Categories
Uncategorized

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે, પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારયો

0 0
Read Time:1 Minute, 24 Second

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે.

નરાધમ પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. સગા હેવાન પિતાએ તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને આ હેવાન છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના હેવાન પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો, અહીં સુધી કે જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો. આ હેવાન પિતાએ હદ એટલી વટાવી કે દીકરીને લગ્ન બાદ પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી, સગી બહેનોને હેવાન પિતા થી બચાવવા પુત્રીએ પોલીસની મદદ લઈ ફરિયાદ કરી અને હેવાન પિતાને વેજલપુર પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

સગી સાળી ની દીકરી સાથે ના પ્રેમપ્રકરણમા પત્ની,સસરા અને સાળા એ મળીને દેવકરણ ને મોત ને ઘાટ ઉતારી દીધો.

0 0
Read Time:7 Minute, 58 Second

કહે છે કે પ્રેમ આંધળો હોય છે.. ક્યારે ક્યાં મળી જાય એનો ખ્યાલ રહેતો નથી. ઘણીવાર આ પ્રેમ જીવ પણ લઇ જાય છે. આવા બનાવો દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે. માત્ર ચોટીલા પંથકમાં જ છેલ્લા દોઢ મહિનામાં પ્ રેમપ્રકરણમાં ત્રણ ઘાતકી હત્યાના બનાવો સામે આવ્યા છે. એમાં એક બનાવ એવો છે જે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે..એક યુવાનને તેની સગી સાળીની દીકરી જ .. આવો જાણીએ સમગ્ર પ્રકરણ કે યુવકને કઇ રીતે સગી સાળીની દીકરી જોડે પ્રેમ પાંગર્યો , કંઇ રીતે બંને ભાગ્યાં, સાળા અને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો…

ને પોલીસને ફોન આવ્યો- ‘એક લાશ પડી છે’ આ ઘટના છે આ ગત 16મી તારીખ અને મંગળવારની…છે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ જૂના રેલવેના પાટા નજીક પડ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો મૃતદેહ જોઇને ચોંકી ઊઠી કારણ કે એની હાલત એવી હતી કે એક નજરે જોઇ પણ ન શકાય. મૃતદેહની છાતીના ભાગે એક ટેટૂ હતું જેમાં લખેલુ હતું- ‘કમલેશ’ અને હાથ પર દિલના ટેટૂમાં ‘D J’ લખેલુ હતું. આના સિવાય બીજું કંઇ જ નહીં… ¿? પોલીસ સામે ઘણા સવાલો હતા, જે તમામ પાસાં પોલીસને ઉકેલવાનાં હતાં અને પોલીસે ગણતરીના કલાકોમાં ઉ કેલી પણ નાખ્યાં..

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવ ા અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જ ોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મ ૃતદેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવન અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મૃત્દેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

દેવકરણ આરતીને લઇને રાજકોટ ભાગી ગયો

ઘરેલુ કંકાસ ઊભો થતાં દેવકરણ પોતાની પત્ની ત્રણેય સંતાનોને તરછો ડીને સગી સાળીનીસાથે આજથી ચારેક મહિના અગાઉ રાજકોટ રહેવા જતો ર હે છે અને ત્યાં નાનું-મોટું કામ કરીને જીવન ગુજા રો કરે છે, પરંતુ સગી સાળીની દીકરીને લઇને જવું ને પત્નીને તરછોડવી.. આ વાત દેવકરણી પત્ની અને પરિવારજનોને આંખમાં કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે. આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરીમા જાય છે

કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે.

આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને

પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરી માં જાય છે.

ને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણને પતાવી ચોટીલા પહોંચતાં દેવકરણ અને આરતીને કોઇ કહે છે કે તમે ત્યાં ન જશો. બાકી તમને મારી નાખશે. આ દરમિયાન જ દેવકરણની પત્ની પૂરીબેન, સસરા વજા અ મરશીભાઇ તલસાણિયા, સાળો જાદવ વજાભાઇ તલસાણિયા અન ે બીજો સાળો રઘુ વજાભાઇ તલસાણિયા આવી જાય છે અને બોલાચાલી શરૂ થાય છે. આ બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે ચારેય મળીને લોખંડ ની પાઇપ અને ધોકા લાકડી લઇને દેવકરણ પર છે અને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણ મોતને ભેટે છે. આ તમામ ઘટના આરતી નજરે જુએ છે, એટલે પોતાને પણ મા રી નાખશે એવા ડરથી તે સંબંધીના ઘરે જતી રહે છે. આ તરફ દેવકરણની હત્યા કરીને ચારેય આરોપી મૃતદેહ ને જૂના રેલવેના પાટા નજીક ફેંકી દે છે, જ્યાં સ્ થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશનું પંચનામું કરીને પીએમ માટે ખસેડે છે અને ઉપર જણાવ્યું એમ મૃતદેહ ની ઓળખ કરીને પરિવારજનોને જાણ કરે છે અને આરોપી ઓની ધરપકડ કરે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 51 Second

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.

*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %