Categories
Morabi

મોરબી પુલ દુર્ઘટનામાં અનાથ બાળકો-અસરગ્રસ્તોની છેલ્લા શ્વાસ સુધીની જવાબદારી ઓરેવા કંપનીની: હાઈકોર્ટ

Views: 25
0 0

Read Time:54 Second

Morbi Bridge Tragedy: મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અસરગ્રસ્તોની માનસિક સ્થિતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરમિયાન ઓરેવા કંપની વતી વકીલે કહ્યું હતું કે, ‘અનાથ બાળકોને અમે આર્થિક સહાય કરી રહ્યા છીએ. વાર્ષિક ભથ્થું, ભણતરનો ખર્ચ સહિતની કાળજી પણ રાખી રહ્યાં છીએ.’ આ વાત સાંભળતા જ હાઇકોર્ટે ઓરેવા કંપનીને ટકોર કરી હતી કે, ‘આ ઘટના બાદ જે પણ અસરગ્રસ્તો છે, અનાથ છે તેમને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી ઓરેવા કંપનીની છે. આ જવાબદારીમાંથી કંપની છટકી ના શકે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *