Categories
Junaghdh

ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

0 0
Read Time:44 Second

બ્રેકિંગ ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું.. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી.. કલેક્ટર,એસપી,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર.. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ.. હજુ પણ વરસાદનું જોર યથાવત.. લોકોને ઘરની બહાર નહીં નીકળવા તંત્રની અપીલ

Goodday Gujarat Exclusive

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના માધવપુરા ના સર્વેલન્સ સ્કોડના દબંગ પી. એસ.આઈ જી.એમ.રાઠોડ ની કામગીરી થી બૂટલેગરો માં ફફડાટ..

0 0
Read Time:4 Minute, 3 Second

સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ક્રિષ્ણા ટ્રાવેલ્સની બસ માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૪૭ જેની કિ.રૂ.૨૭,૯૯૦/- જેની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- ગણી શકાય તે તથા ટુ વ્હીલર વાહન નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તે મળી કુલ્લે કિ.રૂ.૧૨,૬૭,૯૯૦/-(બાર લાખ સડસઠ હજાર નવસો નેવુ) ની સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી

(૧) શીવસાગર જગન્થાજી માલવીયા લુહાર) ઉ.વ.૩૮ રહે- પ્લોટ નં ૭ ઇ ક્લાસ પ્રતાપનગર ચાર રસ્તા પાસે તાલુકો:- ગીર્વા જીલ્લો ઉદયપુર રાજસ્થાન રાજ્ય

(૨) સંજુ છગનલાલ મીણા ઉ.વ.૨૪ રહેવાસી માતાસુલા ફળીયુ ગામ- જંગલાવદા તાલુકો: દરિયાવત જીલ્લો:- પ્રતાપગઢ રાજસ્થાન રાજ્ય

(૩) શ્યામલાલ ગોરધનલાલા સુર્યવંશી ઉવ ૨૮ રહેવાસી મ નં ૧૦ વોર્ડ નં ૧૦ ગામ- ચીરમોલીયા પોસ્ટ:- અફજલપુર તાલુકો:- મંદસૌર જીલ્લો:- મંદસૌર મધ્યપ્રદેશ રાજ્ય

(૪) હેમંત દશરથલાલ બલાઇ ઉવ ર૬ રહેવાસી ગામ ગૌમાના તાલુકો છોટી સાદડી જીલ્લો પ્રતાપગઢ રાજસ્થાન રાજ્ય

(૫) સલમાન મુસ્તુફા શેખ ઉવ ૩ર રહેવાસી ઘર નં ૧૦૧ મણીયાર પંચની ચાલી પોપટીયાવાડ ગોમતીપુર અમદાવાદ શહેર

(૬) મોહંમદ નદીમ મોહંમદ હુસૈન શેખ ઉવ ૨૮ હાલ હાલ રહેવાસી મ નં ૧૯ કાજલપાર્ક ગુલઝારપાર્ક-૦૧ ની અંદર ફતેહવાડી ટાવર પાસે ફતેવાડી જુહાપુરા અમદાવાદ શહેર તથા રહેવાસી ઘર નં ૧૭૭૫ મણીયારપંચની ચાલી રાજપુર ટોલનાકા ગોમતીપુર અમદાવાદ શહેર

મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY 750 ml શિલબંધ બોટલ નંગ – ૧૧ કુલ્લે કી રુ.૭૫૯૦/-

(૨) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની MAGIC MOMENTS FLAVOURED SUPERIOR VODKA 750 m.1. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લે કી રુ.૩૯૬૦/-

(૩) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની BLENDERS PRIDE SELECT PREMIUM WHISKY 750 m.l. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લે કી રુ.૧૦,૨૦૦/-

(૪) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 ml. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લેકી રુ.૬ર૪૦/-

(૫) ટ્રાવેલ્સ બસ આર.ટી.ઓ નંબર- RJ 27 TA 9429

જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-(બાર લાખ) (૬) એક્ટિવા ટુ વ્હીલર વાહન આર.ટી.ઓ નંબર- GJ-27-DD-3858 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર)

(૭) એકસેસ ટુ વ્હીલર વાહન આર.ટી.ઓ નંબર- GI-27-D-4156 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) જે તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ.૧૨,૬૭,૯૯૦/- (બાર લાખ સડસઠ હજાર નવસો નેવું)

કામગીરી કરનાર અધિકારી

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ શ્રી જી.એમ.રાઠોડ (૨) અ.પો.કો રવિન્દ્રસિંહ દિલીપર્સિ,

(૩) અપોકો રોહીતસિંહ લક્ષ્મણસિંહ

(૪) અપોકો હાર્દિક મહેન્દ્રભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઉદયપુર થી ગુમ થએલ બાળક ને તેના પરિવાર સાથે મિલન કરાવતી અમદાવાદ શહેર કટડા પોલીસ

0 0
Read Time:1 Minute, 36 Second

ગઈકાલ તારીખ 27/6 ના રોજ શહેર કટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એક દસ-અગ્યાર વર્ષનું બાળક રડતી હાલતમાં ફરતું ધ્યાને આવતાં તેને પોલીસ સ્ટેશન લાવી જમાડી આશ્વાસન આપી પુછપરછ કરતાં પોતે ઉદયપુરનો રહેવાસી હોવાનું જણાવેલ પરંતુ સચોટ સરનાનું બતાવી શકતો ના હોય ઉદયપુરના હીરણમગરી તથા સવીના પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરી બાળકે જણાવેલ સરનામા પર તપાસ કરતાં કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં. બાદ ઉદયપુર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સંપર્ક કરી બાળક બાબતે તપાસ કરવા તથા સોશ્યલ મીડીયાના માધ્યમથી વાલી-વારસોનો સંપર્ક કરવા જણાવતાં ત્યાંથી વોટ્સઅપ પર ચાલતા અલગ અલગ સામાજીક તથા રાજકીય ગ્રુપોમાં બાળકના નામ સાથેના ફોટો પોસ્ટ કરતાં બાળક એરા દીકવાસ, તા. ખેરવાડાનો વતની હોવાનું જાણવા મળેલ અને બાળક ગુમ થયા અંગે તા-૧૮/૬ના બાવલવાડા પોલીસ સ્ટેશન, તા- ખેરવાડા ખાતે ફરીયાદ થયેલ હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ બાળકના મામા તથા માતાનો સંપર્ક થતાં આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવતાં ખરાઈ કરી વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવેલ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અસલાલી પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુન્હામાં અઢી વર્ષ થી નાસતા ફરતા આરોપીને ચોરી કરેલ જ્યુપીટર સાથે પકડી પાડી વાહન ચોરીનો ભેગ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:3 Minute, 5 Second

ભાવિકસિંહને મળેલ હકીકત મુજબ નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ મહેશભાઈ દરબાભાઈ રાઠોડ ઉ.વ. ૨૬ રહે.છારાનગર, ખોડીયાર માતાના મંદિર પાસે, દીગ્વિજય સિમેન્ટ ફેક્ટરી રોડ,

કાળીગામ, અમદાવાદ શહેરને ન્યુ રાણીપ ચેનપુર રોડ ઉપરથી ઝડપી લીધેલ. આરોપી પાસેથી એક નંબર વગરનુ ટી.વી.એસ. જ્યુપિટર કિ.રૂ. ૩૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ, અને આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આરોપીને પુછપરછ કરતા જણાવેલ કે પોતે અગાઉ વિદેશી દારૂનો ધંધો કરતો હતો અને વિદેશી દારૂનો જથ્થો મનીષ હીરા રાઠોડ રહે. છારાનગર રાણીપ અમદાવાદ પાસેથી આશરે અઢી વર્ષ પહેલા વિદેશી દાનો જથ્થો મંગાવેલ, જેમા મનિષ રાઠોડ તથા ટ્રકનો ડ્રાઈવર વિદેશી દારુનો જથ્થો ભરીને આવતા હતા તે વખતે અસલાલી પોલીસ સ્ટેશનમાં પકડાઈ જતા જે ગુન્હામાં પોતાનુ નામ આવેલ જેથી પોતે આજદિન સુધી નાસતો ફરતો હોવાની જણાવેલ જે બાબતે અસલાલી પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૨૨૦૧૪૦૯/૨૦૨૨ ધી પ્રોહી કલમ ૬૫(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાય આવેલ તેમજ સદરી ઈસમ પાસેથી મળી આવેલ જ્યુપીટર બાબતે પુછપરછ કરતા જણાવેલ

એક પોતાને વાહનની જરૂરીયાત ઉભી થતા આશરે નવેક મહિના પહેલા રાત્રિના સમયે રાજસ્થાન

હોસ્પિટલ નજીક આવેલ ખેતાન ટાવર કોમ્પલેક્ષ બહાર ટી.વી.એસ. જ્યુપીટરનુ લોક ખોલી ચોરી કરી પોતાના ઉપયોગમાં વાપરતો હોવાની કબુલાત કરેલ. જે બાબતે ખાતરી તપાસ કરાવતા શાહીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૧૨૨૦૮૭૨ ઘી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેક્ટ વાહન ચોરીના ગુન્હા દાખલ થયેલ છે. આમ ઉપરોક્ત આરોપીને જે તે પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આ કામનો આરોપી અગાઉ રાણીપ, સાબરમતી તથા સરખેજ પોલીસ સ્ટેશનમાં દારુના ગુન્હાઓમાં તેમજ મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ છે. તે સિવાય ક્રાઈમ બ્રાન્ચમાં

આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ

ખંડણીના ગુનામાં પણ પકડાયેલ છે તેમજ બે વખત પાસા પણ ભોગવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ થી એક આરોપી પાસે થી ચરસનો જથ્થો રૂપીયા.૧,૨૫,૦૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી અમદાવાદ

0 0
Read Time:1 Minute, 50 Second

ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિરૂ૭૨,૭૫૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લ પાડતી કિ.રૂ.૧,૨૫,૦૫૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર

અમદાવાદ એસોજી ને બાતમી મળેલ કે અમદાવાદ શહેર, માં મ.નં. ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, અમદાવાદ શહેર મા એક આરોપી અંકુર રતન વાદવાન જેની ઉ.વ. ૪૨ જે ધંધો ફોટોગ્રાફર અને નર્સરી કરે છે જે હાલમાં રહે. માનં ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, તેની પાસેથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિ.રૂ.૭૨,૭૫૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૧,૨૫,૦૫૦/- ની મતા પકડી પાડ્યા હતો આ આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર ને સોંપેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ;

(૧) શ્રી યુ.એચ.વસાવા,પો.ઇન્સ.(માર્ગદર્શન)

(2) પો.સ.ઇશ્રી એસ.યુ.ઠાકોર (ત.ક.અધિકારી)

(૨) અ.હે.કો. જયપાલસિંહ વિજયસિંહ (બાતમી)

(૩) મ.સ.ઇ. અબ્દુલભાઇ મહોમદભાઇ

(૪) પો.કો કેતનકુમાર વિનુભાઇ

(૫) પો.કો નિકુંજકુમાર જયકિશન

(૬) પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ

(૭) પો.કો જયપાલસિંહ અજીતસિંહ

(૮) પો.કો મનોજસિંહ મુકુંદસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???

0 0
Read Time:2 Minute, 6 Second

ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી

વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.

અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી

તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે

1 0
Read Time:6 Minute, 27 Second

“વૃક્ષ સાથે વાત” વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “ટ્રી-વાકાથોન” ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા સંચાલિત અને 1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરના લાખો લોકો દ્વારા પર્યાવરણ માટે વૈશ્વિક જાગૃતિ અને પર્યાવરણને સ્વસ્થ સ્વચ્છ રાખવાના પગલાંને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. 5મી જૂન 2023ના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના 50 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના જાણીતા પર્યાવરણ પ્રેમી ડો. ગીતીકા સલુજા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે જેને “ટ્રી-વાકાથોન” નામ આપવામાં આવ્યું છે જેમાં શહેરના પર્યાવરણપ્રેમીઓ દ્વારા વૃક્ષ સાથે વાતો કરવાનો અનેરો આનંદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.દરેક વૃક્ષોમાં જીવ હોય છે તેવી આપણી માન્યતાઓને આ પર્યાવરણ દિવસે અલગ અલગ વૃક્ષો સાથે વાતો કરવાનો આનંદ મેળવશે અને સાથે જ આપણા દુર્લભ અને અલગ અલગ જાત ભાતના વૃક્ષોની માહિતી પણ આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન કરનાર ડો.ગીતીકા સલુજા નો પચાસમો જન્મદિવસ પણ હોવાથી તેઓ આ ખાસ પ્રકારે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમનો માર્ગદર્શક મંત્ર એ છે કે એક એવું પરિવર્તન આવે કે વિશ્વમાં દરેક વ્યક્તિઓ પર્યાવરણના પ્રભાવમાં જોવા મળે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહે. “ટ્રી-વાકાથોન” નો અર્થ થાય છે વૃક્ષોની અનુભૂતિ અને વૃક્ષોને સુરક્ષિત કરવા માટે વૃક્ષો સાથે ચાલતી વખતે વૃક્ષ સાથે વાત કરો. “ટ્રી-વાકાથોન” ચળવળ દ્વારા તે બધાને ઓછામાં ઓછા કુદરત તરફ પાછા વાળવા નો પ્રયત્ન છે તથા પ્લાસ્ટિકના પ્રદૂષણને હટાવવા, આપણા વાદળી ગ્રહ પર લીલીછમ જાજમ પાથરવા નો એક સુંદર પ્રયાસ અને જીવન જીવવાની કુદરતી રીત સાથે જીવન આનંદમાં જીવવા વિનંતી કરે છે. આ કાર્યક્રમનો હેતુ છે કે આપણે આપણી જીવનશૈલીના માનસિક દબાણને સમજીએ છીએ પરંતુ દરેક પગલે સૌને એક એવા પરિવર્તનની જરૂર છે જે આપણે આ દુનિયામાં જોવા માંગીએ છીએ અને આ પ્રક્રિયામાં સ્વચ્છ અને સ્વસ્થ જીવન માટે અન્ય લોકોને પ્રભાવિત કરી શકીએ છીએ.અમદાવાદના જાણીતા શ્રેયસ ફાઉન્ડેશન ખાતે 5 જૂને 2023 ના રોજ સવારે 5 કલાકે 250 લોકો આ “ટ્રી-વાકાથોન” કાર્યક્રમમાં માં ભાગ લેવા એકત્ર થશે. જ્યાં 35 થી વધુ નિષ્ણાતો દ્વારા પર્યાવરણ અને વૃક્ષો વિશેની માહિતી આપી આપણી આસપાસ જોઈ રહેલા છોડ, પક્ષીઓ અને પતંગિયા વિશે લોકોને શિક્ષિત કરવામાં આવશે. જ્યારે પણ માનવી કોઈપણ વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ લોકો ઘોંઘાટ કરે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. જેના કારણે વૃક્ષો પાર રહેલા પક્ષીઓ, પતંગિયાઓ કે અન્ય જીવોને તે જગ્યાએથી દૂર થવું પડે છે. આ કાર્યક્રમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે કે વૃક્ષો પર રહેતા જીવો પણ એક સહ અસ્તિત્વ ધરાવે છે અને “ટ્રી-વાકાથોન” ના આયોજનમાં રજીસ્ટર થયેલા લોકો કોઈપણ પ્રકારનો ઘોંઘાટ કે કચરો કર્યા વગર આ કાર્યક્રમના આયોજનમાં શામેલ થશે.આ દિવસે 23 ઇકો એન્જલ્સ કે જેમણે વૃક્ષારોપણ, જીવદયાના ક્ષેત્રમાં અને આપણા ગ્રહની સુરક્ષા માટે અથાગ મહેનત કરી છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનને ઈન્સ્પાયરિંગ ઈકો એન્જલ એવોર્ડથી પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. આ પહેલને એસોસિએશન પાર્ટનર અને ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. આપણે કુદરતને જે પણ આપીએ છીએ તે કુદરત આપણને ગુણાકારમાં પાછું આપે છે અને તેથી અમે દરેકને વિનંતી કરીએ છીએ કે એક છોડ વાવો અને જેના બદલામાં વૃક્ષો આપણને ઘણું બધું પાછું આપે છે.કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે રહેશે.5મી જૂન 2023, સોમવાર, સવારે 5.00 થી 8.30 વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.1. આગમન અને નોંધણી 2. સૂર્યનમસ્કાર 3. પ્લાન્ટ ટેક્સોનોમિસ્ટ/વનસ્પતિશાસ્ત્રી/વૃક્ષો, પતંગિયા અને પક્ષીઓના નિષ્ણાતોની આગેવાની હેઠળ 15 લોકોના જૂથમાં “ટ્રી-વોકેથોન” 4. છોડ સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી 5. છોડનું સ્કેચિંગ 6. જીવંત પેઇન્ટિંગ 7. વાંસળી વગાડવી8. કુદરતી રસ સાથે સાત્વિક નાસ્તો. 9. એક છોડ આપો, બે લો 10. બીજ બોલ બનાવવાની વહેંચણી11. ઇકો એન્જલ્સનું સન્માન 10. “ટ્રી-વાકાથોન” કોફી ટેબલ બુક ઝીરો વેસ્ટ ઇવેન્ટ, નહિવત અવાજ પ્લાસ્ટિકની પાણીની બોટલ નહીં, કાગળના કપ નહીં. માટીના વાસણમાં પાણીનું વિતરણ.

રિપોર્ટર સંગીતા સુથાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

” અંગ દાન એજ સર્વોત્તમ દાન ” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાનબ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાન થી ત્રણ જરૂ રિયાતમંદોને નવજીવન

0 0
Read Time:1 Minute, 38 Second

માર્ગ અકસ્માતમાં મુકેશભાઈ અને તેમના પરિવારજ નોને

ગંભીર ઈજા પહોંચી હતી: મુકેશભાઈની હાલત ગંભીર બનતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલના તબીબો અને દિલીપ (દાદા) અંગદાનની સંમતિ મેળવવા અમદાવાદથી પ્રવાસ ખેડી રાજકોટ તેમના પરિવારજનોને સમક્ષ પહોંચ્યા

પરિવારજનોએ એકજૂટ થઇ અંગદાનનો નિર્ણય કર્યો

બે કિડની અને લીવરનું દાન મળ્યું

રાજ્યમાં અંગદાન વેગવંતુ – સિવિલ સુપ્રી ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ છે. અંગદાન થયું

રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન તેમને મધ્યમ અકસ્માત સાંપડ્યો.

પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી. મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રા જકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટ લમાં લાવવામાં આવ્યા.

અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના તે ૨૭ મે ના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા. જાહેર થયા ત્યારે તેમના પત્ની રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ખેડા જિલ્લા ના ડાકોર મા કેરલા સ્ટોરી ‘ જેવો કિસ્સો સામે આવ્યો છે,અબ્દુલ્લા એ યુવતી ને બ્લૅક મેલ કરતા,તેના ત્રાસ થી યુવતી એ આત્માહત્યા કરી

1 0
Read Time:5 Minute, 26 Second

12 ની દીકરીએ વિધર્મી યુવકના માનસિક આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે આરોપી અબ્દુલા અકબરભાઈ મોમીન ના મના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૃતક એવી કોલેજીયન યુવતી સાથે વાતચીત કરતો હતો અને પ્રેમસંબંધમાં હતો. જોકે યુવતી અન્ય યુવક સાથે વાતચીત કરતી હોવાથી અબ્દુલ તેને ધાક ધમકી આપી ગાળો ભાંડતો હતો. ટાળીને યુવતીએ ગળેફાંસો ખાઈ આમહત્યા કરી હતી.

મૃ તક યુવતીના પિતા તથા ડાકોરના પી.આઈ. કેવલ ભીમાણી સાથે વાતચીત કરી હતી.

હું ડાકોર પોલીસ સ્ટેશન મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. હાલ હું ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવું અને મારા પરિવારમાં હું, મારી, પત્ની ના એક દીકરી સાથે રહું છું. મારી દીકરી આકૃતિ( નામ બદલ્યું છે) ઉંમર 22 વર્ષ હતી. મારી દીકરી ઓપો કંપનીનો મોબાઈલ વાપરતી હતી.11 de junio, 2023 10 મે 2023ના રોજ ડાકોરથી નીકળી અમારા વતન ગયા હતા. આ સમયે મારી દીકરી આકૃતિની પરીક્ષા ચાલતી હોવાથી તે લગ્નમાં આવી નહોતી અને ડાકોર જ રોકાઈ હતી. 12 jun 2023 રોજ સવારે 07:00 વાગ્યાની આજુબાજુ મારી ્નીએ દીકરી આકૃતિ સાથે ફોન ઉપર વાત કરી હતી. તે વખતે આકૃતિ કોલેજ જવા માટે તૈયાર થાય છે તેવી વાત તેણીએ કરી હતી અને ત્યારબાદ બપોરે જમી કે કેમ ? તે બાબતે અમે તેનોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી અમને લાગ્યું હતું કે પરીક્ષામાં બેઠી હશે . તેથી તેનો ફોન બંધ આવતો હશે.’ત્યાર બાદ સાંજે પણ અમે તેને ફોન કર્યો. જો કે આમછતાં આકૃતિનો ફોન બંધ આવતો હતો. જેથી રાતના 08:00 વાગ્યાની આજુબાજુ અમારા ઘરની ુમાં રહેતા પડોશી નીતાબેન(નામ બદલ્યું છે) ફોન કર ી આકૃતિ ફોન ઉપાડતી નથી, તમે વાત કરાવો તેમ મેં કહ ્યું હતું. જેથી નીતાબેને મને કહ્યું હતું કે દરવાજો બંધ છ ે અને આકૃતિ ઘરમાં છે. દરવાજો ખખડાવું છું તો તે ખોલતી નથી. મેં તેમને કહ્યું હતું કે બે-ચાર વાર ખખડાવ કદાચ સુઈ ગઈ હશે, તેની તબિયત ખરાબ છે.પરંતુ વારંવાર વાજો ખખડાવવા છતાં આકૃતિએ દરવાજો ખોલ્યો નહોતો. નીતાબેનને દરવાજો તોડી નાખવા માટે જણાવ્ યું હતું. થોડીવાર પછી કુસુમબેને (નામ બદલ્યું છે) મને ફોન કરી રડતા રડતા જણાવ્યું હતું કે અંદરના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે અને તેનું મૃત્યુ થઈ ગયું છે. જેથી આ વાત મારી પત્ની, મારા દીકરાઓ તથા અમારા ઘર ના માણસને કરી હતી. સમાચાર સાંભળીને મારી પત્ની બેભાન થઈ ગઈ હતી. હું તેને દવાખાને લઈ ગયો અને મારા કાકા તેમના કરા અને અમારા કુટુંબના માણસો ડાકોર જવા માટે કળ્યા હતા. તેમણે મારી દીકરી આકૃતિ કેમ અને કયા કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો તે બાબતે ડાકોર પોલીસ સ્ “.મારી દીકરી સાથે અબ્દુલ્લા નામનો છોકરો વાત કર 13 મેય 2023 ના રોજ વહેલી સવારે દીકરી આકૃતિની લાશ લઈને અમારા વતનમાં આવ્યા હતા અને અંતિમવિધિ કરી હતી. મારી દીકરી આકૃતિની અંતિમ વિધિ, મરણોત્તર વિધિ 18 મેય 2023 ના રોજ અમારા ઘરે યો હતો. મેં ઘરમાં તપાસ કરતાં મારી દીકરી આકૃતિનો લ ફોન મળી આવ્યો હતો. મેં તે ફોન જોતા આકૃતિ સાથે છેલ્લે 11 મે 2023 તથા 12 મે 2023 ના રોજ 83 ** ના નંબર પર એક નંબર પર લાંબી વાતચીત કરી હતી.આ તમામ વાતચીતનું કોલ રેકોર્ડિંગ થયું હોવાથી મેં રેકોર્ડિંગ મેં આ મોબાઈલ નંબર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર અબ્દુલ્લા નામનો કોઈ છોકરો વાત કરતો હોવાનું જા ણવા મળ્યું હતું.’

દીકરી આકૃતિને લલચાવી ફોસલાવીને પ્રેમસંબંધમા ફસાવી હોવાનું તથા મારી દીકરી આકૃતિને સચ્ચાઈ ની ખબર પડતાં આકૃતિએ અબ્દુલ્લા સાથે પ્રેમ તોડી નાખ્યો હતો. અબ્દુલ્લા સાથે મારી દીકરી કોઈ સંબંધ રાખવામાં આવતી ન હોવાથી આ સંબંધ તોડી નાંખ્યો હતો. જેની દાઝ રાખીને અબ્દુલ્લા નામનો છોકરો મારી કરીને છેલ્લા ઘણા દિવસોથી તેના મોબાઈલ ઉપર ફોન ક રી તથા નડિયાદ ખાતે રૂબરૂમાં મળી હેરાન રતો હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr Kalol

ગાંધીનગર ના કલોલ માં પતિએ પત્ની ના પ્રેમી ની છરા થી ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધો

0 0
Read Time:5 Minute, 24 Second

રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવ ો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગ ર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પ તિએ જાહેરમાં હત્યા કરી દીધી છે. કલોલ સિંદબાદ હોટલ સામે ગઈકાલે રાતે ‘પતિ પત્ની ઓર વો’ના ટ્રાએંગલમાં ચાલતી માથાકૂટમાં ખૂની ખેલાયો હતો. પતિએ પત્નીની નજર સામે જ પ્રેમીની હત્યા કરી દે વામાં આવતા કલોલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગ ોઠવી દેવામાં આવ્યો છે.

પાડોશીની પત્ની સાથે યુવકને આંખો મળી કલોલ શહેર પોલીસના જણાવ્યા અનુસાર કલોલ દરબારની ચાલીમાં રહેતા રમજાની ઉર્ફે પપ્પુ અનવરભાઈ અજમેરી (ઉ. 30 આશર ે) અને જિગર બાબુભાઈ ભાટી (ઉ. 25) પાડોશીઓ હતા. પપ્પુની પત્નીને જિગર સાથે આંખો મળી ગઈ હતી. જેની જાણ પપ્પુને થઈ ગઈ હતી. જેથી તે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી બંનેને અવૈધ સ ંબંધોનો અંત લાવવા મથામણ કરી રહ્યો હતો, પરંતુ જિ ગર અને પપ્પુની પત્ની પ્રેમમાં એટલા ગળાડૂબ ાં હતાં કે અવૈધ સંબંધોનો કોઈ કાળે અંત લાવવા ાર ન હતાં. ધીમે ધીમે બંનેના પ્રેમ પ્રકરણની વાત જગજાહેર થ ઈ ગઈ હતી. તેમ છતાં પ્રેમીપંખીડા એકબીજાને મળતાં હતાં. આ વાતથી પપ્પુ નાસીપાસ થઇ ગયો હતો.

યુવક ઘરેથી સોડા પીવા નીકળ્યો ને પતાવી દીધો તાની પત્નીને અવૈધ સંબંધોનો અંત લાવવા ઘણી ી હતી, પણ છેલ્લાં ત્રણેક વર્ષથી, બંને વાત ૈયાર ન હતાં. જેના કારણે ઘણીવાર પપ્પુ અને જિગર વચ્ચે શાબ્દિ ક બોલાચાલી પણ થયા કરતી હતી. જેના પગલે જિગરના પિતાએ ઉક્ત ભાડાનું મકાન ખાલી કરીને પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યુ ં હતું. 20 રાપિયા લઈન ે સોડા પીવા માટે નીકળ્યો હતો. એ વખતે પપ્પુએ ફોન કરીને તેને સિંદબાદ હોટલ સામ ે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. એ વખતે પપ્પુની પત્ની પણ હાજર હતી. આ દરમિયાન પપ્પુએ તીક્ષ્ણ ડિસમિસ જેવા હથિયારથ ી જિગરની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા અને પળવારમા ં જ જિગર તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો.

પોલીસે તરત જ આરોપીને રાઉન્ડઅપ કરી લીધો આ બનાવ ના પગલે કલોલ શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હ તી અને પપ્પુને રાઉન્ડઅપ કરી લીધો હતો. આ અંગે જિગરના મોતના સમાચાર સાંભળીને પરિવારમા ં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 20 días 10 મિનિટમાં જ એની હત્યાના સમાચાર આવ્યા હતા. જ્યારે જિગરના ભાઈ સુનિલે પોલીસને ફરિયાદ આપેલ ી કે, રાતે જિગરનો ફોન આવ્યો હતો. જેણે પપ્પુ સાથે ઝઘડો

થયો હોવાનું કહીને મને સ્થળ પર બોલાવ્યો હતો. જોકે, જિગર અને પપ્પુ વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઇ હ ોવાથી મેં તેને ત્યાંથી ઘરે આવી જવાનું કહીને ફો ન મૂકી દીધો હતો. જે પછી મને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

પોલીસે આરોપી પતિને ઝડપી લીધો.

બંને વચ્ચે ત્રણેક વર્ષથી અફેર હતું: કલોલ Dysp કલોલ Dysp પી.ડી. મનવરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હ તું કે, જિગરને રમજાનીની પત્ની સાથે ત્રણેક વર્ષ થી અફેર હતું. તેઓ પહેલાં એકબીજાના પાડોશમાં રહેતા ગર અને પપ્પુની પત્નીની આંખો મળી ગઈ હતી. ગઈકાલે પપ્પુ – જિગર વચ્ચે અવૈધ સંબંધોને લઈને મ ાથાકૂટ થઇ હતી અને પપ્પુએ ડિસમિસ જેવા તીક્ષ્ણ હથ િયારથી જિગરની છાતીના ભાગે ઘા ઝીંકી

દીધો હતો. હાલમાં હત્યાનો ગુનો નોંધી રમજાની ઉર્ફે પપ્પુ ની ધરપકડ કરી લેવાઈ છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ ્યો છે.

પ્રેમ પ્રકરણ અને એકતરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલ ાયાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભુલાય ો નથી ત્યાં હજી ગઇકાલે જ અમદાવાદના સરદાર નગર વિ સ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સ પ્રેમિકાન ી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તો એકાદ વર્ષ પહેલાં ગાંધીનગરમાં એક પ્રેમીએ ની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કર્યો હતો. 30 થાના ુ ટાંકા લેવાની ફરજ પડી હતી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %