Categories
Crime Kach

કચ્છના ચકચારી રેપકાંડમાં રેપ થયો જ નથી : એસ પી કરણ રાજ વાઘેલા ની પત્રકાર પરિષદ માં ઘટસ્ફોટ

0 0
Read Time:1 Minute, 42 Second

કચ્છના ચકચારી રેપકાંડમાં રેપ થયો જ નથી : એસ પી કરણ રાજ વાઘેલા ની પત્રકાર પરિષદ માં ઘટસ્ફોટ

રેપ નહિ પણ હકીકતે હતો હની ટ્રેપ : કચ્છ માં હની ટ્રેપ નાં વધતા કિસ્સા નો વ્યાપ છેક કુવૈત સુધી પહોંચ્યો

રેપ ની ખોટી ફરિયાદ દાખલ કરનાર દિવ્યા ચૌહાણ નામની અમદાવાદ ની યુવતી મનીષા ગોસ્વામી ની સાથી નીકળી

કુવૈત થી માંલદાર બકરો ફસાયેલો પરંતુ તેના સદનસીબ કે તે કોઈ કારણસર ભારત આવી નાં શક્યો : તેને ફસાવી ૧૦ કરોડ પડાવવાનો કારસો હતો

દિવ્યા અમદાવાદ થી ભુજ આવી સેવન સ્કાય હોટેલ માં રોકાઈ હતી : ત્યાંથી મૃતક આહીર યુવાન દિલીપ સાથે ફરવા ગઈ અને રાત્રે પરત આવીને રેપ ની ફરિયાદ દાખલ કરી

આહિર યુવાન પાસેથી ૪ કરોડ પડાવવાના ષડયંત્ર માં મનીષા નો પતિ ગજજુ ગોસ્વામી, બે એડવોકેટ કોમલ જેઠવા અને આકાશ મકવાણા ,અખલાક અને અઝીઝ સહિત નાં ૮ લોકો શામેલ હતા

મનીષા પાલારા જેલ માં રહી એન્ડ્રોઇડ ફોન વડે દોરીસંચાર કરતી હતી :

મૃતક દિલીપ આહિરને હની ટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મઝબુર કરનારા લોકોમાં થી ત્રણ ની ધરપકડ

મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદનાં નરોડા પોલીસ મથકમાં હની ટ્રેપની એફ આઈ આર ફાટેલી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

“જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ“ આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

0 0
Read Time:58 Second

અમદાવાદ ના કાલુપુર સર્કલ પાસે એકટીવા ચાલક ની અચાનક છાતી મા દુખાવા ચાલુ થતા, તેને પોલીસ ને જાણ કરી ત્યારે પોલીસ જવાને તે વક્તિ ને CPR આપી તે વ્યક્તિ નો જીવ બચાયો,

જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ, આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

આ અંગે મળતી માહિતી મુજબ, એક્ટિવા ચાલકને કાલુપુર સર્કલ નજીક અચાનક છાતીમાં ખુબજ દુ:ખાવો થતા જે ઓએ ચોકી પાસે આવી પોલીસને જાણ કરી કે મને છાતીમાં ખુબજ દુ:ખાવો થાય છે. ત્યારે પોલીસ જવાનો એ CPR આપી તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???

0 0
Read Time:2 Minute, 6 Second

ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી

વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.

અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી

તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %