Categories
Gujarat

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત

Views: 25
0 0

Read Time:1 Minute, 43 Second

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર હાઈવે પર વધુ એક અકસ્માત નોંધાયો છે. જેમાં એક કાર ટ્રક પાછળ ઘુસી જતા અંદર બેઠેલા ત્રણ યુવાનો માંથી બે યુવાન ઘટના સ્થળે પર મોત થયા છે. જ્યારે ત્રીજો યુવાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.સુરેન્દ્રનગર જીલ્લામાં માં આવેલા ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આજે વહેલી સવારે એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો છે.

જે કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ છે. અને અંદર બેઠેલામાંથી ત્રણ યુવાનો મોત થયા છે. જેમાં બે યુવાનો ઘટના સ્થળે મોત થયા છે. અને એક યુવાન હોસ્પિટલની સારવાર દરમિયાન મોત થયું છે.

ધ્રાંગધ્રા અને માલવણ હાઈવે પર ટ્રક અને કારનો આજે વહેલી સવારે એટલો જોરદાર અકસ્માત હતો કે તેમાં બેઠેલા ત્રણેય યુવાનો ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ જ્યારે અકસ્માત થયો ત્યારે આજુ બાજુના ઉભેલા લોકો તરત જ તેમની મદદ આવી પહોંચી હતા. અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પારડી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *