અમદવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.બી.ચાવડા ની ટીમને મળેલ બાતમી આધારે તડીપાર ઇસમ હસનખાન ઉર્ફે બિલ્લી અનવરખાન જાતે-પઠાણ ઉ.વ-૪૨ ધંધો-છુટક મજુરી રહે-પહેલો માળ, નુર કલેટ, ગલી નં- ૦૫,મોટી સૌદાગરની પોળ જમાલપુર, અમદાવાદ શહેર ને તા.૦૮/૦૭/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેર, જમાલપુર, સોદાગરની પોળના નાકે જાહેરમાંથી પકડી સદરી ઇસમની પુછપરછ કરી ખાત્રી કરતા આ ઇસમને મદદનીશ પોલીસ કમિશનર “એ” ડિવિઝન, અમદાવાદ શહેરના હુકમ ક્રમાક: એ-ડિવિઝન/હદ૫/૧૧/ર૦રર તા.૦૪/૦૭/ર૦રર આધારે અમદાવાદ શહેર તથા તેને લગોલગ વિસ્તારમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ હોય અને આ ઇસમ પાસે અમદાવાદ શહેરમાં પ્રવેશવા અંગેનું કોઇ આધાર કે લખાણ ન હોય જેથી આ ઇસમ ના વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ગાયકવાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે
.કામગીરી કરનાર કર્મચારીઓ
(૧) પો.ઇન્સ.શ્રી જે.વી.રાઠોડ (માર્ગદર્શન)
(૨) મ.સ.ઇ અનોપસિંહ ચંદુભા (રૂબરૂ ફરીયાદ લેનાર)
(૨) અ.હે.કો. અનીલ ઔચિત
(૩) અ.હે.કો દશરથસિંહ માનસિંહ (બાતમી)
(૪) અ.પો.કો સુરેન્દ્રસિંહ અમૃતસિંહ (ફરીયાદી તથા બાતમી)