1
0
Read Time:50 Second
વડોદરાના એક ગામમાં રાજપૂત સમાજે ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું વડોદરાના સાઠોદ ગામમાં મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજે જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું છે. બેનરમાં લખ્યું કે, “પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.” રાજપૂત સમાજના આગેવાને જણાવ્યું કે, “માંગ નહીં સ્વીકારાય તો ગામે ગામ આ જ રીતે પોસ્ટરો લાગશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવીશું.”
Average Rating