Categories
Breaking news

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કયા મુખ્ય વચનો આપ્યાં?

Views: 22
0 0

Read Time:46 Second

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કયા મુખ્ય વચનો આપ્યાં?

ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન-વન ઇલેક્શન અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનું વચન આપ્યું છે. ગેરંટી આપી છે કે, ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે. ભાજપે ભારત-ચીન, ભારત-પાકિસ્તાન અને ભારત-મ્યાનમાર સરહદો ઉપર માળખાકીય વિકાસ અને પૂર્વોત્તરમાં શાંતિ જાળવી રાખવાનું વચન આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં કહેવાયું છે કે, આગામી 5 વર્ષ સુધી 80 કરોડ નાગરિકોને મફત રાશન આપવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *