા માં આવેલ છે.

જૂનાગઢ ઇચા. હેડ કવા. ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધાલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શા ખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રહુલગીરી મેઘનાથી, ચેતનભાઇ સોલંકી, ભાવેશભાઇ પર માર, એન્જીનીયર નીતલબેન મેતા તથા બી ડીવીઝન પો.સ્ ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠ ાવી ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જે સ્થળેથી ક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV મા રીક્ષાના નંબર GJ 34 W 0712 શોધેલ. circuito cerrado de televisión કે ઓટો રીક્ષા બી ડીવીઝન પો.સ્ટે. વીસ્તારમાં હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા બી ડીવીઝન પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકીને જણાવતા ઓટો રીક્ષા મળી આવેલ , તે આધારે ઓટો રીક્ષા ચાલક અતુલભાઇ વાઘેલાને પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરતા જણાવેલ કે પાછળની સીટમાં કોઇ થેલી ભુલી ગયેલ હોય જેથી તેમને ખ્યાલ પણ ન હતો, BFF

નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૧ કલાક માં રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના રૂ . ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી શોધી અને ગોકળભાઇ ભાણ જીભાઇ દેવળીયાને પરત આપેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %