Categories
Gandinagr

ગુજરાત પોલીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS હવે બનાવી નહિ સકે પોલીસ જવાનો માટે નવા નિયમો

1 0
Read Time:1 Minute, 18 Second

ગુજરાત પોસિંઘમ બનીને Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમો લીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS બનાવવા પર પ્રતિબંધ, ગુજરાતનાં પોલીસ જવાનો માટે નવા નિયમો.

ગુજરાત રાજ્ય પોલીસનાવડા એ પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.

પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરીને નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. હવેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી શકે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ખાતે સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

1 0
Read Time:1 Minute, 42 Second

સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

તારીખ ૪/૬/૨૦૨૩ ને રવિવારે કડવા પાટીદાર ની વાડી મા

જરૂરિયાત મંદ બાળકો ને દાતા શ્રીઓ ના સહયોગ થી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમા દાતાશ્રી કનુભાઈ પટેલ , યોગેશભાઈ પટેલ ( ભવાની ઇલોક્ટ્રોનિક્સ) તથા ડી.પી. ઠકકર સાહેબ ના સહયોગ થી કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમા મુખ્ય મહેમાન મહેન્દ્રભાઈ પટેલ ( પૂર્વ નગર પાલિકા પ્રમુખ), ધર્મેશભાઈ પ્રજાપતિ ( નગર પાલિકા ઉપપ્રમુખ) , ચિરાગભાઈ રાજગોર,

પાટણ ના સામાજીક કાર્યકર વકીલ શ્રી ડૉ.મનોજ પરમાર , કોમ્પ્યુટર ગુરૂ કમલેશભાઈ સોલંકી, ભીખાભાઈ આચાર્ય, નગરપાલિકા કોર્પોરેટર બિપીનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સિદ્ધરાજ ફાઉન્ડેશન ના હોદ્દેદારો જેવા કે પ્રમુખ રવી પ્રજાપતિ, ઉપપ્રમુખ મનોજસિંહ રાઠોડ, મંત્રી કિશોરભાઇ પ્રજાપતિ, સંસ્થાપક મેહુલભાઈ તથા દેસાઈ જલ્પાબેન, સુનિલભાઈ ભીલ, કરણભાઈ ભીલ જેવા તમામ સાથી મિત્રો ના સહયોગ થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે

1 0
Read Time:6 Minute, 27 Second

“વૃક્ષ સાથે વાત” વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “ટ્રી-વાકાથોન” ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા સંચાલિત અને 1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરના લાખો લોકો દ્વારા પર્યાવરણ માટે વૈશ્વિક જાગૃતિ અને પર્યાવરણને સ્વસ્થ સ્વચ્છ રાખવાના પગલાંને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. 5મી જૂન 2023ના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના 50 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના જાણીતા પર્યાવરણ પ્રેમી ડો. ગીતીકા સલુજા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે જેને “ટ્રી-વાકાથોન” નામ આપવામાં આવ્યું છે જેમાં શહેરના પર્યાવરણપ્રેમીઓ દ્વારા વૃક્ષ સાથે વાતો કરવાનો અનેરો આનંદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.દરેક વૃક્ષોમાં જીવ હોય છે તેવી આપણી માન્યતાઓને આ પર્યાવરણ દિવસે અલગ અલગ વૃક્ષો સાથે વાતો કરવાનો આનંદ મેળવશે અને સાથે જ આપણા દુર્લભ અને અલગ અલગ જાત ભાતના વૃક્ષોની માહિતી પણ આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન કરનાર ડો.ગીતીકા સલુજા નો પચાસમો જન્મદિવસ પણ હોવાથી તેઓ આ ખાસ પ્રકારે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમનો માર્ગદર્શક મંત્ર એ છે કે એક એવું પરિવર્તન આવે કે વિશ્વમાં દરેક વ્યક્તિઓ પર્યાવરણના પ્રભાવમાં જોવા મળે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહે. “ટ્રી-વાકાથોન” નો અર્થ થાય છે વૃક્ષોની અનુભૂતિ અને વૃક્ષોને સુરક્ષિત કરવા માટે વૃક્ષો સાથે ચાલતી વખતે વૃક્ષ સાથે વાત કરો. “ટ્રી-વાકાથોન” ચળવળ દ્વારા તે બધાને ઓછામાં ઓછા કુદરત તરફ પાછા વાળવા નો પ્રયત્ન છે તથા પ્લાસ્ટિકના પ્રદૂષણને હટાવવા, આપણા વાદળી ગ્રહ પર લીલીછમ જાજમ પાથરવા નો એક સુંદર પ્રયાસ અને જીવન જીવવાની કુદરતી રીત સાથે જીવન આનંદમાં જીવવા વિનંતી કરે છે. આ કાર્યક્રમનો હેતુ છે કે આપણે આપણી જીવનશૈલીના માનસિક દબાણને સમજીએ છીએ પરંતુ દરેક પગલે સૌને એક એવા પરિવર્તનની જરૂર છે જે આપણે આ દુનિયામાં જોવા માંગીએ છીએ અને આ પ્રક્રિયામાં સ્વચ્છ અને સ્વસ્થ જીવન માટે અન્ય લોકોને પ્રભાવિત કરી શકીએ છીએ.અમદાવાદના જાણીતા શ્રેયસ ફાઉન્ડેશન ખાતે 5 જૂને 2023 ના રોજ સવારે 5 કલાકે 250 લોકો આ “ટ્રી-વાકાથોન” કાર્યક્રમમાં માં ભાગ લેવા એકત્ર થશે. જ્યાં 35 થી વધુ નિષ્ણાતો દ્વારા પર્યાવરણ અને વૃક્ષો વિશેની માહિતી આપી આપણી આસપાસ જોઈ રહેલા છોડ, પક્ષીઓ અને પતંગિયા વિશે લોકોને શિક્ષિત કરવામાં આવશે. જ્યારે પણ માનવી કોઈપણ વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ લોકો ઘોંઘાટ કરે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. જેના કારણે વૃક્ષો પાર રહેલા પક્ષીઓ, પતંગિયાઓ કે અન્ય જીવોને તે જગ્યાએથી દૂર થવું પડે છે. આ કાર્યક્રમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે કે વૃક્ષો પર રહેતા જીવો પણ એક સહ અસ્તિત્વ ધરાવે છે અને “ટ્રી-વાકાથોન” ના આયોજનમાં રજીસ્ટર થયેલા લોકો કોઈપણ પ્રકારનો ઘોંઘાટ કે કચરો કર્યા વગર આ કાર્યક્રમના આયોજનમાં શામેલ થશે.આ દિવસે 23 ઇકો એન્જલ્સ કે જેમણે વૃક્ષારોપણ, જીવદયાના ક્ષેત્રમાં અને આપણા ગ્રહની સુરક્ષા માટે અથાગ મહેનત કરી છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનને ઈન્સ્પાયરિંગ ઈકો એન્જલ એવોર્ડથી પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. આ પહેલને એસોસિએશન પાર્ટનર અને ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. આપણે કુદરતને જે પણ આપીએ છીએ તે કુદરત આપણને ગુણાકારમાં પાછું આપે છે અને તેથી અમે દરેકને વિનંતી કરીએ છીએ કે એક છોડ વાવો અને જેના બદલામાં વૃક્ષો આપણને ઘણું બધું પાછું આપે છે.કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે રહેશે.5મી જૂન 2023, સોમવાર, સવારે 5.00 થી 8.30 વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.1. આગમન અને નોંધણી 2. સૂર્યનમસ્કાર 3. પ્લાન્ટ ટેક્સોનોમિસ્ટ/વનસ્પતિશાસ્ત્રી/વૃક્ષો, પતંગિયા અને પક્ષીઓના નિષ્ણાતોની આગેવાની હેઠળ 15 લોકોના જૂથમાં “ટ્રી-વોકેથોન” 4. છોડ સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી 5. છોડનું સ્કેચિંગ 6. જીવંત પેઇન્ટિંગ 7. વાંસળી વગાડવી8. કુદરતી રસ સાથે સાત્વિક નાસ્તો. 9. એક છોડ આપો, બે લો 10. બીજ બોલ બનાવવાની વહેંચણી11. ઇકો એન્જલ્સનું સન્માન 10. “ટ્રી-વાકાથોન” કોફી ટેબલ બુક ઝીરો વેસ્ટ ઇવેન્ટ, નહિવત અવાજ પ્લાસ્ટિકની પાણીની બોટલ નહીં, કાગળના કપ નહીં. માટીના વાસણમાં પાણીનું વિતરણ.

રિપોર્ટર સંગીતા સુથાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ચાંદખેડા ના મોટેરા માં ચાલતા વલ્લી મટકા ના જુગાર ધામ પર પીસીપી ના દરોડા

0 0
Read Time:1 Minute, 10 Second

ચાંદખેડાના મોટેરા ગામમાં કેટલાક શખ્સો વરલી મટકાનો જુગાર રમી રહ્યા હોવાની પીસીબીને બાતમી મળી હતી જેથી પીસીબીની ટીમે દરોડો પાડી વરલી મટકાના આંક લખાવવા માટે આવેલા આઠ લોકોને ઝડપી તેઓની પાસેથી પાંચ મોબાઇલ ડાયરીઓ સહિત કુલ ૩૨૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યાં આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ ચેતન ઠાકોર, વિનોદ ભાવસાર નરેશ વાઘેલા, દિનેશ ઠાકોર, દશરથ સોલંકી,ખોડાજી ઠાકોર મહેશ રાવળ અને મનોજ ઠાકોર જણાવ્યું હતું. બીજીબાજુ સાબરમતીમાં રહેતો કિરણ વાઘેલા વરલી મટકા ચલાવતો હોવાનું તથા આંકડાઓ લખવા માટે વિનોદ ભાવસાર અને ચેતન ઠાકોરને રાખ્યા હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.અને મુખ્ય આરોપી કિરણ વાઘેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ ના શાહે-આલમ ટોલ નાકા પાસે બાળકો ભણવાની ઉંમરે આવતા જતા વાહનો માં ભીખ માગતા જોવા મળેલ છે

0 0
Read Time:1 Minute, 32 Second

અમદાવાદ ના શાહે-આલમ ટોલ નાકા પાસે બાળકો ભણવાની ઉંમરે આવતા જતા વાહનો માં ભીખ માગતા જોવા મળેલ છે,

આ વીડિઓ જોયા બાદ અનેક સવાલો ઉભા થયા છે…કોણ છે આ મહિલા અને બાળકો જે ભીખ માંગી રહ્યા છે…?

શું ગુજરાત ની સામાજિક સંસ્થાઓ, બાળકો માટે કામ કરતી સંસ્થાઓ, પોલીસ વિભાગ સહિત ગુજરાત ની સુરક્ષા એજન્સીઓ આ વીડિયોમાં અને ફોટામાં જોવા મળતી યુવતીઓ અને બાળકો ની કોઈ ઊંડાણ પૂર્વક તપાસ કરશે કે કેમ…?

શું રથયાત્રા પૂર્વે એક નાની ચુક ગુજરાત નું અને સુરક્ષા એજન્સીઓ નામ બગાડી શકે…?

શું કોઈ આ મજબૂર યુવતીઓ ઓ અને માસૂમ બાળકો પાસે જબરજસ્તી ભીખ માંગવાનું કામ કરાવે છે કે શું..?

આ બાળકો અને મહિલાઓ દેશ નાગરીક છે કે કેમ એ ની તપાસ કોણ કરશે…? આ માહિતી ઉચ્ચ અધિકારીઓ પાસે મિડિયા ના માધ્યમ થી કે સોશિયલ મીડિયાના માધ્યથી પહોંચશે એટલે જો શંકાસ્પદ અને અન્ય કોઈ કારણ હશે તો આવતી કાલ થી આ ભીખ માંગતા બાળકો અને યુવતીઓ થોડા દિવસ ગાયબ થઈ જશે એવું બની શકે…?

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

0 0
Read Time:4 Minute, 11 Second

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવળ વિસ્તાર માથી મોટરસાયક્લ ની ચોરી કરનાર બે ઇસમો તથા બે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરો ને ચોરી કરેલ કુલ્લે૦૬ મો.સા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બાંન્ય

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ સાહેબ તથા

અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૧ નીરજકુમાર બડગુજર સાહેબની સુચનાથી

તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓની સુચના

તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તારમા મિલકત સબંધી તથા ચોરી તથા લુંટના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારું તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ સુચના કરતા જે સૂચના અન્વયે ઝોન-૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ નાઓ સાથેના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.જયદીપસિહ રામદેવસિંહ તથા પો.કો.મનભાઇ વલભાઇ તથા પો.કો.મુળભાઇ વેજાભાઇ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે બોડકદેવ વિસ્તાર માંથી (૧) જય સ/ઓ બિપીનભાઇ જાતે-તબિયાર ઉ.વ.૧૮ વર્ષ ૧૦ માસ રહેવાસી, બ્લોક નં-૦૭ મકાન નં-૪૦૮ ચોથો માળ કબીર એપાર્ટમેન્ટ સીમ્સ હોસ્પિટલ પાસે થલતેજ અમદાવાદ શહેર મુળ-વતન-ગામ-મલાસા તા- ભિલોડા જીલ્લો-અરવલ્લી તથા (૨) નીલ સ/ઓ જશુભાઇ જાતે-પંચાલ ઉ.વ.૨૪ રહે,મ.નં-૬૧ જયઅદિતિ પાર્ક ચાદલોડિયા અમદાવાદ શહેર નાને તથા કાયદાના સંધર્ષમાં આવેલ ૦૨ કિશોરો પાસેથી અલગ અલગ કંપનીના કુલ્લે-૦૪ મો.સા તથા ૦૨ એક્ટીવા મળી કુલ્લે ૦૬ ટુ વ્હિલર વાહનો જેની કુલ્લે-કિ,રૂ,૧,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ આજ રોજ તા- ૦૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૧/૩૦ વાગ્યે ઉપરોક્ત ઇસમોને અટક કરી વાહન ચોરીના ૦૬ અનડીટેકટ ગુના ડિટેકટ કરી સારી કામગીરી કરેલ છે. તા-૦૨/૦૬/૨૦૨૩

1/3

શોધાયેલ ગુનાની વિગત

(૧) નારણપુરા પોલીસ સ્ટેશન- પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૪૨૩૦૧૦૧/૨૦૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯

પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૧/૨૩ ધી

(૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૨/૨૩ ધી

(૨) સોલા હાઇકોર્ટ ઇ.પી.કો.કલમ-૩૭૯

ઇ.પી.કો.કલમ-૩૭૯

(૪) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૩/૨૩ ઘી ઇ.પી.કો.કલમ-૩૭૯

(૫) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૩૦૪૮૮/૨૩ ધી

ઇ.પી.કો.કલમ-૩૭૯ (૬) મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

આ કામે પકડાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસ પહેલા ગાંધીનગર સેકટર ૧૩ પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:9 Minute, 34 Second

અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ શહેર નાનો “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ નં-૩૭/૨૦૨૩ તા-૨૨/૦૪/૨૦૨૩ થી જાહેરાત કરેલ. જેની તપાસ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી.

પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓએ સંભાળેલ.

ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી તથા મ.પો.કમિ.શ્રીના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર ની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ક્રાઈમ બ્રાન્ચના પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમથનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનના ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે – બિહાર તથા તેની સાથેના બીજા માણસોનો હાથ હોવાની ખાનગી રાહે હકીકત જાણવા મળેલ, જે આધારે અત્રેથી એક ટીમને બિહારના અલગ-અલગ જીલ્લાઓમાં તપાસ કરવા મોકલી આપેલ.

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેંન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૧૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/ ૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી . ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે દોડીના દાા મારી તેમજ રામજાત કાઠો નશો જ માિન તથા

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.ખપુરા બિન્નર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુજકુમાર નાઓએ મળી ગળુ દબાવી સુરેશભાઈનુ મ્રુત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ ઉપર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ- ટીડી ની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ હોવાની, કબુલાત કરેલ જે જગ્યા પોતે આગળ ચાલી બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી તેની અંતિમ વિધી માટે લાશ તેના ભાઇ પ્રકાશભાઇને સોપવામાં આવેલ.

blisheds with આ કામના આરોપીઓ (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) સુરજ બાલ્મિકી પાસવાન (૩) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ (૪) અરવિંદ જવાસર મહતો વિરૂધ્ધ નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૮/૨૦૨૩ ઇપીકો કલમ- ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવામાં આવેલ છે. અને ઉપરોક્ત આરોપી અરવિંદ જવાસર મહતોની આ ગુનામાં ઘરપકડ કરી

આ કામના આરોપી અરવિંદ જવાસર મહતોની પુછપરછ કરતા તમામ આરોપીઓએ ચાલુ ગાડીએ મર્ડર કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ચારેય જણાએ મળી અલગ અલગ એંગલથી વિચારણા કરેલ અને અંતે નેશનલ હાઈવે જેવા જાહેર રોડના નાળામાં સંતાડવામાં આવે તો જલ્દીથી કોઈના ધ્યાનમાં નહીં આવે તે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ માં કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવાના ખોટા મેસેજ કરનાર આરોપી ઝડપાયો

1 0
Read Time:2 Minute, 11 Second

કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બ્લાસ્ટ કરવા સારૂ ૨૦ થી ૨૫ બીમ તથા ગન લઇને આવેલ છે તેનો પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કરનાર વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરાઇવાડી પોલીસ

અમદાવાદ માં કન્ટ્રોલર રૂમનાં એક મેસેજ લખાવામાં આવેલ કે રબારી કોલોની ચાર રસ્તા ભારતીનગર ગેટ નં.૪ ઉપરોકત જગ્યાએ વિશાલ જયસ્વાલ એમ.પી થી પંદર થી વીસ ગન તેમજ ૨૦ થી ૨૫ બોમ લઈને આવેલ છે અને કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતામંદીર બ્લાસ્ટ કરવાની વાત ચાલે છે જેવો મેસેજ એક ઇસમે કરેલ હોય જે મેસેજ આધારે પોલીસ તત્કાલીન જગ્યાએ જઇ તપાસ કરતા કોઇ ગુનાહિત મળી આવેલ નહી જેથી આ મેસેજ કરનારે ખોટો મેસેજ કરેલ હોય જે મેસેજ કરનાર વિરુધ્ધમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશન દ્વારા ઇપીકો કલમ ૧૭૭ મુજબનો ગુનો દાખલ કરી આ ખોટો મેસેજ કરનારની તપાસમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.હડાત ને ખાનગી બાતમી મળેલ કે આ ખોટો મેસેજ કરનાર આરોપી રાહુલ મહેન્દ્રભાઇ જયસ્વાલ ઉવ.૨૫ જે હાલમાં રહેવાસી-અમદાવાદ શહેર રખડતો મુળ વતન- ગામ. ભીલોડા તા-જી અરવલી આ આરોપી તા.૦૧/૦૬/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગે પકડી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

-:કામગીરી કરનાર:-

(૧) પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.હડાત

(ર) પો.સબ.ઇન્સ. પી.એસ.મીયાત્રા

(૩) હેડ.કોન્સ.અમૃતજી

(૪)પો.કો.સુરૂભા

(૫) પો.કો.પીયુષકુમાર

(૬) પો.કો.મહિતપસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Narmda

Hello Good Day

0 0
Read Time:1 Second

Hello Good Day jfshshwfwfw9f9

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %