Categories
Amadavad

દુઃખદ સમાચાર :: રામોલ પોલીસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત

0 0
Read Time:53 Second

અમદાવાદ ના નારોલ માં રહેતા અને રામોલ પોલિસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ૩૨ વષઁ ના કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત નીપજીયું

નારોલ શાહવાડી ના આંબેડકરવાસ મા રહેતો પોલિસ જવાન ઘરે પાણી ની પાઈપ થી પાણી નો છંટકાવ કરી રહ્યો હતો તે દરમ્યાન વીજકરંટ લાગતા સારવાર માટે LG હોસ્પિટલ મા લાવેલ જ્યાં તેમનું ટુંકી સારવાર દરમ્યાન મોત નીપજીયુંરામોલ પોલિસ ના યુવાન પોલિસ જવાન નું આકસ્મિક મોત નીપજતા પોલિસ પરિવાર સાથે કુંટુંબ માં અરેરાટી સાથે શોક વ્યાપ્યો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ડમ્પરના નીચે કચડાઈ જતા યુવક નું કરુણ મોત

0 0
Read Time:1 Minute, 40 Second

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં રૂંવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક લઈને જઈ રહેલા યુવકનું બાઈક સ્લિપ ખાતા સામેથી આવી રહેલા ડમ્પરના વ્હિલ નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. આ કમકમાટી ભર્યા અકસ્માતને જોઈને ઘટનાસ્થળે હા જર લોકોના પણ હોશ ઉડી ગયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ ના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પરથી એક યુવક બાઈક લઈને પસાર થઈ ર હ્યો હતો. તે સમયે જ એક ડમ્પર સામેથી આવી રહ્યું હતું. જેમાં યુવકનું અગમ્ય કારણોસર બાઈક સ્લિપ થતા તે સામેથી આવી રહેલા ડમ્પર નીચે કચડાઈ જતા યુવકના કરચે કુરચા ઉડ્યા હતા. CCTV માં કેદ થ અકસ્માતની સમગ્ર ઘટના વા પામી છે. આ અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ત્યાં હાજર લોકોના પણ યુવકને જો ઈ હોશ ઉડી ગયા હતા.

પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો ઘટના અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે ગઈ હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

સગી સાળી ની દીકરી સાથે ના પ્રેમપ્રકરણમા પત્ની,સસરા અને સાળા એ મળીને દેવકરણ ને મોત ને ઘાટ ઉતારી દીધો.

0 0
Read Time:7 Minute, 58 Second

કહે છે કે પ્રેમ આંધળો હોય છે.. ક્યારે ક્યાં મળી જાય એનો ખ્યાલ રહેતો નથી. ઘણીવાર આ પ્રેમ જીવ પણ લઇ જાય છે. આવા બનાવો દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે. માત્ર ચોટીલા પંથકમાં જ છેલ્લા દોઢ મહિનામાં પ્ રેમપ્રકરણમાં ત્રણ ઘાતકી હત્યાના બનાવો સામે આવ્યા છે. એમાં એક બનાવ એવો છે જે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે..એક યુવાનને તેની સગી સાળીની દીકરી જ .. આવો જાણીએ સમગ્ર પ્રકરણ કે યુવકને કઇ રીતે સગી સાળીની દીકરી જોડે પ્રેમ પાંગર્યો , કંઇ રીતે બંને ભાગ્યાં, સાળા અને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો…

ને પોલીસને ફોન આવ્યો- ‘એક લાશ પડી છે’ આ ઘટના છે આ ગત 16મી તારીખ અને મંગળવારની…છે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ જૂના રેલવેના પાટા નજીક પડ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો મૃતદેહ જોઇને ચોંકી ઊઠી કારણ કે એની હાલત એવી હતી કે એક નજરે જોઇ પણ ન શકાય. મૃતદેહની છાતીના ભાગે એક ટેટૂ હતું જેમાં લખેલુ હતું- ‘કમલેશ’ અને હાથ પર દિલના ટેટૂમાં ‘D J’ લખેલુ હતું. આના સિવાય બીજું કંઇ જ નહીં… ¿? પોલીસ સામે ઘણા સવાલો હતા, જે તમામ પાસાં પોલીસને ઉકેલવાનાં હતાં અને પોલીસે ગણતરીના કલાકોમાં ઉ કેલી પણ નાખ્યાં..

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવ ા અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જ ોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મ ૃતદેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવન અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મૃત્દેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

દેવકરણ આરતીને લઇને રાજકોટ ભાગી ગયો

ઘરેલુ કંકાસ ઊભો થતાં દેવકરણ પોતાની પત્ની ત્રણેય સંતાનોને તરછો ડીને સગી સાળીનીસાથે આજથી ચારેક મહિના અગાઉ રાજકોટ રહેવા જતો ર હે છે અને ત્યાં નાનું-મોટું કામ કરીને જીવન ગુજા રો કરે છે, પરંતુ સગી સાળીની દીકરીને લઇને જવું ને પત્નીને તરછોડવી.. આ વાત દેવકરણી પત્ની અને પરિવારજનોને આંખમાં કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે. આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરીમા જાય છે

કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે.

આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને

પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરી માં જાય છે.

ને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણને પતાવી ચોટીલા પહોંચતાં દેવકરણ અને આરતીને કોઇ કહે છે કે તમે ત્યાં ન જશો. બાકી તમને મારી નાખશે. આ દરમિયાન જ દેવકરણની પત્ની પૂરીબેન, સસરા વજા અ મરશીભાઇ તલસાણિયા, સાળો જાદવ વજાભાઇ તલસાણિયા અન ે બીજો સાળો રઘુ વજાભાઇ તલસાણિયા આવી જાય છે અને બોલાચાલી શરૂ થાય છે. આ બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે ચારેય મળીને લોખંડ ની પાઇપ અને ધોકા લાકડી લઇને દેવકરણ પર છે અને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણ મોતને ભેટે છે. આ તમામ ઘટના આરતી નજરે જુએ છે, એટલે પોતાને પણ મા રી નાખશે એવા ડરથી તે સંબંધીના ઘરે જતી રહે છે. આ તરફ દેવકરણની હત્યા કરીને ચારેય આરોપી મૃતદેહ ને જૂના રેલવેના પાટા નજીક ફેંકી દે છે, જ્યાં સ્ થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશનું પંચનામું કરીને પીએમ માટે ખસેડે છે અને ઉપર જણાવ્યું એમ મૃતદેહ ની ઓળખ કરીને પરિવારજનોને જાણ કરે છે અને આરોપી ઓની ધરપકડ કરે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા. એક મહિલા નું મોત.

1 0
Read Time:1 Minute, 8 Second

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બં ધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આઈસરનો પાછળનો ભાગ બસ માં ઘુસી ગયો હતો. જેમાં કંડક્ટર સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તો એક મહિલાનું મોત નિપજ્યું છે.

ભૂજ-ખેડબ્રહ્મા રૂટની બસનો અકસ્માત વિગતો, વસાઈ નજીક ભૂજથી ખેડબ્રહ્મા રૂટની બ8 રની પાછળ અથડાઈ હતી. જેમાં એક મહિલા મુસાફરનું કરુણ મોત નિપજ્યું હત ું. તો બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે ટક્કર બાદ મુસાફરોને બહાર કાઢવા માટે બસના દરવાજાને દરવાજાને પડ્યો હતો હતો. આ બાદ બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હ તા. બીજી તરફ આઈસરનો કેટલોક ભાગ બસની અંદર ઘુસી હતો.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime vadodara

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..

0 0
Read Time:1 Minute, 48 Second

વડોદરા : જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા કરૂણ મોત, હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું..! જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતુ
વડોદરા શહેર તથા જિલ્લામાં ડમ્પરની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું. તો પણ હેલ્મેટ આર્મી જવાનનો જીવ ન બચાવી શક્યું. તાજેતરમાં જ વડોદરા શહેરમાં ડમ્પરની અડફેટે ગોત્રી પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આજે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે આર્મી જવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે શહેર તથા જિલ્લામાં બેફામ ગતીએ ફરી રહેલા ડમ્પરો પર કાબુ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. શહેરમાં બેફામ બની ફરી રહેલા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે અનેક ઝૂંબેશ હાથ ધરી પરંતુ તેનુ કોઇ નક્કર પરિણામ આવતુ ન હોવાથી ડમ્પર ચાલકો હજી લોકોને ભરખી રહ્યાં છે.
.
.

.
.
.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 14 Second

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ રામોલ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે સહજાનંદ સોસાયટીના નાકે ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ નામની દુકાન સામે બ્રીજ નીચે તુલસીબેન વા/ઓ ચમનભાઇ મકવાણા ઉવ.૩૪ ની લાશ મળી આવેલ. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ મરણજનાર બેનની લાશના પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણજનાર તુલસીબેનનું મોત ગળુ દબાવવાથી થયેલ હોવાનો અભિપ્રાય મળેલ.મરણજનાર તુલસીબેનના ભાઈ અખાભાઇ ધુળાભાઇ ભાટીએ તુલસીબેનનુ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર ગળુ દબાવી ખૂન કરેલ હોવાની રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદ આપતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.આ ગુનો વણશોધાયેલ હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ દ્વારા આ વણશોધાયેલ ખૂનના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ.જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ અનેપો.સ.ઈ.શ્રી વી.ડી.ખાંટ ટીમ સાથે ઉપરોકત ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ માટે પ્રયત્નશીલ હતાં. દરમ્યાન એ.એસ.આઇ હિમંતસિંહ ભુરાભાઇ અને હે.કો. કૌશીક ગોવિંદભાઇને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપી શંકરભાઈ ઉર્ફે ભૂરીયો સન/ઓફ નાનજીભાઈ અવાભાઈ ખોખરીયાવાળા (દેવીપુજક) ઉ.વ.૫૫ રહે:ઘર નં ૧૧૫,ન્યુ ગાયત્રીનગર,વિભાગ-ર, ગોપીનાથ એસ્ટેટની બાજુમાં,પન્ના એસ્ટેટની સામે,સોનીની ચાલી ચાર રસ્તા ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ધારણોજ તા.જી.પાટણ ને સોનીની ચાલી બિરજુનગરના નાકેથી ઝડપી પાડેલ છે.પકડાયેલ આરોપીને તુલસી વા/ઓ ચમનભાઇ મકવાણા રહે.મુન્શીપુરા નવી વસાહત રામદેવ મંદિરની પાસે જશોદાનગર અમદાવાદ શહેરની સાથે પાંચેક વર્ષ અગાઉ આડાસબંધ હતા અને આ તુલસીને વિરસિંહ ભદોરીયા નામના વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી આડાસબંધો છે. ગઇ તા.૭/૦૪/૨૦૧૩ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ પોતે વટવા જીઆઇડીસી તરફથી એકસપ્રેસ હાઇવે ગરનાળા વાળા રસ્તે થઇ એકસપ્રેસ હાઇવેની બાજુમાં ન્યુ મણીનગર જવાના રોડ પર આવેલ ત્રિકમપુરા તરફ જતી ખારીકટ કેનાલ પાસે પાનના ગલ્લા આગળ બાંકડા ઉપર તુલસી અને વિરસિંહ બંને જણા બેસેલ હતા, ત્યારે તુલસી તથા આરોપી શંકરની નજર એક થતા તુલસીએ બુમ પાડી તેને ઉભા રહેવા માટે જણાવતા તે પેડલ રીક્ષા સાઇડમાં રાખી ઉભો રહેલ. આ વખતે તુલસીએ જણાવેલ કે તે અને વિરસિંહ અહીં બેઠા છે તેવી વાત તેના ઘરે ના કરવા માટે જણાવેલ.જેથી પોતે તુલસીને કહેલ કે તુ વિરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શુ લેવા દેવા. તેમ જણાવતા તુલસીએ જણાવેલકે જો મારા ઘરે કાલે ખબર પડશે તો તારી આવી બનશે.તેમ કહી તુલસીએ તેનો કોલર ખેંચી ઝપાઝપી કરતા તેણે તુલસીને ધકકો મારતા તે લોખંડની એંગલની પાછળ પડી ગયેલ.જયાંથી તે ઉભી થઇ પાછી તેની પાસે આવેલ અને તેને લાતો મારવા લાગેલ જેથી તેણે તુલસીનું ગળું પકડી પેડલ રીક્ષા પર પાડી દેતા તે છુટવા માટે પ્રયત્ન કરતા તેનુ ગળુ દબાવી મારી નાખેલ.તુલસીને પેડલ રીક્ષામાં મૂકી તેની ઓઢણીથી તેને ઢાંકી અને પેડલ રીક્ષા ચલાવી લઇ થોડે આગળ આવેલ બીજી કેનાલ પાસે રોડની સાઇડમાં પાણીની ટાંકી પાસે આવેલ જયાં પાણી લઇ તુલસીના ચહેરા પર છાંટેલ પરતું તે જીવિત જણાયેલ નહી. તે મરી ગયેલ હોવાની ખાત્રી થતા ત્યાંથી આગળ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ટ્રાવેલ્સની ઓફીસની સામે બ્રીજની નીચે તેની લાશ પેડલ રીક્ષામાંથી ઉતારીને પેડલ રીક્ષા ચલાવી લઇ તેના ઘર તરફ જતો રહેલ.જેથી આરોપીએ જણાવેલ ઉપરોકત હકીકત બાબતે તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૩૪૯/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોઇ આરોપીએ તુલીને મારી નાખી તેની લાશને સગેવગે કરવામાં તેની પેડલ રીક્ષાનો ઉપયોગ કરેલ તે પેડલ રીક્ષા સાથે આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %