Categories
Uncategorized

છેતરપીંડીની ફરીયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો

Views: 52
0 0

Read Time:1 Minute, 40 Second

છેતરપીંડીની ફરીયાદઃ-

નવરંગપુરાઃ શૈલેષકુમાર કનુભાઈ ઠકકર (રહે. નાગરદાસની ખડકી રામજી મંદીર સામે વાસદ તા.જી-આણંદ) એ તા.૩૦/૦૫/૨૦૨૩ ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે શૈલેષકુમાર ઠકકર એ તેમના મિત્રોને વિદેશ અભ્યાસ માટે જવાનું હોઈ શૈલેશકુમાર ઠક્કરના સંપર્કમાં આવેલ અને નવરંગપુરા સી.જી.રોડ ગણેશ પ્લાઝામાં ઓફીસ નંબર-૨૦૧ ધરાવતા એહમદઅબ્બાસ ગુલામઅબ્બાસ અનુસીયા (રહે. ર૬૭ કાઠવાડ પ્રાથમિક શાળા સામે કાઠવાડ હાપા હીંમ્મતનગર) ને વિદેશ અભ્યાસ માટે વાત કરતા તા.૨૭/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૦૫/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન એક મિત્રને યુ.કે (લંડન) હેરો શહેરની ગ્રાથમ કોલેજમાં ફી ૭૫,૦૦૦/- તેમજ કેનેડાની બીટીશ કોલંબીયા કોલેજ ફી ૩,૮૬,000/- ઓનલાઈન ભરાવડાવી હતી. ત્યારબાદ શૈલેષકુમાર ઠકકરના મિત્રો કોલેજ ખાતે ગયા હતા જ્યાં કોલેજમાં તેઓની ફી ભરાયેલ અને પરત લઈ લીધેલાનુ જાણવા મળતા આરોપી એહમદઅબ્બાસ ગુલામઅબ્બાસ ખનુસીયાએ ઓનલાઈન ભરેલ ફી ના કુલ રૂપિયા ૪,૬૧,૦૦૦/- પરત મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એમ.ચૌધરી ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *