Categories
Amadavad

મેઘાણી નગર મા આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેઘાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેરનાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

0 0
Read Time:2 Minute, 57 Second

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદી વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, જે ગુન્હાના કામે ફરિયાદીના પત્નીનું નામ નહીં ખોલવા અને જો નામ ખુલે તો તાત્કાલિક અટક નહી કરવાના બદલામાં સદર ગુન્હાની તપાસ કરનાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનના તત્કાલિન એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દલપતસિંહ નાઓએ સાહેદ પાસે લાંચ પેટે રૂ.૧૫૦૦/- માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી એ.સી.બી. ને ફરીયાદ આપેલ. જે ફરીયાદના આધારે બે સરકારી પંચો તેમજ એ.સી.બી. રેડીંગના પાર્ટીના સભ્યોને સાથે રાખી લાંચનુ છટકુ ગોઠવામાં આવેલ પરંતુ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે લાંચની રકમ સ્વીકારેલ નહીં, જેથી સદર લાંચનુ છટંકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાની ખુલ્લી દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલિત થયેલ.

જેથી આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેધાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેર વિરૂધ્ધમાં સરકાર તરફે શ્રી કે.પી.તરેટીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે. નાઓએ ફરીયાદ આપતા અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૯/૨૦૨૩ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ- ૨૦૧૮ ની કલમ-૭, ૧૩(૧) તથા ૧૩(૨) મુજબનો ગુનો તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ દાખલ કરવામાં આવ્યો. સદર ગુનાની આગળની વધુ તપાસ શ્રી સી.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. અમદાવાદનાઓ ચલાવી રહેલ છે. જેના સુપરવિઝન અધિકારી શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ નાઓ છે.

સરકારશ્રીના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતાં સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ- ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨ તથા ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:9 Minute, 34 Second

અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ શહેર નાનો “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ નં-૩૭/૨૦૨૩ તા-૨૨/૦૪/૨૦૨૩ થી જાહેરાત કરેલ. જેની તપાસ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી.

પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓએ સંભાળેલ.

ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી તથા મ.પો.કમિ.શ્રીના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર ની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ક્રાઈમ બ્રાન્ચના પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમથનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનના ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે – બિહાર તથા તેની સાથેના બીજા માણસોનો હાથ હોવાની ખાનગી રાહે હકીકત જાણવા મળેલ, જે આધારે અત્રેથી એક ટીમને બિહારના અલગ-અલગ જીલ્લાઓમાં તપાસ કરવા મોકલી આપેલ.

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેંન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૧૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/ ૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી . ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે દોડીના દાા મારી તેમજ રામજાત કાઠો નશો જ માિન તથા

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.ખપુરા બિન્નર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુજકુમાર નાઓએ મળી ગળુ દબાવી સુરેશભાઈનુ મ્રુત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ ઉપર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ- ટીડી ની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ હોવાની, કબુલાત કરેલ જે જગ્યા પોતે આગળ ચાલી બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી તેની અંતિમ વિધી માટે લાશ તેના ભાઇ પ્રકાશભાઇને સોપવામાં આવેલ.

blisheds with આ કામના આરોપીઓ (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) સુરજ બાલ્મિકી પાસવાન (૩) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ (૪) અરવિંદ જવાસર મહતો વિરૂધ્ધ નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૮/૨૦૨૩ ઇપીકો કલમ- ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવામાં આવેલ છે. અને ઉપરોક્ત આરોપી અરવિંદ જવાસર મહતોની આ ગુનામાં ઘરપકડ કરી

આ કામના આરોપી અરવિંદ જવાસર મહતોની પુછપરછ કરતા તમામ આરોપીઓએ ચાલુ ગાડીએ મર્ડર કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ચારેય જણાએ મળી અલગ અલગ એંગલથી વિચારણા કરેલ અને અંતે નેશનલ હાઈવે જેવા જાહેર રોડના નાળામાં સંતાડવામાં આવે તો જલ્દીથી કોઈના ધ્યાનમાં નહીં આવે તે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 48 Second

અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે.

આરોપીના કબ્જામાંથી દેશી તમંચા નંગ – ૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા પિસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ – ૧૨ કિ.રૂ. ૧૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૬૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૬/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ

કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આજથી આશરે વીસ એક દિવસ પહેલાં મ.પ્ર. રાજ્યના ભીંડ ગોરમી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગ યેલ ત્યાં એક અજાણ્યા માણસે હથીયાર આપવાની વાત ક રતાં તેણે તમંચા નંગ – ૨ તથા પિસ્તોલ નંગ – ૧ તથા કાર તુસ નંગ – ૧૨ મ.પ્ર. ના ભીંડ જીલ્લાના ગોરમી ગામના એક છોકરા રૂ.૩૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.

પકડાયેલ આરોપી મ.પ્ર. રાજ્ય તથા ગુજરાત રાજ્યમાં લુંટ તથા ધાડના ગુનાઓમાં પકડાયેલ હોય અને અમુક ગુનાઓમાં વોન્ટ ડ હોય જેથી આરોપીના જુના સાગરીતો સાથે મળીને દાવાદ શહેરમાં તેમજ અન્ય શહેરોમાં ફાયરીંગ કરી લુટને અંજામ આપવાના ઈરાદે મ.પ્ર. રાજ્યમાંથી હથીયારો લઈને આવેલ હોવાનું તપાસ દર મ્યાન જાણવા મળેલ છે.

  • મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨/૧૦ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૬ તથા આર્મ્સ એક્ટ કલમ : ૨ ૫(૧)(બી-એ) મુજબ
  • સને – ૨૦૦૮ માં ઓઢવ પો.સ્ટે. માં રૂ. ૮ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને – ૨૦૦૮ માં પાલનપુર ખાતે રૂ. ૧૨ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં પાટણ ખાતે ઘાડની કોષિશના ગુનામાં પકડાયેલ છે. • સને ૨૦૧૧ માં જામનગર ખાતે ઘાડની કોષિશના ગુનામા પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં રાજપીપળા ખાતે દોઢ લાખ સોનાના દાગી નાની લુંટના ગુનામાં

પકડાયેલ છે. • સને – ૨૦૧૧ માં વિરમગામ પો.સ્ટે. ખાતે પોલીસ ઉપર હુમલો કરવાના ઈપી.કો.

કલમ ૩૦૭ મુજબના ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Junaghdh

૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ ર રૂ ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ નેત્રમ શાખા તથા ભવના થ પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ ક રેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ.

0 0
Read Time:4 Minute, 11 Second

૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ નેત્રમ શાખા તથા ભવના થ પો.સ્ટે. દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ.

તુપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટ આલ્ફા સ્કૂલ સામે જૂનાગઢ ખાતે રહેતા હોય અને પોતાના અંગત કારણસર ભવ નાથ વિસ્તારથી જયશ્રી રોડ તરફ જવા માટે ઓટો મા બેઠેલ, જયશ્રી રોડ ઉતરતા તેમની સાથે રાખેલ ૧ પર્સ કે જેમાં ૪૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા હતા, તે પર્સ ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ, તેઓએ ઓટો રીક્ષા શોધવા પ્રયત્ન કરેલ, પરંતુ ઓટો રીક્ષા મળેલ નહી, સોનાના ચેન તથા રોકડ રૂપીયા સહીતનુ કુલ ૨,૫૦,૦૦૦/- ની કિંમતનું પર્સ ભવિષ્યમા મળવુ મુશ્કેલ હોય, તેઓના પતી પણ કોરોના મૃત્યુ પામેલ હોય અને તૃપ્તીબેન અને તેમના પરીવાર આર્થીક રીતે મધ્યમ પરીસ્થીતીમાં ગુજરાન ચલાવતા તેઓએ તેમના વ્યથિત મને આ બાબતની જાણ જીલ્લા ના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આ ઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમા ન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્ સ. હાર્દીકસીંહ સીસોદીયા, દેવેનભાઇ સીંધવ, વીમલભા ઇ ભાયાણી, હરસુખભાઇ સેસોદીયા, કુસુમબેન મેવાડા, એ ન્જીનીયર રેયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહમત ઉઠાવી તૃપ્તીબેન ભટ્ટ જે સ્થળે થી ઓટો માંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ ઓટો નંબર GJ 01 DX 0098 શોધેલ . મળેલ કે ઓટો રીક્ષા ભવનાથ પો.સ્ટે. વિસ્તારના લંબે હનુમાન મંદિર પાસે હાલ હોય જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાંને વીગતવાર માહીતી જણાવેલ, ભવનાથ પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાં દ્રારા ભવનાથ એ.એસ.આઇ. રામદેભાઇ બામરોટીયા, હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, પો.કોન્સ. રાજુભાઇ ગળચર, રોહીતભાઇ હડીયાની ટીમ બનાવી નંબર આધારે ઓટો રીક્ષાની તપાસ કરતા GJ 01 DX 0098 લંબે હનુમાન મંદિર સામેથી મળી આવેલ, તે આધારે ઓટો રીક્ષા ચાલક અરજણભાઇ રાજાભાઇ ખાંભલાને ભવનાથ પો.સ્ટે. ખાતે લાવી પોલીસ સ્ટાફ દ્રારા આકરી ભાષામાં પરછ કરતા અરજણભાઇ દ્રારા પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર પર્સ ભુલી ગયાનુ જણાવેલ, પરંતુ પર્સ કોનુ છે? તે તેમને ખ્યાલ ન હતો, નેત્રમ શાખાના પોલીસ સ્ટા ફ તથા ભવનાથ પોલીસ સ્ટાફ દ્રારા ફક્ત ૨ કલાકમાં ૪ ૦ ગ્રામ સોનાના ચેન તથા રોકડ રૂપીયા સાથે કુલ રૂ. ૨,૫૦,૦૦૦/- ની કીંમતનુ પર્સ શોધી અને તૃપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટને પરત આપેલ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

કાગડાપીઠ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ વાહન સાથે એક આરોપીને ઝ ડપી લેતી અમદાવાદ શહેર, ક્રાઇમબ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 54 Second

કાગડાપીઠ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ વાહન સાથે એક આરોપીને ઝ ડપી લેતી અમદાવાદ શહેર, ક્રાઇમબ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમ ના પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ દ્વારા વાહન ચોરી કરતા આરોપી સ , રહે. બ્લોક નં.૧, સ્વાતેમલક, ખાનચોક, કોટની રાંગ, કાચન ી મસ્જીદ, એ.એમ.ટી.એસ. વર્કશોપની બાજુમાં, જમાલપુર અમદાવાદ શહેરને જમ ાલપુર બ્રીજ નીચેથી ઝડપી લીધેલ છે. – આરોપી પાસેથી કબ્જાના સુઝુકી .રૂ.૧૦,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આરોપી ગઇ તા.૦૬/૦૪/૨૦૧૩ ના રોજ એસ.ટી. બસ સ્ટેશન સામે નાસતાની લારી પાસેથી આ સ્કુટરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે આધારે તપાસ કરતા કાગડાપીઠ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૫૨૩૦૨૯૧/૨૦૨૩ ઈ.પી.કો.કલમ- ૩૭૯ નો ગુનો દા ખલ થયેલ હોવાનુ જણાઇ આવતાં, આરોપી તથા મુદ્દામાલ વાડજ પો.સ્ટે. તરફ મોકલી

આપવા તજવીજ કરેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ:

આરોપી અગાઉ ગાયકવાડ હવેલી પો.સ્ટે. ખાતે મારામારીના એક ગુનામાં પકડાઇ ચુકેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %