Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઈગ્લીશ દારૂના ગુનાના નાસતાફરતા આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 42 Second

અમદાવાદ પ્રોહીબ્રીશનના ગુનામાં નાસતા ફરતાં આરોપી દિલીપ ઉર્ફે લાલો સ/ઓ અરવિદભાઈ મકવાણા, ઉ.વ.૨૯, ધંધો મજુરી, રહે. મ.ન. ૪, આબેડકરનગર, અમૃત ગેસ્ટ હાઉસ

પાછળ, નરોડા ફાટક પાસે, અમદાવાદ શહેરને નરોડા નાના ચિલોડા ચાર રસ્તા જાહેર રોડ

પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીએ ગઈ તા.૦૮/૧૨/૨૨ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે તે તથા લાલો રહે. ગામ ધોલવાણી ભીલોડા બન્ને જણા લાલાની સેલેરીયા ગાડીમાં ભીલોડાથી ઈંગ્લીશ દારૂ ભરી બન્ને જણા ભીલોડાથી સરદારનગર સંતોષીનગર નાકે ઉભેલ હતાં. તે દરમ્યાન પોલીસ આવતા બન્ને જણા ઈગ્લીંશ દારૂ ભરેલ ગાડી ત્યાંજ મુકીને ભાગી ગયેલ હતા. જે ગુનામાં બન્ને જણા પકડાયેલ નથી. બન્ને જણા નાસતા ફરતા હોવાનું જણાવેલ છે.

આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુના: સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૨૨૬૭૧/૨૦૨૨

પ્રોહી કલમ ૬૬(૨), ૧૫એઇ,૧૧૬(બી),૮૧,૮ મુજબ

આરોપીનો પૂર્વ ઈતિહાસ: આરોપી અગાઉ નરોડા તથા સરદારનગર પોલીસ સ્ટેશનમાં દશેક વખત ઈગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ છે. તેમજ ત્રણ વખત અલગ અલગ જેલોમાં પાસા અટકાયત તરીકે રહેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:9 Minute, 34 Second

અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ શહેર નાનો “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ નં-૩૭/૨૦૨૩ તા-૨૨/૦૪/૨૦૨૩ થી જાહેરાત કરેલ. જેની તપાસ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી.

પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓએ સંભાળેલ.

ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી તથા મ.પો.કમિ.શ્રીના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર ની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ક્રાઈમ બ્રાન્ચના પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમથનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનના ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે – બિહાર તથા તેની સાથેના બીજા માણસોનો હાથ હોવાની ખાનગી રાહે હકીકત જાણવા મળેલ, જે આધારે અત્રેથી એક ટીમને બિહારના અલગ-અલગ જીલ્લાઓમાં તપાસ કરવા મોકલી આપેલ.

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેંન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૧૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/ ૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી . ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે દોડીના દાા મારી તેમજ રામજાત કાઠો નશો જ માિન તથા

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.ખપુરા બિન્નર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુજકુમાર નાઓએ મળી ગળુ દબાવી સુરેશભાઈનુ મ્રુત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ ઉપર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ- ટીડી ની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ હોવાની, કબુલાત કરેલ જે જગ્યા પોતે આગળ ચાલી બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી તેની અંતિમ વિધી માટે લાશ તેના ભાઇ પ્રકાશભાઇને સોપવામાં આવેલ.

blisheds with આ કામના આરોપીઓ (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) સુરજ બાલ્મિકી પાસવાન (૩) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ (૪) અરવિંદ જવાસર મહતો વિરૂધ્ધ નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૮/૨૦૨૩ ઇપીકો કલમ- ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવામાં આવેલ છે. અને ઉપરોક્ત આરોપી અરવિંદ જવાસર મહતોની આ ગુનામાં ઘરપકડ કરી

આ કામના આરોપી અરવિંદ જવાસર મહતોની પુછપરછ કરતા તમામ આરોપીઓએ ચાલુ ગાડીએ મર્ડર કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ચારેય જણાએ મળી અલગ અલગ એંગલથી વિચારણા કરેલ અને અંતે નેશનલ હાઈવે જેવા જાહેર રોડના નાળામાં સંતાડવામાં આવે તો જલ્દીથી કોઈના ધ્યાનમાં નહીં આવે તે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ ર રૂ ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ નેત્રમ શાખા તથા ભવના થ પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ ક રેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ.

0 0
Read Time:4 Minute, 11 Second

૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ નેત્રમ શાખા તથા ભવના થ પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ.

તુપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટ આલ્ફા સ્કૂલ સામે જૂનાગઢ ખાતે રહેતા હોય અને પોતાના અંગત કારણસર ભવ નાથ વિસ્તારથી જયશ્રી રોડ તરફ જવા માટે ઓટો મા બેઠેલ, જયશ્રી રોડ ઉતરતા તેમની સાથે રાખેલ ૧ પર્સ કે જેમાં ૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા હતા, તે પર્સ ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ, તેઓએ ઓટો રીક્ષા શોધવા પ્રયત્ન કરેલ, પરંતુ ઓટો રીક્ષા મળેલ નહી, સોનાના ચેન તથા રોકડ રૂપીયા સહીતનુ કુલ ૨,૫૦,૦૦૦/- ની કિંમતનું પર્સ ભવિષ્યમા મળવુ મુશ્કેલ હોય, તેઓના પતી પણ કોરોના મૃત્યુ પામેલ હોય અને તૃપ્તીબેન અને તેમના પરીવાર આર્થીક રીતે મધ્યમ પરીસ્થીતીમાં ગુજરાન ચલાવતા તેઓએ તેમના વ્યથિત મને આ બાબતની જાણ જીલ્લા ના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આ ઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમા ન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્ સ. હાર્દીકસીંહ સીસોદીયા, દેવેનભાઇ સીંધવ, વીમલભા ઇ ભાયાણી, હરસુખભાઇ સેસોદીયા, કુસુમબેન મેવાડા, એ ન્જીનીયર રેયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહમત ઉઠાવી તૃપ્તીબેન ભટ્ટ જે સ્થળે થી ઓટો માંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ ઓટો નંબર GJ 01 DX 0098 શોધેલ . મળેલ કે ઓટો રીક્ષા ભવનાથ પો.સ્ટે. વિસ્તારના લંબે હનુમાન મંદિર પાસે હાલ હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાંને વીગતવાર માહીતી જણાવેલ, ભવનાથ પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાં દ્રારા ભવનાથ એ.એસ.આઇ. રામદેભાઇ બામરોટીયા, હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, પો.કોન્સ. રાજુભાઇ ગળચર, રોહીતભાઇ હડીયાની ટીમ બનાવી નંબર આધારે ઓટો રીક્ષાની તપાસ કરતા GJ 01 DX 0098 લંબે હનુમાન મંદિર સામેથી મળી આવેલ, તે આધારે ઓટો રીક્ષા ચાલક અરજણભાઇ રાજાભાઇ ખાંભલાને ભવનાથ પો.સ્ટે. ખાતે લાવી પોલીસ સ્ટાફ દ્રારા આકરી ભાષામાં પરછ કરતા અરજણભાઇ દ્રારા પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર પર્સ ભુલી ગયાનુ જણાવેલ, પરંતુ પર્સ કોનુ છે? તે તેમને ખ્યાલ ન હતો, નેત્રમ શાખાના પોલીસ સ્ટા ફ તથા ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા ફક્ત ૨ કલાકમાં ૪ ૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ. ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ શોધી અને તૃપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટને પરત આપેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

જૂનાગઢ ના નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૧ કલાક માં રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના રૂ . ૩,૫૦,૦૦૦/- ની કીંમતની ખોવાયેલ થેલી શોધી અને ગોકળભાઇ ભાણ જીભાઇ દેવળીયાને પરત આપેલ.

0 0
Read Time:3 Minute, 58 Second

રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટી વી કેમેરાથી ફ્ક્ત ૧ કલાકમાં શોધી આપેલ.

ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જૂનાગઢ ખાતે રહેતા હો અને જૂનાગઢ બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રીક્ષામા બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે રાખેલ ૧ થેલી કે જે થેલીમાં તેમના જીવનની મરણ મુડી તરીકે રોકડ રૂ. ૨,૩૨,૦૦૦/- તથા સોનાના ૧,૧૮,૦૦૦/- રૂ. ના દાગીના સહીત કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ના મુલ્યની થેલી ઓટો રીક્ષામાં ભુલી ગ યેલ, તેઓ વૃધ્ધ દંપતી હોય, આર્થીક રીતે મધ્યમ પરિસ્થિતિ હોય અને જીવનમાં પાય પાય ભેગી કરી અને રૂપી યા ભેગા કરેલ હોય અને આ થેલી ભુલી જતા તે વયોવૃધ્ધ દંપતી દુ:ખી થયેલ અને રડવા લાગેલ. આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ કંટ્રોલ સેંટર ) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવા માં આવેલ છે.

જૂનાગઢ ઇચા. હેડ કવા. ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધાલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શા ખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રહુલગીરી મેઘનાથી, ચેતનભાઇ સોલંકી, ભાવેશભાઇ પર માર, એન્જીનીયર નીતલબેન મેતા તથા બી ડીવીઝન પો.સ્ ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠ ાવી ગોકળભાઇ ભાણજીભાઇ દેવળીયા જે સ્થળેથી ક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV મા રીક્ષાના નંબર GJ 34 W 0712 શોધેલ. circuito cerrado de televisión કે ઓટો રીક્ષા બી ડીવીઝન પો.સ્ટે. વીસ્તારમાં હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા બી ડીવીઝન પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવીરાજસીંહ સોલંકીને જણાવતા ઓટો રીક્ષા મળી આવેલ , તે આધારે ઓટો રીક્ષા ચાલક અતુલભાઇ વાઘેલાને પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરતા જણાવેલ કે પાછળની સીટમાં કોઇ થેલી ભુલી ગયેલ હોય જેથી તેમને ખ્યાલ પણ ન હતો, BFF

નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ફ્ક્ત ૧ કલાક માં રોકડ રૂપીયા તથા સોનાના દાગીના સહીતના રૂ . ૩,૫૦,૦૦૦/- ની કીંમતની થેલી શોધી અને ગોકળભાઇ ભાણ જીભાઇ દેવળીયાને પરત આપેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ

0 0
Read Time:3 Minute, 3 Second

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. વિક્રમસિંહ તથા પો.કો. અવિનાશસિંહ દ્વારા આરોપી દશરથભાઈ ભીખાભાઈ રાજગોર ઉ.વ. ૪૪ રહે. એ/૨૯ કર્ણાવતીનગર સ્વામીનારાયણમંદિર પાછળ નવા નરોડા અમદાવાદ શહેરને નરોડા બાપા સિતારામ ચોક જાહેરમાંથી ઝડપી લીધેલ છે. આરોપી સને-૨૦૨૨ માં જુલાઈ માસમાં મેદરા સર્વે નંબર ૩૮૦,૧૨ ના ખેડુતો ને તેઓની જમીન વેચાણ આપવાની હોય. તે તથા તેના સાગરીતો ભેગા મળી બિલ્ડર હોવાની ઓળખ આપી ખેડૂતને સોંગદનામુ કરવું પડશે તેમ કહી તેઓની સહીઓ મેળવી તેઓનુ આધારકાર્ડ નકલ મેળવી જૂની તારીખમાં સાગરીત લાલસિહ રામસિંહ રાઠોડ નામનો પાવર ઓફ એર્ટની બનાવી તે પાવર ઓફ એર્ટની અન્વયે જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પડાવી લીધેલ હોય.જે બાબતે ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૧{૨૦૨૨, ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ (બી) મુજબનો ગુનો દાખલ થતાં. તે તેના વતન બોટાદ ખાતે ભાગી ગયેલ હોવાનું અને ઉપરોકત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત કરેલ છે.આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:(૧) ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૦૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ધી ગુજરાત લેન્ડ ગ્રેબીગ (પ્રોહીબીશન એકટ)૨૦૨૦ ની કલમ ૪(૧),૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૨) અડાલજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૧૨૧૦૫૦૩/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ)અધિનિય- ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ઈ) મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૩) અરજદાર શાન્તાબેન દરબાર રહે. કરાઈ તા.જી. ગાંધીનગર નાઓની આરોપીએ જમીન પચાવી પાડવા અંગેની ફરીયાદ દાખલ કરવા સારૂ કલેકટરશ્રી ગાંધીનગર નાઓને અહેવાલ પાઠવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 3 Second

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. રમેશભાઈ તથા હે.કો. વિક્રમસિહ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરન ૭૯/૧૮ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૦૭, ૨૯૪(ખ), ૩૨૩, ૩૩૭, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબના આરોપી કેદી નં ૩૬૩/૨૩ વિજય ઉર્ફે પ્રકાશ હિરાભાઈ પટણી ઉવ ૩૭ રહે. રહે. દશામાની ચાલી જોગણી માતાના મંદિર પાસે કોતરપુર અમદાવાદને ગુજરાત હાઇકોર્ટથી વચગાળાના જામીન મેળવી તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ પેરોલ જામીન ઉપર છુટેલ અને તા.૧૬/૦૨/૨૦૨૩ ના કલાક ૧૨/૦૦ વાગ્યા પહેલા સદરી કેદીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયેલ નહીં અને પેરોલ જામીન પરથી ફરાર થઇ ગયેલ.જે કાચા કામના કેદી વિજય ઉર્ફે પ્રકાશ હિરાભાઈ પટણી ઉવ ૩૭ રહે. રહે. દશામાની ચાલી જોગણી માતાના મંદિર પાસે કોતરપુર અમદાવાદને નરોડા સુરભી હોટલ પાસેથી ડીટેઇન કરી સાબરમતી સેન્ટલ જેલ ખાતે મોકલી આપેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ સિટી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %