Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

0 0
Read Time:2 Minute, 2 Second

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી તે હજુ બહાર આવેલ નથી, પોલીસ શંકાના ડાયરામાં રહેલ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે

અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની દીકરી સફાઈ કામ કરવા સ્વપ્નિલ કોમ્પલેક્ષ 108 રોડ નવા નરોડા અમદાવાદ ખાતે ઘણા સમયથી સફાઈ કામ કરીને પોતાના પરિવાર અને બાળકોનું તેમજ જેઠ જેઠાણી 100%અપંગ હોવાથી સમગ્ર ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હતા.**જેની હત્યા કરવામાં આવેલ છે તે દીકરી આ કોમ્પલેક્ષમા નિયમિત સાફ સફાઇનું કામ કરતી હતી. અંત્યંત દુઃખદ ઘટનાની મળતી માહિતી મુજબ તારીખ.18/07/2023/ના રોજ કોઈ અજાણ્યા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા આ સફાઈ કામદાર તરીકે કામ કરતી દીકરીને ઢોર માર મારી હત્યા કરેલ છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ અનુસૂચિત જાતિ સમાજની સફાઇ કામદાર દીકરીને ન્યાય મળે તે માટે અને આ ગુનામાં સંડોવાયેલ નરાધમોને ફાસી તથા કડકમા કડક સજા મળે તેવી માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.**હાલ દીકરીની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોસ્ટ મોર્ટમ માટે પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime India

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી.

0 0
Read Time:2 Minute, 0 Second

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી. પોલીસે સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરી છે.16 વર્ષની છોકરી સાક્ષી ની ચાકુ મારીને હત્યા કરી હતી. CCTV માં કેદ થ યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે સાક્ષીને રસ્તામાં રોકી હતી અને ચાકુના ઘા માર્યા. ત્યાર બાદ પથ્થર વડે હુમલો કર્યો. બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર સુમન નલવાના જ ણાવ્યા અનુસાર બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. તેના શરીર પર ઘણી ઈજાઓ હતી

.ઘણા લોકો રસ્તા પરથી પસાર, કેટલાકે રોકવાનો પ્રયાસ પણ કર્યોપોલીસે જણાવ્યું- એક વ્યક્તિએ કિશોરીની જાણકારી આપી હતી. પોલીસ ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજે તે બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે અચાનક સાહિલે તેને રોકી અને તેના પર હુમલો કર્યો. છરી વડે સતત હુમલો કર્યા પછી 6 વખત પથ્થર મારીને તેનું માથું છૂંદી નાખ્યું અને લાતો મારતો રહ્યો.હત્યા બાદ સાહિલ ફરાર થઈ ગયો હતો. ઘટના દરમિયાન કેટલાક લોકોએ સાહિલને રોકવાનો પ્ રયાસ પણ કર્યો હતો. આ હત્યા ત્યારે થઈ જ્યારે સાક્ષી તેના મિત્રના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહી હતી

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટ મા જસદણ નજીક આવેલ કાળાસર ગામ નજીક કોથડા માંથી કોવાઈ ગયેલી લાસ મળતા, હત્યા કરી હોય તેવી પોલીસ ને શંકા ?

1 0
Read Time:2 Minute, 5 Second

જસદણ નજીક આવેલ કાળાસર ગામ જવાના રસ્તાની સાઈડમા થી કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. આ પુરુષની અન્ય જગ્યાએ હત્યા કરી તેની લાશને કો થળામાં પેક કરી અહી ફેંકી ગયા હોવાનું જસદણ પોલીસે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે. જસદણ પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્ય વાહી હાથ ધરી છે.

હડમતિયા ગામની વ્યક્તિએ પોલીસને જાણ કરી જસદણના ખાંડા હડમતિયા ગામના કેશુભાઈ પોપટભાઈ બાવળિયા એ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી જણાવ્યું હતું ક જસદણથી કાળાસર જવાના રસ્તાની સાઈડમાં આવેલા ળિયામાં એક લાશ પડી છે. આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપર જઈ તપાસ કરતા ફોર્મલ બ્ લ્યુ કલરનું પેન્ટ અને બ્લ્યુ કલરનું ટીશર્ટ પહે રેલા અજાણ્યા પુરુષની અત્યંત કોહવાઈ ગયેલી અને જીવાતોથી ખદબદતી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી.શરીર પર અમુક જગ્યાએ જ ચામડી બચી પોલીસને મળી આવેલી અજાણ્યા પુરુષની લાશમાં તેની ખોપરી, બન્ને હાથ અને બીજાં અંગો જીવાત ખાઈ ગઈ હોવાનું યું હતું. પુરુષની લાશ ઉપરથી તેની ઉંમરનો પણ પ્રાથમિક અંદાજ લગાવી શકાય તેવી હાલત નથી. શરીર ઉપર હાલ અમુક જગ્યાએ જ ચામડી બચી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરુષની કોઈએ હત્યા કરી છે કે પછી બીજા કોઈ કારણસર આ ઘટના બ ની છે તે હાલ તપાસનો વિષય બની ગયો છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમરેલી ના લીલીયામાં. પતિ ના મૃત્યુ ની જાણ થતા પત્નિ એ આત્મા હત્યા કરી લીધી.

0 0
Read Time:2 Minute, 33 Second

અમરેલીના લિલિયામાં રહેતા ધર્મેશની તેમના ઘર ની પાછળની શેરીમાં રહેતી પ્રિન્સી સાથે આંખ મળી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને એ મેરેજ કર્યાં હતાં.

21 વર્ષના ઉંમર, 5 મહિના પહેલા મેરેજ કર્યાં હતાં. 12 . પતિનું મૃત્યુ થવાના બીજા દિવસે સવારે સાત વાગ્ યે જાણ થઈ અને અડધા કલાકમાં જ પ્રિન્સીએ સાસરીમા ં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. હૈયાફાટ રુદન સાથે એક જ ઘરમાંથી એકસાથે પતિ-પત્ નીની અર્થી ઊઠી, અંતિમવિધિ થઈ, પરંતુ આ કહાનીનો અં ત માત્ર આટલેથી થતો નથી. આ ઘટનામાં એવાં કેટલાંક તથ્યો છે, જેને કારણે પ્ રેમ કહાનીએ ઘણા લોકોની આંખોમાં આંસુ લાવી દીધાં. આ ઉપરાંત કેટલાક મુદ્દા એવા છે, જેના કારણે બે લો કોનાં મોતનો કેસ ઘણા સવાલોમાં ગૂંચવાઈ છ ે.

ધર્મેશ ને દવાખાને લઈ જવા માટે 108ને ફોન કર્યો. દીકરાને લઈને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ હોસ્પ િટલે ડૉક્ટર હાજર નહોતા એટલે નર્સ પાસે ફોન કરાવ ્યો. ડૉક્ટરને આવતા 15 મિનિટ લાગી. ડૉકટરે આવીને ધર્મેશને જોયો. ત્યાર બાદ થોડીવારમાં અમને કહ્યું કે છોકરો જીવ િત નથી, તેનું મોત થઈ ચૂક્યું છે. મેં કહ્યું, સાહેબ જરૂર પડે તો અમે બીજા દવાખાને લઈ જઈએ, પણ એ વાતનો કોઈ અર્થ રહ્યો ન હતો. બીજી બાજુ, મારી પુત્રવધૂ અને મારી પત્ની જ ઘરે હ તાં. તેઓ ધર્મેશની ચિંતા કરીને સતત રડતાં હતાં. તેમણે ફોન કર્યો ત્યારે મેં કહ્યું, અમે અમરેલી લઈ ગયા છીએ અને ધર્મેશ ઓક્સિજન પર છે, તેને થોડી ર ાહત છે, એમ ખોટું બોલીને સવાર પાડી હતી. બીજી બાજુ રાત્રે અમારા સંબંધીઓને જાણ કરી દીધી હતી કે તમે અમારે ઘરે પહોંચો, ધર્મેશનું ં ચૂક્યું છે, પણ મેં મારી પત્ની અને પુત્રવધૂને આ બાબતની જાણ નહોતી કરી.’

ધર્મેશની પત્નિ ને પતિ ના મૃત્યુ ની જાણ થતા પત્નિ એ આત્મા હત્યા કરી લીધી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ચાંદખેડામાં કાળજું કંપાવતી ઘટના, એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા….

2 0
Read Time:2 Minute, 34 Second

:ચાંદખેડામાં કાળજું કંપાવતી ઘટના, એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા….

અમદાવાદ શહેરમા બાળકની હત્યાની હદકંપાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં એપાર્ટમેન્ટના 10મા માળેથી બાળકને નીચે ફેંકીને હત્યા કરી દેતા અરેરાટીજવા પામી છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી…

રાજ્યના અવાર-નવાર બાળકોને ત્યજી દેવાની કે પછી તેમના મૃત્યુ નિપજાવાની ઘટના બનતી હોય છે. હતુ થોડા દિવસ પહેલા જ ભરૂચમાં જનેતાએ પોતાની દીકરીની ઠંડા કલેજે હત્યા કરી દીધી હોવાની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાને થોડા દિવસો જ વીત્યા છે. એટલામા આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરનાચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકને એપાર્ટમેન્ટના 10મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દેવામા આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા સમ્રગ ઘટનાની જાણ પોલીસને કરી હતી.આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.
હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે, આ મામલે પોલીસે FSL ની ટીમને બોલાવી છે. અને પોલીસે CCTV સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી હત્યારાને પકડવા ટીમો કામે લગાડી છે.ત્યારે કહેવામા આવી રહ્યું છે કે આ બાળક કોનું છે. તે જાણવા માટે સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી લોકોને નિવેદન લીધેલા હતા. એપાર્ટમેન્ટમાં જ રહેતી મહિલા શંકાસ્પદ જણાતા પોલીસે મહિલાની અટક કરેલ હતી મહિલાનો ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %