Categories
Breaking news

પાટણની કોર્ટે 2015ના તોડફોડના કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહીત 4 શખ્સો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવા આદેશ કર્યો

0 0
Read Time:54 Second

પાટણની કોર્ટે 2015ના તોડફોડના કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહીત 4 શખ્સો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવા આદેશ કર્યો

પાટણની એમ.કે. સ્કૂલમાં વર્ષ 2015ના પાટીદાર આંદોલન સમયે થયેલી તોડફોડના કેસમાં પોલીસે જમા કરેલા સમરી રિપોર્ટને પાટણની કોર્ટે નામંજૂર કરી ધારાસભ્ય કિરીટ પટેલ સહીત 4 શખ્સો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવા આદેશ કર્યો છે. કોર્ટે આદેશમાં જણાવ્યું કે, “સમગ્ર કેસમાં સાક્ષીઓએ સોગંદ ઉપર પુરાવો આપ્યો હોય અને પુરાવામાં ગુનાની સંડોવણીને લગતી હકીકત હોય ત્યારે હાલની સમરી મંજૂર કરવી ઉચિત લાગતી નથી.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

હસમુખ પટેલે કર્યું કામનું ટ્વીટ

0 0
Read Time:36 Second

હસમુખ પટેલે કર્યું કામનું ટ્વીટ

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, PSI તથા લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂરી કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે. તેમણે લખ્યું કે, શનિ-રવિની રજાઓમાં ભીડ ઓછી રહેશે તેથી ફોર્મ ભરવું સરળ પડશે. ઝડપથી ફોર્મ ભરી તૈયારી શરૂ કરવા તેમણે અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના 4 અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા,

0 0
Read Time:56 Second

કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના 4 અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા,

રાજકોટમાં રૂપાલા સામે ધાનાણીને જાહેરકોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના 4 અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને જાહેર કર્યા છે. નવસારીમાં નૈષધ દેસાઈ, અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અને મહેસાણામાં રામજી ઠાકોરને ટિકિટ મળી છે. વિધાનસભાની પેટાચૂંટણી માટે વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઈ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલનમાં આવી રહેલા શીલા ગોગામેડીની રતનપુર બોર્ડરથી અટકાયત કરાઇ

0 0
Read Time:54 Second

રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલનમાં આવી રહેલા શીલા ગોગામેડીની રતનપુર બોર્ડરથી અટકાયત કરાઇ

પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનના વિરોધમાં રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં હાજર રહેવા માટે આવી રહેલા શીલા ગોગામેડીની રાજસ્થાન ગુજરાત બોર્ડરના રતનપુર પાસેથી અટકાયત કરાઇ છે. સુખદેવસિંહ ગોગામેડીના પત્ની શીલા ગોગામેડીને પોલીસે રતનપુર બોર્ડરે અટકાવીને અજ્ઞાત સ્થળે નજરકેદ કર્યા છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલા સંમેલનમાં હાજર રહેવા અન્ય રાજ્યોના ક્ષત્રિયો ગુજરાત આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કયા મુખ્ય વચનો આપ્યાં?

0 0
Read Time:46 Second

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કયા મુખ્ય વચનો આપ્યાં?

ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન-વન ઇલેક્શન અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનું વચન આપ્યું છે. ગેરંટી આપી છે કે, ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે. ભાજપે ભારત-ચીન, ભારત-પાકિસ્તાન અને ભારત-મ્યાનમાર સરહદો ઉપર માળખાકીય વિકાસ અને પૂર્વોત્તરમાં શાંતિ જાળવી રાખવાનું વચન આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં કહેવાયું છે કે, આગામી 5 વર્ષ સુધી 80 કરોડ નાગરિકોને મફત રાશન આપવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

સરબજીત સિંહના હત્યારા આમિરની પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી: અહેવાલો

0 0
Read Time:47 Second

સરબજીત સિંહના હત્યારા આમિરની પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી: અહેવાલો અહેવાલોના જણાવ્યા મુજબ, વર્ષ 2013માં પાકિસ્તાની જેલમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા પાછળ સંડોવાયેલા પાકિસ્તાની ડોન આમિર સરફરાઝની લાહોરમાં બે અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નોંધનીય છે કે, વર્ષ 2018માં પાકિસ્તાનની એક કોર્ટે સરબજીત સિંહની હત્યાના કેસમાં આમિર સરફરાઝ અને તેના પરિચિતને પુરાવાના અભાવનો હવાલો આપી નિર્દોષ જાહેર કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

‘બડે મિયાં છોટે મિયાં’ આ OTT પ્લેટફોર્મ પર આવશે

0 0
Read Time:36 Second

‘બડે મિયાં છોટે મિયાં’ આ OTT પ્લેટફોર્મ પર આવશે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. અજય દેવગનની ફિલ્મ મેદાન સાથે બડે મિયાં છોટે મિયાંની ટક્કર થઈ રહી છે. કારણ કે, આ બંને ફિલ્મો ઈદના અવસર પર રિલીઝ થઈ ચૂકી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

Breaking News :: રિવાબા પર સવાલ ઉઠ્યા

0 0
Read Time:45 Second

રિવાબા પર સવાલ ઉઠ્યા

પુરષોત્તમ રૂપાલાના વિવાદમાં ક્ષત્રિયાણી ધારાસભ્ય રિવાબા જાડેજા ચૂપ છે, તે અંગે હાલ સવાલો ઉઠ્યા છે. એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં રિવાબા ક્ષત્રિય થઈને કેમ ચૂપ છે તેવા સવાલો છે. જેમાં રિવાબા અંગે ઘણી વાત કહેવાઈ છે. જેમાં એક મહિલાએ કહ્યું કે, તમે સ્ટેડિયમમાં જઈને માથે પાલવ કાઢીને તમારા પતિદેવને પગે લાગ્યા હતા, આખા સમાજે તેની નોંધ લીધી. તો અત્યારે તમે ક્ષત્રિયાની દીકરી છો, તો તમારું લોહી ઉકળતું નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

હિન્દુઓએ બૌદ્ધ, જૈન અને શીખમાં ધર્માંતરણ કરવા માટે પરવાનગી લેવી પડશે.:

0 0
Read Time:50 Second

હિન્દુઓએ બૌદ્ધ, જૈન અને શીખમાં ધર્માંતરણ કરવા માટે પરવાનગી લેવી પડશે.: ગુજરાત સરકારગુજરાતના ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડીને જણાવ્યું, હિન્દુઓએ બૌદ્ધ, જૈન અને શીખમાં ધર્માંતરણ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડશે. પરિપત્ર મુજબ, બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ છે અને રૂપાંતરણ અરજીઓનું મૂલ્યાંકન કરતી વખતે ડીએમ દ્વારા સંપૂર્ણ તપાસની જરૂરિયાતને પ્રકાશિત કરવામાં આવી છે. પરિપત્રમાં કહેવાયું કે, કેટલાક અધિકારીઓ ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003નું મનસ્વી રીતે અર્થઘટન કરી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

બિહારના સીએમ નીતિશ કુમારે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, તસ્વીર સામે આવી

0 0
Read Time:47 Second

બિહારના સીએમ નીતિશ કુમારે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, તસ્વીર સામે આવી બિહારના સીએમ નીતિશ કુમાર પીએમ નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા, જેમની સાથે તેઓ બિહારના નવાદામાં એક રેલીમાં સ્ટેજ શેર કરી રહ્યા છે. તેમની સાથે આવેલા એક નેતાએ જણાવ્યું, પીએમ મોદીએ તેમના ભાષણ માટે સીએમના વખાણ કર્યા હતા, જેના પગલે નીતિશે ઝૂકીને તેમના પગને સ્પર્શ કર્યો છે. સીએમ નીતિશે પોતાના ભાષણ દરમિયાન ભૂલથી કહ્યું કે, NDA 4,000 સીટો જીતશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %